April / May –2016-2017 -2018-2019-2020
C.C. - 3 :
Philosophical & SociologicalFoundation of
Education
Faculty Code : 004 Subject Code : 014201 [Total 70 ...
Saurashtra Uni.EXAM PAPERS SOLUSTIONS
2) નીચેનામાંથી કોઈ પણ આઠ પ્રશ્નોના જવાબ આપો : (24)
(2.1) કેળવણી પર અસર કરતાં પરિબળોની ચર્ચા
કરો. (YEAR :-2016,17,19)
જવાબ:-
તાત્વિકપરિબળો, સામાજિકપરિબળો, આર્થિકપરિબળો, સાંસ્કૃતિકપરિબળોઅનેરાજકીયપરિબળોકેળવણીપરઅસરકરેછે.
(2.2) ગાંધીજીના મતે શિક્ષણની સંકલ્પના, ધ્યેયો અને
અભ્યાસક્રમ જણાવો. (YEAR :-2017,18,19)
જવાબ:-સંકલ્પના
ગાંધીજીની દૃષ્ટિએ કેળવણી એટલે અક્ષરજ્ઞાન નહીં, એ તો કેળવણી આપવાનું એક સાધન માત્ર છે.
તેઓના મતે બાળકના શરીર, મન અને આત્માનો ઉત્તમ સર્વાગી વિકાસ એટલે કેળવણી. બાળકને હથઉધોગ શીખવી તે કંઈક નવું સર્જન કરે, તેની સર્જનશક્તિ (સર્જનાત્મકતા)નો વિકાસ, સામાજિક, સાંસ્કૃતિક માનવીય મૂલ્યો ને સિંચન અને આ બધાં
દ્વારા સ્વાવલંબન આપવું એટલે કેળવણી.
તેઓ માત્ર 3R - વાંચવું, લખવું, ગણવું માનતા નથી તેથી સાથે તેમણે ૩H . હાથ હદય મનને સુત્ર આપ્યું જેમાં વિનોબાજીએ ચોથા H (Health) નો ઉમેરો કર્યો એટલે કે સ્વાથ્ય.
ધ્યેયો
જ્ઞાનપ્રાપ્તિનું ધ્યેય, વ્યાવસાયિક ધ્યેય, નૈતિક ધ્યેય પૂર્ણ જીવનનું ધ્યેય, સુસંવાદી વિકાસનું ધ્યેય, ફુરસદના સમયનું ધ્યેય.
અભ્યાસક્રમ
મૂળ ઉધ્યોગ, સમુહ જીવન, માતૃભાષા, ગણિત, સામાજીક અધ્યાન, સામન્ય વિજ્ઞાન, કાલાઓ,
(2.3) તત્ત્વજ્ઞાન અને કેળવણીની સંકલ્પના અને
તેની વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. (YEAR :-2017)
જવાબ:-તત્ત્વજ્ઞાન
તત્ત્વજ્ઞાનનાસિદ્ધાંતોઅનેવિચારધારાઓનોશિક્ષણસિદ્ધાંતોઅનેવ્યવહારમાંવિનિયોગકરતુંકેતેનુંઅમલીકરણકરતુંશાસએટલેશૈક્ષણિકતત્ત્વજ્ઞાન.
કેળવણીની
v કેળવણીએટલેબુદ્ધિશક્તિનુંશિસ્તીકરણ" -જહૉનલોક
અથવા
v કેળવણીએટલેસત્યનીસનાતનખોજ, સત્યનીઅભિવ્યક્તિઅનેસત્યનોસ્વીકૃતિ”-રવીન્દ્રનાથ ટાગોર
તત્ત્વજ્ઞાન |
કેળવણી |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
(2.4) આંતરરાષ્ટ્રીય સમાજનો અર્થ અને જરૂરિયાત
લખો. (YEAR :-2017)
જવાબ:-
આંતરરાષ્ટ્રીય
સમજનો અર્થ :
આંતરરાષ્ટ્રીય
સમજ એટલે માનવીએ રાષ્ટ્રીયતાના સંકુચિત વર્તુળમાંથી બહાર નીકળીને સમગ્ર વિશ્વ ત૨ફ
આત્મીપતાની નજરે જોવું. એવી સંભાવના છે કે જેના દ્વારા વ્યક્તિ સ્થળ, જન્મ, સંસ્કૃતિ, રાષ્ટ્ર, ભાષા વગેરે
ભેદો ભૂલીને સમગ્ર વિશ્વ સમુદાય એક સાંસ્કૃતિક એ કમ બને તેવી ભાવના વિકસાવવી એટલે
આંતરરાષ્ટ્રીય રમજ.
(2.5) આદર્શવાદની
દૃષ્ટિએ શિક્ષણનો અર્થ, ધ્યેયો અને ગુરુ-શિષ્ય સંબંધો જણાવો.
(YEAR :-1206,17,20)
જવાબ:--
આદર્શવાદનાંશિક્ષણનોધ્યેયો, પદ્ધતિઅનેશિસ્ત.
પ્રસ્તાવના :
આદર્શવાદીવિચારધારાઅનુસારશિક્ષણએટલેમન, હૃદયઅનેઇચ્છાશક્તિનુંસ્વાતંત્ર્યમેળવવું. આદર્શવાદીવિચારકગાંધીજીનામતાનુસાર‘મનુષ્યનાશરીર, મનઅનેઆત્મામાંજેકોઈશ્રેષ્ઠછે, તેબધુંબહારલાવવુંએટલેકેળવણી, ' આદર્શવાદીફિલસૂફોનામતેશિક્ષણનુંપ્રથમકાર્યવ્યક્તિમાંનીમૂળભૂતસર્જનશકિતપોષવાનુંછે. શિક્ષણપ્રાપ્તકરવાનીમાનવીનીપોતાનીપરિસ્થિતિનુંનવનિર્માણકરવાનીશક્તિમાંવૃદ્ધિથવીજોઈએ, આમાટેનાઆદર્શવાદીશિક્ષણનોધ્યેયોનીચેમુજબછે
શિક્ષણનાંધ્યેયો :
(1) અમૂર્તશક્તિનોવિકાસ :
સૃષ્ટિનુંઅંતિમસત્યવૈચારિકછે. અમૂર્તછે, તેથીઅમૂર્તપ્રતીકોનેઓળખવાનીઅનેતેનોઉપયોગકરવાનીશક્તિનોવિકાસથાયતેવીપ્રવૃત્તિઓહાથધરવી.
(2) તર્કશક્તિઅનેચિંતનશક્તિનોવિકાસ :
અંતિમસત્યનેપામવામાટેવિચારઅનેચિંતનઅગત્યનાછે, તેથીવિદ્યાર્થીઓમાંતર્કશક્તિઅનેચિંતનશક્તિનોવિકાસથાયતેવીપ્રવૃત્તિઓહાથધરવીજોઈએ.
(3) સદ્ગુણોનોવિકાસઅનેચારિત્ર્યઘડતર :
આદર્શવાદનાંમતેકેટલાંકઆદર્શો - મૂલ્યો - સદ્ગુણોસનાતનઅનેશાશ્વતછે. તેથીઆવાસર્વકાળેસાચાUK અનેશ્રેષ્ઠસદ્ગુણોનોવિકાસકરવામાટેશિક્ષકદ્વારાહેતુપૂર્વકપ્રયાસથવોજોઈએ. વળી, ચારિત્ર્યઘડતરએઆદર્શવાદનુંપ્રમુખધ્યેયછે.
(4) આત્મસાક્ષાત્કારમાંસહાયકથવું :
વિચારવાદઅનુસારવ્યક્તિનોવિચારક - આધ્યાત્મિકસ્વભાવજતેનોસાચોસ્વભાવછે. ભૌતિકબંધનો - તોડીનેઆધ્યાત્મિકસ્વભાવપરમતત્ત્વનીસાથેભળીજવામથીરહ્યોછેત્યારેઆવીમથામણમાંસહાયકથવુંએશિક્ષણનોધ્યેયછે.
(5) સામાજિકવારસાનુંસંક્રમણ :
માનવજાતિદ્વારાપોતાનાઅનુભવોનાસંચિતનિધિ, સંસ્કૃતિઅનેસભ્યતાસ્વરૂપેએકઠાંકર્યાછે. આવાવારસાનુંસંક્રમણનવીપેઢીમાંકરવાનાહેતુથીશિક્ષણઆપવુંઅનેસાંસ્કૃતિકવારસાનુંપુનઃસંક્રમણકરે.
(6) માનવતાવાદીવિષયોનુંશિક્ષણ :
માનવતાવાદીવિષયોમાંમાનવીનીનૈતિક, બૌદ્ધિકઅનેસૌંદર્યબોધકપ્રવૃત્તિઓનેસામેલકરવાજોઈએ.
(7). વિદ્યાર્થીઓનાં‘મન’અને‘સ્વ'નોવિકાસસાધવો :
ગુરુ-શિષ્યસંબંધોજણાવો
MORE DETAIL
AVAILABLE IN TEXT BOOK
(2.6) માનવ અધિકારનો અર્થ અને સ્વરૂપ જણાવો. (YEAR :-2017,18)
જવાબ:-માનવ અધિકારોને કોઈ કોઈ વાર મૌલિક અધિકાર,
મૂળ અધિકાર અથવા કુદરતી અધિકારો તરીકે ઓળખવામાં
આવે છે. મૌલિક અધિકારો એવા અધિકારો છે કે જેમને કોઈ વ્યવસ્થાતંત્ર દ્વારા છીનવી
શકાતા નથી. કુદરતી અધિકારો પુરુષો અને મહિલાઓ સાથે સંબંધ ધરાવે છે. તે તેમના જન્મ
સાથે પ્રાપ્ત થયેલા છે.'' – જે. ઈ. એસ.
ફોસેટ
(2.7) આંતરરાષ્ટ્રીય સહકાર માટે શાળા શું કરી
શકે? (YEAR :-2016,17)
જવાબ:-આંતરરાષ્ટ્રીયસમજનોઅર્થ :
આંતરરાષ્ટ્રીયસમજએટલેમાનવીએરાષ્ટ્રીયતાનાસંકુચિતવર્તુળમાંથીબહારનીકળીનેસમગ્રવિશ્વત૨ફઆત્મીપતાનીનજરેજોવું. એવીસંભાવનાછેકેજેનાદ્વારાવ્યક્તિસ્થળ, જન્મ,
સંસ્કૃતિ, રાષ્ટ્ર,
ભાષાવગેરેભેદોભૂલીનેસમગ્રવિશ્વસમુદાયએકસાંસ્કૃતિકએકમબનેતેવીભાવનાવિકસાવવીએટલેઆંતરરાષ્ટ્રીયરમજ.
શાળાકક્ષાએકાર્યક્રમો :
વિભાગ : (અ) શાળાકક્ષાએઅભ્યાસિકપ્રવૃત્તિઓ :
સાહિત્યનુંશિક્ષણઆપવું :
સાહિત્યએમાનવજીવનનીઊર્મિઓનુંસનાતનગાનછે. વિદ્યાર્થીઓનેવિદેશીભાષાઅનેસાહિત્યનુંશિક્ષણઆપવું.
દા. ત., મહાકવિકાલિદાસનું ‘‘અભિજ્ઞાનશાકુંતલ' વાંચીનેજર્મનકવિગેટેનાચીઊઠયાહતાજેવિશ્વસમાજનુંઉદાહરણ
છે,
તોઅન્યભાષાકેસાહિત્યમાંથીસારીસારીકૃતિઓલઈનેપ્રાદેશિકભાષામાંબાળકોનેસમજાવવીજોઈએ.
ઈતિહાસનુંશિક્ષણ :
-ઈતિહાસનુંએટલે'કાળનીકેડીએપાડેલાપાદચિહ્નો” છે. બધાંયુગમાંદરેકદેશનોકાંઈકનેકાંઈકઈતિહાસછુપાયેલોહોયછે. તેનાજકારણેસંસ્કૃતિનુંસર્જનથયુંછે. તેમાંથીઆપણેઆંતરરાષ્ટ્રીયસમજમાટેબાળકનેસમજાવીશકાયકે -
(1)
યુદ્ધોનાકારણેથયેલુંનુકસાનઅનેમાનવજાનહાનિ,
(2)
ઈતિહાસમાંથયેલીભૂલોનુંપુનરાવર્તનનથાયસમીવવું.
ભૂગોળનુંશિક્ષણ :
ભૌગોલિકપરિસ્થિતિમાનવજીવનનુંઘડતરકરેછે.
તેથીદરેકમાનવ-માનવવચ્ચેતફાવતછેતેસમજાવવું
દા.ત. -ગોરા-કાળા. ભૌગોલિકતાનેકારણેદરેકદેશપરસ્પરાવલંબનછે.
દાત. અખાતનાદેશમાંખનીજસંપત્તિછે, જયારે
અનાજનીઅછતછે.
નાગરિકશાસાનુંશિક્ષણ :
-
માનવજતમાટેનીફરજેસમાવવી.
-
શાંતઅનેશિસ્તબદ્ધનાગરિકધડતરસમજાવવું.
-
વિશ્વરાષ્ટ્રપ્રત્યેનીવફાદારીસમજાવવી.
વિજ્ઞાનવિષયનુંશિક્ષણ :
-
બ્રહ્માંડનારહસ્યનોખ્યાલ .
-વિજ્ઞાનથીવિકાસસમજવવો.
-‘સર્વોદયઅનેસર્વનાશ' માંથીસર્વોદયનુંમહત્ત્વસમજાવવું.
ગણિતશાસ્ત્રનુંશિક્ષણ :
-ગણિતશાસ્ત્રીઓનીશોધનુંશિક્ષણ,
-
વિશ્વનાદરેકદેશનીવિકાસઅનેઆંકડાકીયશોધો.
ગણિતઆંતરરાષ્ટ્રીયક્ષેત્રેકેટલુંઉપયોગીતેસમજાવવું .
વિભાગ : (બ) સહ-અભ્યાસિકપ્રવૃત્તિઓ :
-આંતરરાષ્ટ્રીય - સમાજશુંછેઅનેતેનુંમહત્ત્વશુંછેતેવિષયપરનિબંધ, વકતૃત્વસ્પર્ધા, ચર્ચાસભા, વિદ્વાનોનાપ્રવચનોવગેરેયોજીશકે.
-વિવિધદેશોનીસામાજિક, ઐતિહાસિકઅનેભૌગોલિકબાબતોનાપ્રોજેક્ટતથા -પ્રદર્શનોયોજીશકાય. તેવિશ્વનાદેશોમાંકુદરતીઆફતોસમયેમદદપહોંચાડવામાટેનીસેવાકીયપ્રવૃત્તિઓયોજીશકે.
- વિવિધઆંતરરાષ્ટ્રીયદિનોનીઉજવણીનાકાર્યક્રમયોજીશકે.
-નિયમિતશાળામાંસમાચારવાંચનકરીસમજવિકસાવીશકાય,
-પ્રાદેશિકમાહિતીઓ, ગીત,
વિદેશીફિલ્મોતથાચિત્રોસૂતાવવા.
-વિશ્વનીવર્તમાનસમસ્યાઅંગે“ચર્ચાસભાનું’’આયોજનકરીશકાયું.
-વિશ્વનીપ્રસિદ્ધવ્યક્તિઓનાજીવનચરિત્રઆધારિતનાટકો,
વાર્તાલાપયોજવા.
(2.8) લોકશાહીનો અર્થ અને તેના આધાર સ્તંભો
વિશે ચર્ચા કરો. (YEAR :-2017)
જવાબ:-લોકશાહીમાટેવપરાતોઅંગ્રેજીશબ્દDemocracy બેશબ્દોનોબનેલોછે. Demosઅર્થાતુલોકોનું, Cracyઅર્થાતુરાજય, એટલેકેલોકોનુંરાજય.
બીજાશબ્દોમાંકહીએતો–“લોકોનાપ્રતિનિધિઓનીશાસનવ્યવસ્થા.”
અબ્રાહમલિંકનનામતે
"Democracy
means government of the people, by the people and for the people."
- લોકશાહીનાઆધારરતંભો:-
લોકશાહીજીવનજીવવાનીરીતછે, તેએકેએવીશાસનવ્યવસ્થાછેજેમાંલોકોજસર્વસ્વછે, લોકોનુંપ્રભુત્વવિશેછે. લોકોનું, લોકોવડેઅનેલોકોમાટેનીશાસનવ્યવસ્થાછે. લોકશાહીનીસફળતાનોઆધારતેનાઆધારેરસસ્થભોછે.
-ડો. એચ. ઓ. જોષીતેનાપુસ્તક "કેળવણીનાસામાજિકપાયા'માં (P.64) લોકશાહીનામુખ્યચારઆધારસ્તંભોજણાવેછે.
જેમાં-
(1) વ્યકિતસ્વાતંત્ર્ય(2) ન્યાયયુક્તતા(૩) સૌનેસમાનતક(4) વ્યવહારસ્વાતંત્ર્ય
લોકશાહીનાઆપારસ્તંભોનેમુખ્યત્વેબેવિભાગમાંવહેંચવામાંઆવેછે.
(1) તાત્ત્વિકઆધારસ્તંભો(2) વહીવટીઆધારસ્તંભો.
(01)તાત્ત્વિકસાધારસ્તંભો :
તાત્ત્વિકઆધારસ્તંભોનોભારતીયબંધારણનાઆમુખમાંસ્પષ્ટઉલ્લેખકરવામાંઆવ્યોછે, તેમાંનીચેનામુદામહત્વનાછે.
(1) સાર્વભૌમત્વ :કોઈપણવિદેશીસત્તાનોહસ્તક્ષેપનહોવોએટલેસાર્વભૌમત્વ.
લોકશાહીનોઆમહત્ત્વનોઆધારસ્તંભછે. દેશનીપૂર્ણસત્તાતેનાસાર્વભૌમત્વમાંછે. રાષ્ટ્રપોતાનીએક્તાઅનેઅખંડિતતામાટેસંપૂર્ણસમર્પિતહોવુંજોઈએ. તેકોઈનોહસ્તરોપકેઆક્રમણસહનકરીશકેનહિ. દેશનાસાર્વભૌમત્વસામેપડકારઊભોથાયત્યારેદેશનાપ્રત્યેકનાગરિકેરાષ્ટ્રનીઆંતરિકઅનેસરહદીસ્વાયત્તત્તામાટેબલિદાનઆપવાતત્પરરહેવુંજોઈએ .
(2) બિનસાંપ્રદાયિકતા :
સર્વધર્મસમભાવ, દરેકધર્મનેસરખુંરક્ષણતથાદરેકવ્યક્તિપોતાનોધર્મસ્વતંત્રતાથી, છૂટથીપાળીશકેછેજેશાંતિઅનેકોમીએકતામાટેઅગત્યનુંછે. જુદાજુદાધર્મોનાલોકોશાંતિઅનેસંવાદિતાથીસહકારયુક્તજીવનજીવેતોલોકશાહીનુંવૃક્ષપાંગરીશકે. બિનસાંપ્રદાયિકતાએઅગત્યનોઆધારસ્તંભછે. તેનાથીરાષ્ટ્રનીભાવાત્મકએક્તાઅનેઅખંડિતતાજળવાઈરહેછે.
(3) નિષ્પક્ષન્યાય :
લોકશાહીમાંવસતાંતમામવ્યક્તિઓનેકોઈપણજાતનાભેદભાવકેપૂર્વગ્રહવિનાસામાજિક, આર્થિકઅનેરાજકીયન્યાયમેળવવાનોઅધિકારછે. આનાથીઉચિતન્યાયપાલનથીશોષણવિહીનસમાજવાદીઢબનીસમાજરચનાઅસ્તિત્વમાંઆવશેઅનેસમાજમાંથીપક્ષાપક્ષી, ગરીબી, શોષણજેવાંઅનિષ્ટદૂરથઈશકશે.
આમ, નિષ્પક્ષતાએલોકશાહીનોઆધારછે. કોઈપણભેદભાવવગરજવ્યક્તિનેતટસ્થતાથીન્યાયમળેતોજશોષણરહિતસમાજરચનાનુંઘડતરથઈશકે.
(04)સમાનતા :
લોકશાહીનુંઅનિવાર્યઅંગએટલેસમાનતાજાતિ, જ્ઞાતિ, લિંગવગેરેનાભેદભાવવગરજસમાનતકઅનેલાભમળેતેલોકશાહીમાંજરૂરીછે.
(05) બંધુત્વ :-
રાષ્ટ્રીયએકતાઅનેઅખંડિતતામાટેદરેકનાગરિકસંપીનેરહેતેજરૂરીછે. આલોકશાહીનુંભાવાત્મકપાસુંછે.
(06) સ્વતંત્રતા :
સ્વતંત્રતાઅનેવિચારઅનેવાણીનેનિર્ભિકરીતેઅભિવ્યક્તકરવાનીસ્વતંત્રતા, ભારતનાપ્રત્યેકનાગરિકનેવિચાર, વાણીઅનેધર્મપૂજનીસંપૂર્ણસ્વતંત્રતાઆપવામાંઆવીછે. સ્વતંત્રતાનીઆબોહવામાંજલોકશાહીનોછોડપાંગરેછેઅનેફૂલેફાલેછે.
વહીવટીઆધારસ્તંભો :
(1) સંસદીયપ્રણાણી :
- લોકશાહીમાંલોકપ્રતિનિધિત્વહોયછે. લોકોનાચૂંટાયેલાપ્રતિનિધિઓશાસનકરેછે, આનેસંસદકહેવામાંઆવેછે.
- લોકોદ્વારાચૂંટાયેલાપ્રતિનિધિઓનીબનેલીસંસદજરાષ્ટ્રનીખરાઅર્થમાંકાયદાનાઘડતરનીસત્તાધરાવેછે, તેથીપરોક્ષરીતેલોકોનીઈચ્છાતેમાંસમાયેલીછે.
- ભારતમાંસંસદએટલેરાષ્ટ્રપતિઅનેસંસદનાબંનેગૃહો (1) લોકસભા (2) રાજયસભામળીનેરચનાથાયછે. આમાંપ્રજાનાપ્રતિનિધિઓજનકલ્યાણમાટેવિવિધકાનૂનોઘડેછે. લોકશાહીમાંસંસદએમહત્ત્વનોઆધારસ્તંભછે.
(2) મંત્રીપરિષદ :
મંત્રીપરિષદમાંવડાપ્રધાનએસંસદનાબહુમતીપક્ષમાંથીવરાયેલાહોયછે. બહુમતીનોવિશ્વાસધરાવતાપક્ષરાષ્ટ્રપતિનાનિમંત્રણથીસરકારરચેછે. વડાપ્રધાનદેશનોવહીવટસંભાળેછે. વડાપ્રધાનપોતાનાપક્ષનાસભ્યોમાંથીમંત્રીમંડળરચીલોકશાહીનીનીતિઓનક્રિયાન્વિતકરેછે. લોકસભામાંબહુમતીનાવિશ્વાસગુમાવવાથીવડાપ્રધાનઅનેમંત્રીમંડળનેરાજીનામુંઆપવુંપડેછે.
(3) ન્યાયપાલિકા :
આએકમહત્ત્વનોઆધારસ્તંભછે, તેસ્વતંત્રરીતેઅનેનિષ્પક્ષરીતેન્યાયઆપેછે, તેસ્વતંત્રસંસ્થાછે. તેમાંરાજકીયહસ્તક્ષેપહોતોનથી. આથી, નિષ્પક્ષઅનેસ્વતંત્રરીતેકાયદાનુંઅર્થઘટનકરીનેન્યાયઆપેછે. કાયદાનેમંજૂરકેનામંજૂરકરીશકેછે. લોકશાહીનાદરેકઆધારસ્તંભમાટેનીસુરક્ષામાટેન્યાયતંત્રસ્વતંત્રરીતેકાર્યકરેછે.
(4) પુખ્તમતાધિકાર :
18 વર્ષનીવયનીપ્રત્યેકવ્યક્તિનેકોઈપણજાતનાભેદભાવવગરપોતાનાપ્રતિનિધિચૂંટવાનોઅધિકારમળેછે. ગુપ્તમતદાનથીઆપ્રક્રિયાસંપન્નથાયછે.
(5) સ્વતંત્રચૂંટણીપંચ :
ન્યાયીચૂંટણીઓમાટેનિષ્પક્ષરીતેચૂંટણીકરાવેછે. રાજકીયહસ્તક્ષેપહોતોનથી.'
(2.9) સાંસ્કૃતિક વારસો એટલે શું ?તેમાં કઈ-કઈ બાબતો સમાવી શકાય ? (YEAR :-2017)
જવાબ:-
સંસ્કૃતિએટલેમાનવનુંએનાસામાજિકવારસાનેઆધારેથતુંક્રમિકઘડતરકેખેડાણ. સંસ્કૃતિનેવધુસમજવામાટેનીચેનીવ્યાખ્યાઓજોઈએ.
“કોઈવિશિષ્ટસમયમાંવિશિષ્ટસ્થળેનિવાસકરનારાંવિશિષ્ટલોકોનીજીવનવ્યતીત
કરવાનીપૂર્વજીવનશૈલીનેસંસ્કૃતિકહેવામાંઆવેછે.”–જે. એસ. રોસેક
સંસ્કૃતિએટલેમાનવીએશીખેલીવર્તનતરાહોઅનેભાતોનુંવિશિષ્ટસંગઠન”–લિંટન
માનવ મસ્તિક દ્વારા આપવામાં આવેલી
સર્વોત્તમ સંકલ્પના એ સંસ્કૃતિ, પેઢીદર
પેઢી વારસા સ્વરૂપે સંક્રમિત થાય છે. ભારતીય સંસ્કૃતિને પોતાની આગવી ઓળખ અને
વિશિષ્ટતાઓ છે. આપણી ભારતીય સંસ્કૃતિ એ ભાતીગળ
સંસ્કૃતિ છે. તેનો ભવ્ય વારસો છે. આપણી ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ પણ
પાંચ હજાર વર્ષ પુરાણો ઇતિહાસ છે. ભારતીય વેદકાલીન સંસ્કૃતિ પેહલા ભારતમાં દ્રવિડ
સંસ્કૃતિ વિદ્યમાન હતી. સમગ્ર ભારતમાં આવ્યા પછી અર્થ અને દ્રવિડ
સંસ્કૃતિનો ભારતમાં સમન્વય થયો. આથી ભારતમાં એક આગવી ભારતીય સંસ્કૃતિનો વિકાસ
થયો. ભારતના સાંસ્કૃતિ વારસાના પ્રકારો
:
ભારતનો સાંસ્કૃતિક વારસો ભવ્ય અને વિશાળ છે. તેને સમજવા માટે આપણે તેના ધટક
તત્ત્વોમાં વિભાજિત છે જે નીચે મુજબ છે.
(1) સાહિત્ય (2) ભાષાઓ (3) ધર્મો (4) કલાઓ (5) વિજ્ઞાન-શાસ્ત્રો (6) સામાજિક જીવન (7) માન્યતાઓ રૂઢિઓ પ્રણાલિકા, મૂલ્યો.
(2.10) બિનસાંપ્રદાયિક્તાનો અર્થ અને
જરૂરિયાત જણાવો. (YEAR :-2017)
જવાબ:-“ભાગલાબાદભારતમાંહિંદુઓની 80% બહુમતીહતીઅનેછેછતાંબંધારણસભાએસંપૂર્ણએકમતથીભારતનેબિનસાંપ્રદાયિક - ધર્મનિરપેક્ષ (Secular) રાષ્ટ્રજાહેરકર્યું, ભારતીયબંધારણનીઆસૌથીવધુઉમદાવિશિષ્ટતાછે.'' - ડૉ, દોલતરાયનાયક
રાજ્યવ્યવસ્થામાંધર્મનોહસ્તક્ષેપનહોવોએટલેબિનસાંપ્રદાયિકતા. દરેકવ્યક્તિનેપોતાનોધર્મપોતાનીરીતેપાળવાનીસ્વતંત્રતા,
ભારતીયબંધારણેસર્વધર્મસમભાવઅનેદરેકધર્મનેસરખુંરક્ષણઆપ્યુંછે, કોઈપણવ્યક્તિકોઈપણધર્મપાળીશકેછેકેપ્રચારકરીશકેછે, બિનસાંપ્રદાયિકતાલોકશાહીનોઆધારસ્તંભછે. અન્યધર્મનોઆદ૨, સમ્માનતથાતેનાઅસ્તિત્વનોસ્વીકારએટલેબિનસાંપ્રદાયિકતા,
·
બિનસાંપ્રદાયિકતાનીજરૂરિયાત:
·
બંધારણનીભાવનાનેચરિતાર્થકરવાં.
·
ભારતજેવાવિશાળરાષ્ટ્રમાંવિવિધતામાંએકતાલાવવામાટે.
·
પ્રજાવચ્ચેભાવનાત્મકએકતા / બંધુત્વલાવવા.
·
રાષ્ટ્રીયએકતા /અખંડિતતાજાળવવાતથાતેનાસંરક્ષણઅનેસંવર્ધનમાટે.
·
આંતરિકશાંતિઅનેવિકાસમાટેજરૂરીસહઅસ્તિત્વટકાવીરાખવામાટે.
·
લોકશાહીનાઆધારસ્તંભોનેમજબૂતકરવામાટે.
·
તંદુરસ્તલોકશાહીઅનેતંદુરસ્તનાગરિકનુંઘડતરકરવામાટે. બાળકોમાંરાષ્ટ્રીયતા, દેશભક્તિવગેરેવિકસાવવામાટે,
·
આમ,
કોઈપણલોકશાહીરાષ્ટ્રમાટેબિનસાંપ્રદાયિકતાઅત્યંતઆવશ્યકછે.
(2.11) સ્ત્રી કેળવણીનું મહત્ત્વ જણાવો. (YEAR :-2018,20)
જવાબ:-
v સરકારશ્રીઆર્થિકપ્રશ્નનાસંદર્ભેપાઠ્યપુસ્તક-લેખનસામગ્રી, મધ્યાહનભોજન, શિષ્યવૃત્તિજેવીસુવિધાઆપીનેકન્યાઓનાંશિક્ષણમાંવધારોકરવાપ્રયાસોથઈરહ્યાછે.
v બહેનોનનાજીવનમાંઉપયોગીબનીરહેતેવાશિક્ષણનીસુવિધાઅભ્યાસક્રમમાંઊભીકરવાનાપ્રયાસનાફળસ્વરૂપહોમસાયન્સજેવાઅભ્યાસક્રમઅમલમાંઆવેલોછે.
v સામાજિકજાગૃતિલાવીબાળલગ્નઅટકાવીશકાયતેવાપ્રયાસોપણલગભગસફળથયાછે.
v શાળામાંવધુમાંવધુસ્ત્રીશિક્ષિકાનીભરતીથઈરહીછે.
v શાળાઅનેઘરનુંઅંતરવધુનહોયતેવીવ્યવસ્થાકરવાપણપ્રયાસોથયાછે.
v ગામમાંનાટકોમીટિંગોતથાચર્ચાસભાદ્વારાસ્ત્રીશિક્ષણમાટેક્રાંતિલાવવાનાંકાર્યોપણથઈરહ્યાછે. આમછતાંસરકારેએવીયોજનાઓપણઅમલમાંમૂકીછેકેજેથીસીકેળવણીનેપ્રોત્સાહનમળે.
(2.12) વાસ્તવવાદના શિક્ષણનાં ધ્યેયો લખો. (YEAR :-2018,20)
જવાબ:-વાસ્તવવાદનાશિક્ષણનાંધ્યેયો
ü કુદરતના નિયમોનું જ્ઞાન :
ü ઈન્દ્રિયોનુંકૌશલ્યવિકસાવવું
ü હકીકતોનુંજ્ઞાનઆપવું
ü અમલીકરણનીશક્તિનોવિકાસ :
ü કુદરતપરકાબૂમેળવવાનીશક્તિ
ü વ્યાવસાયિક કેળવણી આપવી :
ü સ્વાસ્થશિક્ષણઆપવું
ü સદ્ગુણોવિકસાવવા
(2.13) મૂલ્ય શિક્ષણનાઅર્થ જણાવો. (YEAR :-2018,20)
જવાબ:-
મૂલ્યશિક્ષણનોઅર્થ :
- મૂલ્યએટલે
સાચું-ખોટુંતારવવાનીશક્તિ,
સારું-નરસુંપારખવાનીશક્તિ.
-
‘માનવમાત્રમાંવ્યક્તિ,
કુટુંબ,
સમાજ,
રાષ્ટ્ર,
પ્રકૃતિતથાવિશ્વપ્રત્યેસદ્ભાવઅનેસમભાવજાગેતેવાંકાર્યોકરવા / પ્રેરવાઅપાતુંશિક્ષણમૂલ્યશિક્ષણકહેવાય.
(2.14) કેળવણીનું અનૌપચારિક સ્વરૂપ સમજાવો. (YEAR :-2016,18)
જવાબ:-અનૌપચારિક
શિક્ષણઆપનારકેલેનારશિક્ષણનીપદ્ધતિસરનીપ્રક્રિયામાંનહીં, પરંતુપદ્ધતિદ્વારાજ્ઞાનકેમાહિતીશિક્ષણનાસ્વરૂપેનહીંપણટેવનાઘડતરસ્વરૂપનુંશિક્ષણમેળવવાકેઆપવાનોસભાનપ્રયત્નદેખાઈઆવતોહોયતેનેઅનૌપચારિકશિક્ષણકહેછે.”અથવા
અનૌપચારિકશિક્ષણકુદરતીછે. તેનાવર્ગખંડકેશાખાનુંકદઅમર્યાદિતહોયછે. એટલેકેશિખનારવ્યક્તિછાપુંવાંચીને,
ટી.વી.
જોઈનેકેલોકોસાથેચર્ચાકરીનેહેતુપૂર્વકનાઆયોજનવગરજીવનોપયોગીજ્ઞાનમેળવીશકેછે.
(2.15) સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો ભેદ
જણાવો. (YEAR :-2018)
જવાબ:-
સંસ્કૃતિ |
સભ્યતા |
(1)મનુષ્યનેતેનાપૂર્વજોતરફથીમળેલોસામાજિકવારસોએટલેસંસ્કૃતિ, અંગ્રેજીમાંસંસ્કૃતિ શબ્દમાટેculture
શબ્દવપરાયછે. |
(1) સભ્યતાએટલેસુધરેલીસ્થિતિઅથવાતો -સામાજિકસ્થિતિમાંજોવામળતોવિકાસ, |
(2) માનવીનાઆંતરિકજીવનસાથેવિશેષસંબંધધરાવેછે. |
સભ્યતાનેઅંગ્રેજીમાંcivilization કહેછે. |
(3) સંસ્કૃતિદ્વારાવ્યક્તિનાઆંતરિકગુણોનોપરિચયમેળવીશકાયછે. |
(2) માનવીનાબાહ્યજીવનસાથેવિશેષસબંધધરાવેછે. |
(4) માનવીકઈરીતેવર્તેછેએતેનીસંસ્કૃતિ પરથીનક્કીથાયછે. |
(3) સભ્યતાદ્વારાવ્યક્તિનાભૌતિકવિકાસનોખ્યાલમેળવીશકાયછે. |
(5) સંસ્કૃતિસભ્યતાનેસ્થિરતાઅનેઊંડાણઆપે |
(4) માનવીક્યાભૌતિકસાધનોનીમદદથીજીવેછેએતેનીસભ્યતાપરથીનક્કીથાયછે. (5) સભ્યતાસંસ્કૃતિનીજાળવણીઅનેસંવર્ધનકરે |
(6) માનવીનીસંસ્કારીતાપરથીસંસ્કૃતિનુંમાપનીકળેછે. |
(6) માનવીનાજીવન-ધોરણતેમજભૌતિકસાધન- સુવિધાનોનાંઉપયોગમાંથીસભ્યતાનાવિકાસનુંમાપનીકળેછે. |
(7) સંસ્કૃતિનાંમૂળઊંડાહોયછે. તેથીસાંસ્કૃતિકપરિવર્તનસરળતાથીઅનેઝડપથીલાવીશકાતુંનથી. |
(7) સભ્યતાપ્રમાણમાંઝડપથીઅનેસહેલાઈથીપરિવર્તિતથઈશકેછે. |
(8) સંસ્કૃતિનોસબંધવિચારસાથેછે.દા. ત., લખવાનોવિચારએસંસ્કૃતિનોએકભાગછે. |
(8) સભ્યતાનોસંબંધસાધનસામગ્રીસાથેછે. દા. ત., લખવાનાસાધનોજેવાંકેપેન, કાગળ, કયૂટરવગેરેસાથેછે. |
9) સંસ્કૃતિએખૂબજજટિલપૂર્ણતાછે. |
(9) સભ્યતાએસંસ્કૃતિનાવિકાસનોએકતબક્કોજછે. |
10) સંસ્કૃતિવિશાળઅર્થધરાવેછે. |
(10) સભ્યતાસંસ્કૃતિનોજએકભાગહોવાથીમાનવવિકાસઅનેભૌતિકસુવિધાઓપૂરતોસંકુચિતઅર્થધરાવેછે.. |
(2.16) લોકશાહીના સંદર્ભમાં વ્યક્તિગત ધ્યેયો
સમજાવો. (YEAR :-2018,19)
જવાબ:-
લોકશાહીમાટેવપરાતોઅંગ્રેજીશબ્દDemocracy બેશબ્દોનોબનેલોછે. Demos અર્થાતુલોકોનું, Cracyઅર્થાતુરાજય, એટલેકેલોકોનુંરાજય.
બીજાશબ્દોમાંકહીએતો–“લોકોનાપ્રતિનિધિઓનીશાસનવ્યવસ્થા.”
અબ્રાહમલિંકનનામતે "Democracy means
government of the people, by the people and for the people."
ધ્યેયો
(1)
સાર્વભૌમત્વ (8) સમાનતા(2) બિનસાંપ્રદાયિકતા (5) બંધુત્વ(3) નિષ્પક્ષન્યાય (6) સ્વતંત્રતા
(2.17) શાંતિ માટેની કેળવણીનો અર્થ આપી તેનું
મહત્ત્વ સ્પષ્ટ કરો. (YEAR :-2019,20)
જવાબ:-
શાંતિમાટેનીકેળવણીનોઅર્થ :
શાંતિનોઅર્થથાયછેયુદ્ધનોઅભાવ,
ધીરજકેખામોશી,
શાંતિમાટેનુંશિક્ષણએટલેએવુંશિક્ષણકેજેનાદ્વારામાનવબીજાનેહાનિકર્યાસિવાયપોતેજીવીશકેઅનેઅન્યનેજીવવામાટેપ્રેરીશકે. નિર્ભયતાઅનેપ્રસન્નતાનુંશિક્ષણ,
માનવતામાટેનુંશિક્ષણએટલેશાંતિમાટેનુંશિયાણ .
મહત્ત્વ :
1, માનવ-માનવવચ્ચેનાપૂર્વગ્રહોદૂરકરીમાનવ-માનવવચ્ચેપ્રેમનીલાગણીવિકસાવવી.
2. યુદ્ધમાનવીનામનમાંજજન્મેછે. તેનેત્યાંજસમાપ્તકરવામાટે.
3. વિશ્વએકપંખીનોમાળોછે. માટે“વસુદૈવકુટુંબકમ્"નીભાવનાવિકસાવવા.
4. માનવસમુદાયનેયુદ્ધનીઅગનજવાળામાંથીબચાવવામાટે.
5.બાળકોનાકુમળામનમાંપ્રેમ,
સદ્ભાવના,
માનવતાનામૂલ્યોવિકસાવવા.
6. માનવ-માનવ,
દેશ—દેશવચ્ચેઅસમાનતાદૂરકરવામાટેદા.ત.,
ધનિક-ગરીબ, વિકસિત-અલ્પવિકસિતવગેરે.
(2.18) રાષ્ટ્રીય ઐકયને જોડનારાં તથા વિઘટન
કરનારાં પરિબળોની યાદી આપો.(YEAR :-2016,19)
જવાબ:-
રાષ્ટ્રીયએકતાનેતોડનારાપરિબળોનીચેમુજબછે :
જાતિવાદ,કોમવાદ,
પ્રાંતીયતા - પ્રાદેશિકતા, રાજકીયપક્ષો,
ભાષાનાઝઘડાઓ,
ત્રાસવાદ,
અલગતાવાદીપરિબળો,
આંતરરાજયતકરારો,આર્થિકઅસામનતા
રાષ્ટ્રીયએકતાનેજોડનારાંપરિબળોનીચેમુજબછે :
ભારતનુંબંધારણ,શિક્ષણસમાનઅભ્યાસક્રમ,
આધુનિકીકરણસંતોઅનેસુધારકો,
અંગતએકાત્મસામાજિકઐક્ય,
આર્થિકસમાનતાભાષાકીયઐક્ય,ધાર્મિકઐક્યભાવાત્મકએકતા,
આપણારાષ્ટ્રીયપ્રતીકો
(2.19) બિનસાંપ્રદાયિકતાની જરૂરિયાત સમજાવો. (YEAR :-2016,19)
જવાબ:-
બિનસાંપ્રદાયિકતાનીજરૂરિયાતો :
Ø બંધારણનીભાવનાનેચરિતાર્થકરવાં.
Ø ભારતજેવાવિશાળરાષ્ટ્રમાંવિવિધતામાંએકતાલાવવામાટે.
Ø પ્રજાવચ્ચેભાવનાત્મકએકતા/બંધુત્વલાવવા.
Ø રાષ્ટ્રીયએકતા/અખંડિતતાજાળવવાતથાતેનાસંરક્ષણઅનેસંવર્ધનમાટે.
Ø આંતરિકશાંતિઅનેવિકાસમાટેજરૂરીસહઅસ્તિત્વટકાવીરાખવામાટે.
Ø લોકશાહીનાઆધારસ્તંભોનેમજબૂતકરવામાટે.
Ø તંદુરસ્તલોકશાહીઅનેતંદુરસ્તનાગરિકનુંઘડતરકરવામાટે.
Ø બાળકોમાંરાષ્ટ્રીયતા, દેશભક્તિવગેરેવિકસાવવામાટે.
Ø આમ, કોઈપણલોકશાહીરાષ્ટ્રમાટેબિનસાંપ્રદાયિકતાઅત્યંતઆવશ્યકછે.
(2.20) વાસ્તવવાદની દૃષ્ટિએ ગુરુ-શિષ્ય સંબંધ
અને શિસ્ત સમજાવો. (YEAR :-2019)
જવાબ:-
(2.21) ઔપચારિકકેળવણીઅનેઅનૌપચારિકકેળવણીનોતફાવત આપો. (YEAR :-2019,20)
જવાબ:-
ઔપચારિકશિક્ષણ
§ નિશ્ચિતશાળા, કોલેજ, વિશ્વવિદ્યાલયોકેનિશ્ચિતસંસ્થામાંઅપાયછે.
§ સમયમર્યાદા-કાળનિશ્ચિતહોયછે.
§ નિશ્ચિતહેતુઓનીસિદ્ધિમાટેપૂર્વાયોજનદ્વારાશિક્ષણ .
§ જ્ઞાનકેમાહિતીનિશ્ચિતઅભ્યાસક્રમદ્વારાશિક્ષણસ્વરૂપેઅપાયછે.
§ કેળવણીનુંમૂલ્યાંકનઔપચારિકરીતેથઈશકેછે.
§ કેળવણીનાસાધનોઅનેમાધ્યમઔપચારિકહોયછે.
§ શિક્ષણસંસ્થાનુંસંચાલનસરકારકેખાનગીસંસ્થાદ્વારાથતુંહોયછે
અનૌપચારિક શિક્ષણ
§ નિશ્ચિત સંસ્થા ઉપરાંત વ્યક્તિ, ધર્મ, રાજય, છાપાઓ, ટી.વી. કે લોકો સાથે ચર્ચામાંથી જ્ઞાન
મેળવી શકે છે.
§ જન્મથી મૃત્યુપર્યત ચાલનારી
પ્રક્રિયા છે.
§ હેતુપૂર્વકના આયોજન વગર જીવન
ઉપયોગી શિક્ષણ મેળવવામાં આવે છે.
§ જ્ઞાન કે માહિતી શિક્ષણસ્વરૂપે
નહીં, પરંતુ ટેવના ધડતરસ્વરૂપે અપાય છે.
§ કેળવણીનું મૂલ્યાંકન ઔપચારિક રીતે
કરવું શક્ય નથી.
§ કેળવણીના સાધનો અને માધ્યમ
અનૌપચારિક હોય છે.
§ આયોજિત સંસ્થા ઉપરાંત, ધર્મ, પ્રસાર, માધ્યમો, સમાજ
દ્વારા અનાયાસ રીતે થતી પ્રક્રિયા છે, સંચાલનની
જરૂર નથી.
(2.22) ટાગોરે આપેલ કેળવણીની સંકલ્પના સ્પષ્ટ
કરો. (YEAR :-2016,20)
જવાબ:-
(1)કેળવણીસંકલ્પના
(2) કેળવણીનાહેતુઓ :
1 શારીરિકવિકાસ :
2 માનસિકકેબૌદ્ધિકવિકાસ :
3 નૈતિકઅનેઆધ્યાત્મિકવિકાસ
4 પૂર્ણતામાટેનીકેળવણીનોસુસંવાદીવિકાસ :
5 આંતરરાષ્ટ્રીયસમજનોવિકાસ :
(3)અધ્યયનઅનેઅધ્યાપનપદ્ધતિઓ :
(1) પ્રવૃત્તિદ્વારાશિક્ષણ :
(2) ક્રિયાદ્વારાશિક્ષણ :
(3) અવલોકનદ્વારાશિક્ષણ :
(4)પ્રશ્નોત્તરીઅનેચર્ચાપદ્ધતિ
(2.23) ઔપચારિક કેળવણી એટલે શું ? (YEAR :-2020)
જવાબ:-
શિખનારવ્યક્તિનિશ્ચિતસંસ્થામાં,
નિશ્ચિતસમયમાં,
નિશ્ચિતરૂપરેખાપ્રમાણે,
નિશ્ચિતહેતુઓમાટેશીખવાનોકેતાલીમમેળવવાનોપ્રયાસકરેતોતેનેઔપચારિકશિક્ષણમેળવ્યુંકહેવાય.
ટૂંકમાંપૂર્વપ્રાથમિક,
પ્રાથમિક,
માધ્યમિક,
ઉચ્ચતરમાધ્યમિક,
કોલેજકેવિશ્વવિદ્યાલયમાંમેળવવામાંઆવતુંશિક્ષણએટલેઔપચારિકશિક્ષણ .
(2.24) આદર્શવાદનો પરિચય ટૂંકમાં જણાવો. (YEAR :-2020)
જવાબ:-આદર્શ, આદર્શવાદીવગેરેશબ્દોનોઆપણેવારંવારઉપયોગકરીએછીએ, એનોસૂચિતાર્થથીપણઆપણે : પરિચિતછીએ, પરંતુઅહીંતાત્તિકવિચારધારાપ્રમાણેઆદર્શવાદનોવિશિષ્ટઅનેશાસ્ત્રીયઅર્થથાયછેકે,મહાનફિલસુફપ્લેટોનીઆધ્યાત્મિકવિચારસરણીઆદર્શવાદીતત્ત્વદર્શનભારતીયપરિપ્રેક્ષ્યમાંબહુમૂલ્યધરાવેછે,
આધ્યાત્મિકતાપરવધુઝોકઆપતીઆવિચારસરણીછે. પ્લેટોનેઆદર્શવાદનાપિતાગણવામાંઆવેછે. તેનાપુસ્તક'The Republic' (અનુવાદ : પ્લેટોનુંઆદર્શનગર)માંઆદર્શવાદીતત્ત્વવજ્ઞાનનીચર્ચાછે. આદર્શવાદવિચાર (Ideas)નેમહત્ત્વનાગણીઅસ્તિત્વપાછળનોખ્યાલઅનેખ્યાલનાઉદ્દભવપાછળનાપરમવૈચારિકતત્ત્વનેસ્પષ્ટકરેછે.
આદર્શવાદમાનેછેકેબ્રહ્માંડનીપોતાનીબુદ્ધિઅનેઈચ્છાહોયઅનેબધીભૌતિકબાબતોમનદ્વારાસ્પષ્ટથાય. એટલેકેવાસ્તવિકજગતભૌતિકજગતથીદૂરછે. બીજાઅર્થમાંવાસ્તવિકજંગતવિચારોનુંજગતછે, આમાનામાધ્યમથીઆતત્વદર્શનસ્પષ્ટથાયછે. આદર્શવાદનામૂળમાંત્રણબાબતોમુખ્યછે, (1) વિચારો (2) ભાવના (3) આદર્શો. અહીંપ્રકૃતિમહત્ત્વનીનથી. માનવીનોવિકાસએનાવ્યક્તિત્વનોવિકાસઅનછyવનનોમૂલ્યોનોવિકાસમહત્ત્વનોછે.
આદર્શવાદઅંતિમસત્યતરીકે“પરમચૈતન્યનોસાક્ષાત્કાર'નોસ્વીકારકરેછે, આદર્શવાદીઓનામતે, આજગતઆભાસીછે. તેનીપાછળનાંશાશ્વતખ્યાલો (વિચારો - Ideas) એજઆસૃષ્ટિનુંઅંતિમસરેછે.
પ્લેટોઆવાતનેઆપ્રમાણેસમજાવેછેકે, ખુરશીનાઅસ્તિત્વપાછળ" કારણપ્રથમદષ્ટિએલાકડેછે. પણતેમાંથીપણઆગળજોઈએતોલાકડું, કુદરત, પંચમહાભૂતદ્રવ્યોઅનેતેથીપણઆગળવધીનેઆવેછે.
ખરશીપણાનોખ્યાલ' કેખ્યાલનીઉદ્દભવપાછળનુંકારણવિચારેછેતેનાઅસ્તિત્વપાછળનુંકોરવિચારેછેતેમસ્પષ્ટથાયછે.
આમ, આદર્શવાદસૃષ્ટિનુંઅંતિમસત્યભૌતિકનહિ, પણવૈચારિકછેતેવુંમાનેછે.
(3)નીચેનામાંથી કોઈ પણ છ પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો : (30)
(3.1) ભારતીય રાજ્યબંધારણ : આમુખ અને શિક્ષણની કલમો વિશે ચર્ચા
કરો. (YEAR :-2017,18,19)
જવાબ:-
આમુખની લાક્ષણિકતાઓ કે મહત્ત્વના સિદ્ધાંતો નીચે મુજબ છે :
(1) સ્વતંત્ર અને સાર્વભૌમત્વ :
દેશના
સંચાલન માટે સંપૂર્ણ સત્તા અને સાર્વભૌમત્વ રાષ્ટ્રનું લક્ષણ છે. એટલે કે ભારતે
બહારની કોઈ પણ સત્તા ઉપર આધાર રાખવાનો નથી. પ્રજા દ્વારા ચૂંટાયેલી સરકાર
રાષ્ટ્રનો વહીવટ સંભાળે છે.
(2) લોકશાહી શાસન :
ભારતની લોકશાહી પ્રજાસત્તાક શાસન વ્યવસ્થામાં ચૂંટાયેલા પ્રતિનિધિમાંથી બનેલી
સરકાર રાજયતંત્ર ચલાવે છે. તે લોકોને જવાબદાર છે. તે લોકશાહીના આદર્શો,
સ્વતંત્રતા, સામાજિક ન્યાય, સમાનતા અને બંધુત્વ પર ભાર મૂકે છે.
(3) બિનસાંપ્રદાયિકતા :આમુખમાં
1976 ના 42 મા સુધારા દ્વારા બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવેલો છે. ભારત સર્વધર્મ
સમભાવમાં માને છે. ભારતની બહુધર્મી પ્રજાને ધાર્મિક સ્વતંત્રતા આપે છે. તેમને
પ્રજાનું અને માન્યતાનું સ્વાતંત્ર્ય પણ બક્ષે છે. રાષ્ટ્ર કે રાજ્ય કે કોઈ એક
વિશેષ ધર્મને ઉત્તેજન આપશે નહિ. કોઈ ધાર્મિક જૂથોની લાગણી દુભાય તેવો પ્રયાસ કરશે
નહિ. બધાં જ પ્રજાજનો ગમે તે ધર્મ પાળવા સ્વતંત્ર છે અને તેઓ ભાઈચારાથી રહી શકશે.
(4) “સમાજવાદી' સમાજરચના :આ શબ્દ પણ 42મા સુધારા અન્વયે દાખલ કરવામાં
આવ્યો છે. ભારત જેવાં લોકશાહી દેશમાં સમાજવાદી ઢબની સમાજરચના સ્થાપિત કરવાનો
પ્રયાસ કરવામાં આવશે. જ્ઞાતિ, જાતિ, ધર્મ કે કોમ યા પ્રદેશના કે વર્ગના ભેદભાવો મીટાવીને સૌ
પ્રજાજનોને સમાન તકો આપવામાં આવશે.
(5) પ્રજસત્તાક રાષ્ટ્ર :પ્રજાસત્તાક
રાષ્ટ્રમાં રાજકીય સત્તા પ્રજામાં સ્થાપિત થાય છે. જેમાં લોકો પોતાના વડા તરીકે
કોઈ વ્યક્તિને ચૂંટે છે. આમ, સંવિધાનના આમુખમાં પ્રજાસત્તાક ભારતની બહધર્મી,
બહુજાતીય પ્રજામાં બિનસાંપ્રદાયિકતાની ભાવના
કેળવવી લોક કલ્યાણની ભાવના ઉજાગર કરવામાં આવી છે. આથી supreme
court બંધારણનો ભાગ ગણ્યો છે
ભારતીય રાજ્યબંધારણશિક્ષણસબંધી કલમો
કલમ-45 : 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ :
બંધારણની
કલમ 45 અનુસાર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં નીચેની જો ગવાઈ કરવામાં આવી છે.
રાજ્ય
સરકાર બંધારણ અમલમાં આવ્યા પછી દસ વર્ષની સમયાવધિમાં 6 થી 14 વર્ષ પૂરાં થાય ત્યાં
સુધી તે. બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરશે.
આ
જોગવાઈ અનુસાર દેશની પ્રાથષ્કિ શાળાઓમાં સને 1960 સુધી 6 થી 14 વર્ષનાં બાળકોને
મફત-ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરવાની હતી, પરંતુ તે સ્વપ્ન સિદ્ધ થઈ શક્યું નહીં, તેના
માટે પ્રયત્નો હજી ચાલુ છે.
કલમ - 29 થી 30 લઘુમતીઓને શિક્ષણ
ક્લમ 29 થી 30 લધુમતીઓને
શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેમની મરજી મુજબ સંસ્થાઓનો વહીવટ કરવા અધિકાર માપે
છે. આ લઘુમતીઓ ધર્મ કે ભાષા પર પણ આધારિત હોઈ શકે છે.
કલમ - 29 : રાજ્ય સરકાર
દ્વારા સંચાલિત યા રાજયનું આર્થિક અનુદાન મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ - જ્ઞાતિ
કે ભાષાનો ભેદભાવ રાખીને પ્રવેશ આપવાનો ઈનકાર કરી શકશે નહીં.
કલમ - 30 : ધર્મ યા ભાષા
પર આધારિત લધુમતીઓને પોતાની પસંદગી મુજબ શૈક્ષણિક સંસ્થાઓના કરવાનો અને સંચાલન
કરવાનો અધિકાર રહેશે..
કલમ 350 (A) :માતૃભાષા દ્વારા શિક્ષણ : ભારતએ બહુભાષી દેશ છે. તેથી વિવિધ
પ્રદેશો અને તે વિવિધ પ્રાદેશિક ભાષાઓ અથવા ત્યાંની માતૃભાષાનો વ્યવહારમાં ઉપયોગ
થાય છે. ભારતીય સંવિધાનમાં ન દ્વારા શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે.
ક્લમ - 350 (A)માં ભાષાકીય લઘુમતી જુથના બાળકોને પ્રાથમિક કક્ષાએ તેમની માતૃભાષા દ્વારા
શિક્ષણ આપવાની ની રાજ્ય સરકારે સુવિધા કરવાની રહશે.
કલમ - 351 : હિન્દી
ભાષાને પ્રોત્સાહન - કેન્દ્ર સરકારે વિશિષ્ટ જવાબદારી છે કે રાષ્ટ્રીય ભાષા
હિન્દીને વિકસાવે કે જેથી ભારતના સંમિશ્રિત
સંસ્કૃતિના બધાં જ તત્વો માટે તે શિક્ષણની બોધ ભાષાની ગરજ સારી શકે છે.
28(1) (3) ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક ક્રિયાકાંડ : રાજય
સરકાર દ્વારા અનુદાન મેળવતી કોઈ પણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપવાની મનાઈ
ફરમાવવામાં આવે છે.
રાજય
સરકાર દ્વારા માન્યતા પામેલી યા રાજય સરકારના નિધિમાંથી અનુદાન મેળવતી સંસ્થામાં
કાર્ય કરતી કોઈ પણ વ્યક્તિ એવી કોઈ સંસ્થા અથવા તેના પટાંગણમાં ચલાવાતા ધાર્મિક
શિક્ષણ લેવા જઈ શકશે નહિ. ધાર્મિક ક્રિયાકાંડમાં ભાગ લઈ શકશે નહિ. આવી વ્યક્તિને
તેના વાલીએ મંજૂરી આપી હશે તો જ તેમાં ભાગ લઈ શકશે.
કલમ - 46 પછાત વર્ગના લોકોનું શિક્ષણ : રાજય સરકાર
નબળાં યા પછાત વર્ગના લોકો ખાસ કરીને અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોનાં
શૈક્ષણિક અને આર્થિક હિતોની કાળજી લેશે અને તેવાં વર્ગના લોકોને સામાજિક અન્યાય
અને બધી જ જાતના શોષણ સામે રક્ષણ આપશે.
કલમ - 15 (3) અને 15 (1) સ્ત્રીઓનું શિક્ષણ :
કલમ
15 (1) લિંગના આધારે કોઈ પણ રાજ્ય સરકાર તેના નાગરિકો તરફ ભેદભાવ રાખશે નહિ.
ક્લમ
15 (3) રાજય સરકાર સ્ત્રીઓના શિક્ષણ માટે ખાસ જોગવાઈ કરશે.
(3.2) રાષ્ટ્રીય ઐક્ય એટલે શું ?તેને જોડનારાં અને
તોડનારાં પરિબળો જણાવો. (YEAR :-2017,18)
જવાબ:-
રાષ્ટ્રીય ઐક્ય એટલે:-
રાષ્ટ્રીય ઐક્યને અંગ્રેજીમાં National
Integrity કહેવાય. National એટલે રાષ્ટ્રીય, આખા રાષ્ટ્રનું Integrity એટલે અખંડિતતા, ઐક્ય.
ભારતમાં
વસતા વિવિધ જાતિ, જ્ઞાતિ, ધર્મ કે પ્રદેશના લોકોનાં હૃદયની એકતા એટલે
રાષ્ટ્રીય એકતા.
રાષ્ટ્રીય એટલે રાષ્ટ્રને લગતું તથા એકતા એટલે એકતા.
રાષ્ટ્રીય એકતા માટેનાં જોડનારા અને વિઘટન કરનારાં પરિવાળો
વિગત ચર્ચો.
પ્રસ્તાવના
રાષ્ટ્રની
પ્રજા વચ્ચે ઐક્ય સધાય તો સમગ્ર રાષ્ટ્ર એક વ્યક્તિ બની જાય છે. પ્રજા પોતાનાં
ભેદભાવો ભૂલી જઈને સંગઠિત થઈ જાય તો તે એક રાષ્ટ્ર બની જાય છે. આમ, રાષ્ટ્રીય ઐક્ય માટે પ્રજામાં એકત્વ જાગૃત
કરવા માટે રાષ્ટ્રીય એ મા પોષક બળોને બળવાન બનાવવા જોઈએ. રાષ્ટ્રીય ઐક્યના પોષ ક
બળો તરીકે નીચેના મુદાઓ જો ઈએ.
(1) ભારતનું બંધારણ :
ભારતના બંધારણમાં ભારતના નાગરિકને કોઈ પણ જાતના ભેદભાવ વગર સમાન અધિકાર અને તક
આપવામાં આવ્યા છે. ભારતનાં દરેક પુખ્ત વયનાં નાગરિકને લિંગ, જાતિ, ધર્મ કે
ભાષાનાં ભેદભાવ વગર મતાધિકાર આપીને ભારત એક રાષ્ટ્ર છે, અને
આપણે બધાં એક જ રાષ્ટ્રના નાગરીક છીએ, તે ભાવના મૂર્તિમંત
કરી છે.
(2) સંતો અને સુધારકો :
સંત કબીર અને ગુરુ નાનકે ધાર્મિક મતભેદો ભૂલી જઈ એક થઈ રહેવા પર ભાર આપેલો. બાદશાહ
અકબરે બધાં ધર્મોની સારી બાબતો લઈ ‘દિન-એ-ઇલાહી' ધર્મ સ્થાપ્યો હતો. ભક્ત કવિ નરસિંહ મહેતા અને પૂજય મહાત્મા
ગાંધીએ અસ્પૃશ્યતા નિવારણ સામે ઝુંબેશ આદરી હતી. આમ, સંતો –
સુધારકો પ્રજા ને અહિંસા, કરુણા, પ્રેમ
અને સહિષ્ણુતા તથા બધા ધર્મો એક જ છે એ સમજાવી શકે છે.
(3) ભાષાકીય ઐક્ય :
સમગ્ર દેશમાં જીવનવ્યવહારની અને સરકારી વહીવટની ભાષા બને તે માટે જાગૃતિ લાવવી
જોઈએ. પ્રાદેશિક ભાષાઓનું સન્માન જાળવવું જોઈએ.
(4) ધાર્મિક ઐક્ય :
ભારતમાં બિનસાંપ્રદાયિકતાનો અધાર્મિકતા એવો અર્થ નથી પણ દરેક વ્યક્તિને પોતાની
પસંદગીનો ધર્મ છે. પાળવાની છૂટ છે. વળી,
પોતાના ધર્મની સારી બાબતો કહેવા સામે વાંધો ન હોય પણ અન્યનાં ધર્મની
ગરિમાને !
ઠેસ
પહોંચાડવી જોઈએ નહિ.
(5) આર્થિક સમાનતા :
પૂજય
ગાંધીબાપુએ જણાવેલ કે, વાળંદ અને વકીલનાં પગાર વચ્ચે
ઓછામાં ઓછો તફાવત હોય તેનું નામ સર્વોદય.' આર્થિક રીતે પછાત પ્રદેશો
અને જનસમૂહોને આર્થિક સ્તરે ઊંચે લાવવા જરૂરી મદદ પૂરી પાડીને તેમનું જીવનધોરણ
ઊંચું લાવવાનો પ્રયત્નો કરવા જોઈએ.
આ
ઉપરાંત ભાવાત્મક એકતા, આધુનિકીકરણ, આપણા રાષ્ટ્રીય પ્રતીકો, અંગત એકાત્મ, સામાજિક ઐક્ય જેવાં પરિબળો રાષ્ટ્રીય ઐક્યને જોડનારાં છે.
(3.3) પ્રકૃતિવાદ શિક્ષણનાં કયા ધ્યેયો બતાવે
છે ?તે માટે કઈ અધ્યાપન પદ્ધતિની હિમાયત કરે છે ? (YEAR :-2017,19)
જવાબ:-
પ્રસ્તાવના :
પ્રકૃતિવાદને ભૌતિકવાદ,
પદાર્થવાદ કે નિસર્ગવાદ પણ કહે છે. પ્રકૃતિવાદ એ આદર્શવાદની જેમજ એક
તત્ત્વવાદી વિચારસરણી છે. પ્રકૃતિવાદ પ્રકૃતિને પૂર્ણ વાસ્તવિક માને છે. તેના મતે
માત્ર પ્રકૃતિ જ સર્વસ્વ છે. પ્રકૃતિવાદ શક્તિ, ગતિ, પ્રકૃતિના નિયમો અને કાર્યકારણના સંબંધ પર ભાર મૂકે છે. પ્રકૃતિના નિયમો
પ્રમાણે વર્તવું અને તેના સંપર્કમાં રહેવું એ જ વાસ્તવિક જીવન છે. અહીં પ્રકૃતિ
એટલે બાળકની પ્રકૃતિ એવો અર્થ પણ લઈ શકાય. સંસ્કૃતિનો વિરોધ કરનારાં પ્રકૃતિવાદીઓ
સંસ્કૃતિને વિકૃતિ ગણાવે છે.
પ્રણેતા :
જિન-જેક
રૂસો, કોમેનિયસ અને રવીન્દ્રનાથ
ટાગોર પ્રકૃતિવાદમાં ફાળો આપનાર મુખ્ય પ્રણેતાઓ હતાં. ઉપરાંત પેટોલૉજી, ફ્રૉબેલ, જ્યોર્જ બર્નાર્ડ શો પણ પ્રકૃતિવાદી હતાં.
અંતિમ સત્ય : -
સષ્ટિ
પરના સઘળા પદાર્થોના અસ્તિત્વ પાછળનું કારણ પ્રકૃતિ છે એટલે કે જડ-ચેતન પ્રકૃતિ જ
આ જગતને ન ડરમ સત્ય છે. અહીં આત્મા શરીરના કબજામાં છે તેમ માનવામાં આવે છે,
પ્રકૃતિ એટલે કુદરત,
અને પ્રકૃતિ - 0 બાળકનો સ્વભાવ. વળી,
સામાજિક અનુભવ દ્વારા પણ સ્વભાવ ઘડાય છે તેમ
દર્શાવી અનુભવને પણ અગત્યનું છે સ્થાન આપવામાં આવ્યું છે,
તેથી જ પ્રકૃતિવાદના ત્રણ સ્વરૂપો રજૂ કરવામાં
આવ્યા છે.
-
જીવનશાસ્ત્રીય પ્રકૃતિવાદ
-
યાંત્રિકતાવાદી પ્રકૃતિવાદ
-
નિસર્ગ પ્રકૃતિવાદ
આમ,
પ્રકૃતિને જ અંતિમ સત્ય તરીકે આ વિચારસરણી સ્વીકારે
છે.
શિક્ષણનાં ધ્યેયો :
(1) બાળકની આત્માભિવ્યક્તિ :
પ્રકૃતિવાદનું
સર્વોચ્ચ ધ્યેય બાળકની આત્માભિવ્યક્તિ છે. પ્રત્યેક બાળક એક વિશિષ્ટ વ્યક્તિત્વ
ધરાવે છે . Every child is special. પ્રત્યેક બાળકનાં રસ, વલણ, અભિરુચિ, અભિયોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે. દરેકની સુષુપ્ત
શક્તિઓ, ભાવિ સંભાવનાઓ ભાવિ આકાંક્ષાઓ જુદી-જુદી હોય
છે. તેની નિર્બન્ધ અને મુક્ત અભિવ્યક્તિ થાય, તેમનાં વિકાસને પૂરતી તક મળે અને દરેકની
જન્મજાત શક્તિઓને યોગ્ય વહનમાર્ગ ન મળે એ જવાનું કાર્ય શિક્ષણનું છે.
(2) બાળકનાં રસ-રુચિને પોષવા :
શિક્ષણનું
બીજું અગત્યનું ધ્યેય બાળકનાં આગવા રસ-રુચિને પોષવાનું છે. બાળક પોતાની હેતુવિહીન
લાગણી, પ્રવૃતિઓ દ્વારા પોતાની નકામી લાગતી ક્રિડા
દ્વારા પોતાની આંતરિક આવેગોને અભિવ્યક્તિ સાધી રહ્યું હોય છે. તેના માટે એ
પ્રવૃત્તિઓ અને રમતો આત્માભિવ્યક્તિ માટે અનિવાર્ય છે.
(3) બાળકની જન્મજાત વૃત્તિઓનું ઊર્ધીકરણ :
બાળકની
જન્મજાત વૃત્તિઓ વ્યક્તિ અને સમાજ કલ્યાણ માટે વપરાય તો તેનું ઊર્ધીકરણ થયેલું
ગણાય. પ્રકૃતિવાદનાં મતે બાળકની વૃત્તિઓને રૂંધવી ન જોઈએ,
પરંતુ તેને યોગ્ય કલ્યાણકારી વહનમાર્ગ પૂરો
પાડવો જોઈએ, જે આવી વૃત્તિઓ તંદુરસ્ત માર્ગે વહન ન કરે તો
મનોવિકૃતિ સ્વરૂપે બહાર આવે છે.
(4) બાળકના વિકાસનાં તબક્કાનુસારનું શિક્ષણકાર્ય :
રૂસોએ
બાળકનાં નૈસર્ગિક વિકાસનાં તબક્કાઓ અનુસાર શિક્ષણમાં ભિન્ન ભિન્ન ધ્યેયો વર્ણવ્યા
છે.જે નીચે મુજબ છે :
-
0 થી 5 વર્ષ : જન્મથી પાંચ વર્ષ દરમિયાન સ્વતંત્ર બનવું,
માતા-પિતા અને પરિસ્થિતિનાં પરાવલંબનમાંથી
મુક્ત થવું.
-
5 થી 12 વર્ષ : પાંચથી બાર વર્ષ દરમિયાન પ્રાપ્ત થયેલી સ્વતંત્રતાનું નિયમન અને
આસપાસની પરિસ્થિતિઓમાં તેનો ઉપયોગ તેમજ ઇન્દ્રિયોની શક્તિનો વિકાસ સાધવાનો હોય છે.
-
12 થી 15 વર્ષ : બારથી પંદર વર્ષ વિવિધ પ્રકારનાં જ્ઞાન અને કૌશલ્યોની પ્રાપ્તિ
કરવી.
-
15 થી 18 વર્ષ : પંદરથી અઢાર વર્ષ હદયનું ઘડતર, વૃત્તિઓનું ઊર્ધીકરણ,
સામાજિક ભાવનાનો વિકાસ,
ધાર્મિક - નૈતિક મૂલ્યોના વિકાસનો હોય છે.
(5) બાળકનાં વર્તમાન જીવનને સુખી અને આનંદમય બનાવવાનું :
પ્રકૃતિવાદનાં
મતે શિક્ષણ ભાવિ જીવનની તૈયારી માટે નથી પણ બાળકનાં વર્તમાન જીવનને સુખી બનાવવા
માટે છે. આનંદથી ઊભરાતાં, ઉત્સાહથી છલકાતાં,
ચેતનસભ૨ બાળકો પોતે જ પોતાનું લક્ષ્ય છે.
(6)
બાળકને સાચા અર્થમાં બાળક બનવા દેવો :
મહાન
પ્રકૃતિવાદી વિચારક રૂસોએ નાગરિક અને વ્યક્તિ બંનેનું ઘડતર એક સાથે ન કરવાનું સૂચન
કર્યું છે. બાળકનાં વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ થાય પછી જ તેને નાગરિકતાનાં પાઠ
ભણાવવા જોઈએ, જો બાલ્યાવસ્થામાં જ
નાગરિકતાનાં ઘડતરનું કાર્ય કરવામાં આવે તો બાળકનું માનવું વ્યક્તિત્વ મુરઝાઈ જાય
અને આપણને અપરિપકવ અને યુવાન એવા વૃદ્ધો અને વૃદ્ધ બાળકો મળવા માંડશે. તેથી
બાલ્યાવસ્થાનાં પ્રથમ પંદર વર્ષ દરમિયાન વ્યક્તિનું ઘડતર કરવું, નાગરિકનું ઘડતર કરવું નહિ,
અધ્યયન પદ્ધતિ :
પ્રકૃતિવાદ
અનુસારની શિક્ષણ પદ્ધતિ બાળકેન્દ્રી અને મનોવૈજ્ઞાનિક આધાર પર રચાયેલી છે. આધુનિક
સમયનાં શિક્ષણ પદ્ધતિનાં ઘણાં સિદ્ધાંતો - ક્રિયા દ્વારા શિક્ષણ, બાળકેન્દ્રી શિક્ષણ , રસ, રુચિ આધારિત શિક્ષણ વગેરેનાં મુળ પ્રકૃતિવાદમાં
પડેલાં છે. શિક્ષણ પદ્ધતિનાં ક્ષેત્રમાં પ્રકૃતિવાદનું મુખ્ય પ્રદાન છે. તેનો
ખ્યાલ નીચેનાં મુદાઓ પરથી સ્પષ્ટ થાય છે.
(1)
ક્રિયા દ્વારા શિક્ષણ :
રૂસોના
મતે, બાળકને ક્રિયા દ્વારા જ
શીખવવું જોઈએ. જયારે ક્રિયા દ્વારા શિક્ષણ શક્ય ન હોય ત્યારે શબ્દોનો આશરો લેવો.
બાર વર્ષની વય સુધી શાબ્દિક શિક્ષણ હોવું જ ન જોઈએ, રૂસોનાં
મતે, વાચન એ બાલ્યાવસ્થાનો શાપ છે.
(2) પ્રત્યક્ષ અનુભવ દ્વારા
શિક્ષણ :
રૂસો
પ્રત્યક્ષ અનુભવોની ખાસ હિમાયત કરે છે. વિદ્યાર્થીઓને કુદરતનાં તથા આર્થિક -
સામાજિક તંત્રનાં નિયમોનું જ્ઞાન મળે તે માટે પર્વતો, સાગર, નદી, ખેતરો, ઝરણાં, કારખાનાંઓ,
બજારો, પોસ્ટ ઓફિસ,બેંકો,
હોસ્પિટલો વગેરે સ્થળોની મુલાકાતો યોજીને પ્રત્યક્ષ કાર્યનો અનુભવ
આપવો જોઈએ.
(3)
ક્યુરીસ્ટિક પદ્ધતિ :
આધુનિક
પરિભાષા અનુસારની ક્યુરીસ્ટિક પદ્ધતિ જેવી જ રીતે રૂસોએ બાળકને શીખવવા પર ખાસ ભાર
મૂક્યો છે. કોઈ નિયમ કે સિદ્ધાંતનાં શોધકનાં રોમાંચ અને આનંદની અનુભૂતિ
વિદ્યાર્થીઓ કરી શકે તે માટે તેને મૂળ શોધકની સ્થિતિમાં મુકવા જોઈએ. સિદ્ધાંત કે નિયમ
સીધો જ તેમને જણાવવાને બદલે તેની સમસ્યા તેમને જણાવી તેમને જ પ્રયોગ સંશોધન કરવા
દેવું.
(4) કથન પદ્ધતિનો ત્યાગ :
રૂસો
કથન પદ્ધતિને ન્યાજય ગણે છે. તેમના મતે બાળકોને લાંબા ભાષણો અને ઉપદેશોમાં રસ પડતો
નથી.તેમનો ધ્યાનનો ગાળો પણ ટૂંકો હોય છે. તેથી કથન પદ્ધતિની નિષ્પત્તિ શૂન્યવત્
છે.
(5)
સ્વયં શિક્ષણ માટેની તક આપવી :
બાળક
જાતે અનુભવ કરીને શીખે તો શીખેલું લાંબા સમય સુધી ટકી શકે છે. તેથી શિક્ષકનું
કાર્ય બાળકનેશિક્ષણની પદ્ધતિ તરફ દોરવાનું જ છે. બાળક જાતે શીખવાનું શરૂ કરે તો જ
શિક્ષણની ફલશ્રુતિ છે.
(6)
રોચક - આનંદદાયી રમત દ્વારા શિક્ષણ :
શિક્ષણ
પદ્ધતિ એવી હોવી જોઈએ જે બાળકનાં રસને ઉત્તેજે અને ટકાવી રાખે, બાળકને આનંદ આપે અને રમત જેવી લાગે તેવી
શિક્ષણ પદ્ધતિ સૌએ અનુસરવાનું યોગ્ય ગણાવ્યું છે.
(3.4) વ્યવહારવાદ એ વાસ્તવવાદથી કઈ રીતે જુદો
પડે છે ?ચર્ચો. (YEAR :-2016,17,18)
જવાબ:-
વિવિધ તાત્ત્વિક વિચારસરણીઓ પૈકી
વ્યવહારવાદ અને વાસ્તવવાદનો સામાન્ય પરિચય નીચે મુજબ છે :
વ્યવહારવાદનો સામાન્ય પરિચય :
*
વ્યવહારવાદનો જન્મ 17મી - 18મી સદીમાં અમેરિકામાં થયો હતો, વ્યવહારવાદ માટે અંગ્રેજીમાં Pragmatism
શબ્દ વપરાય છે, જે મૂળ ગ્રીક ભાષામાંથી આવ્યો
છે.
* પ્રો. વિલિયમ જેમ્સનાં મતે સૌપ્રથમ Pramgatisanશબ્દનો
ઉપયોગ ફિલસૂફીમાં ચાર્લ્સ પિયર્સે 1899માં કર્યો.આ વિચારધારાને નિમિત્તવાદ,
પ્રયોગવાદ, ઉપકરણવાદ, ઉપયોગિતાવાદ,
આદર્શવાદ, પ્રયોજનવાદ જેવાં અન્ય નામોથી પણ
ઓળખવામાં આવે છે.
પુરસ્કર્તાઓ : વ્યવહારવાદનાં પુરસ્કર્તાઓ નીચે મુજબ છે :
વ્યવહારવાદનાં
પ્રણેતા તરીકે જહોન ડ્યુ ઈને માનવામાં આવે છે,
આ ઉપરાંત એરિસ્ટોટલ, એપિક્યુરસ, થોમસ એક્વિનાસ, ટટ્યુલિયન, ઓગસ્ટાઇન,
ડન્સ સ્કોટસ, વિલિયમ જેમ્સ, જે સિયાહ રોઈસ વગેરે તથા ભારતીય તત્વચિંતકો પૈકી ગાંધીજી, ગિજુભાઈ બધેકા અને તારાબહેન મોડક વગેરે પર પ્રયોગવાદની અસર જોવા મળી છે.
વ્યવહારવાદી વિચારસરણીની તાત્ત્વિક ભૂમિકા :
-
મનુષ્ય જ સર્વ બાબતોનો માપદંડ છે.
-
મનુષ્ય જ બધાં સભ્યોનો નિર્માતા છે.
-
આપણા માટે બધી બાબતોનું જ્ઞાન મેળવવું આવશ્યક નથી. જીવન માટે જરૂરી
બાબતોનું જ જ્ઞાન આવશ્યક છે.
-
શાશ્વત કે સનાતન કરતાં પરિવર્તનનો સ્વીકાર કરવો.
-
મનુષ્યનાં પ્રત્યેક વ્યવહારમાં વિવેકબુદ્ધિનું મૂલ્ય.
વ્યવહારવાદી શિક્ષણનાં લક્ષણો :
(1)
કેળવણી સ્વયં જીવન છે.
(2)
કેળવણીનો મહત્ત્વનો ઉદ્દેશ વાસ્તવિક વિકાસનો છે.
(3)
કેળવણી દ્વારા બાળકોનું સામાજિકીકરણ થયું.
(4)
કેળવણી તો અનુભવોનું પુનઃનિર્માણ કરે છે.
- અધ્યયન - અધ્યાપન પદ્ધતિ :
વ્યવહારવાદ પ્રોજેક્ટ પદ્ધતિને અગત્યની ગણે છે.
આ ઉપરાંત ડાલ્ટન પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, રમત પદ્ધતિને પણ સ્વીકારે છે.
- વાસ્તવવાદનો સામાન્ય પરિચય :
16 મી સદીના અંતમાં વાસ્તવવાદી વિચારધારા શરૂ થઈ અને 17મી
સદીમાં એકદમ વાસ્તવિક બની ગઈ. વાસ્તવવાદને અંગ્રેજીમાં Realism કહેવામાં આવે છે.
વાસ્તવવાદનો ઉદભવ સંકુચિત વિષયોનાં શિક્ષણનાં વિરોધમાં થયો, વાસ્તવવાદ એટલે વસ્તુનાં અસ્તિત્વસંબંધી
પચારણાં પ્રત્યેનો વાસ્તવિક દૃષ્ટિકોણ, સરળ ભાષામાં કહીએ તો
સૃષ્ટિ પર જે કાંઈ અસ્તિત્વમાં છે. તે ભૌતિ, જગતને જ મહત્ત્વ
આપતી વિચારસરણી એટલે વાસ્તવવાદ. ટૂંકમાં, હાથથી સ્પર્શી શકાય,
આંખથી તે છ દાય અને ઇન્દ્રિયોથી અનુભવી શકાય તે જ સાચું છે એવું
વાસ્તવવાદ માને છે.
-
વાસ્તવવાદી તત્વચિંતકો : હર્બર્ટ સ્પેન્સર,
મોન્ટેન, જહોન લોક , જહોન
મિલ્ટન, ફ્રાન્સિસ બે કન વગેરે.
- વાસ્તવવા ની તાત્વિક વિચાર ધારા :
ü
જેને
ઇન્દ્રિયો દ્વારા અનુભવી શકાય તે જ સત્ય.
ü
ઉદાહરણ
તરીકે સાકાર જસત્ય તેનું સાકરપણું નહીં.
ü
વિચાર,
મન, આત્મા બધું કલ્પના છે,
ઇન્દ્રિયોનાં અનુભવોથી અનુભવી શકાતું નથી.
વાસ્તવવાદ વસ્તુનો અસ્તિત્વનો વાસ્તવિકતાને અને તેનાં બંધારણનો અભ્યાસ અણું અને
પરમાણુ જેવા સત્યને પ્રતિપાદિત કરે છે.
ü
જ્ઞાન
અને અનુભવ ન હોવા છતાં વસ્તુ મળે છે.
-વાસ્તવવાદ અને શિક્ષણનાં સિદ્ધાંતો :
·
કેળવણી
એટલે પૂર્ણ જીવન જીવવાની તૈયારી.
·
દશ્ય
જગત જ સત્ય છે.
·
ઇન્દ્રિયો
જ્ઞાનનું દ્વાર છે.
·
જીવનનિર્વાહ
માટે તૈયાર કરે તેવી કેળવણી.
·
વાસ્તવિક
અનુભવો દ્વારા શિક્ષણ .
-અધ્યયન - અધ્યાપન પદ્ધતિ :
વાસ્તવવાદ વાસ્તવિક અનુભવો દ્વારા
શિક્ષણ આપવાની તરફેણ કરી છે. આધાર પદ્ધતિ, દસ્તાવેજી પદ્ધતિ,
પ્રયોગકાર્ય અને પર્યટન વગેરે દ્વારા અધ્યયન -
અધ્યાપન માટે ઉચિત ગણાવે છે.
(3.5) મૂલ્યશિક્ષણ : અર્થ અને અભિગમો સમજાવો. (YEAR :-2017,19)
જવાબ:-
મૂલ્ય
શિક્ષણનો અર્થ :
- મૂલ્ય એટલે
સાચું-ખોટું તારવવાની શક્તિ,
સારું-નરસું પારખવાની શક્તિ.
-
‘માનવમાત્રમાં વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, પ્રકૃતિ તથા વિશ્વ પ્રત્યે સદ્ભાવ અને સમભાવ
જાગે તેવાં કાર્યો કરવા / પ્રેરવા અપાતું શિક્ષણ મૂલ્યશિક્ષણ કહેવાય.'
મૂલ્ય શિક્ષણના અભિગમો :
(1) ઔપચારિક અભિગમ :
ઔપચારિક અભિગમ એટલે વર્ગખંડની ચાર દીવાલોની વચ્ચે બાળકને આપવામાં આવતું
શિક્ષણ જેની સમયમર્યાદા નક્કી હોય છે.
(A) મૂલ્ય સ્પષ્ટીકરણનો અભિગમ :
જેમાં ચોક્કસ સોપાનોમાં શિક્ષક વર્ગકાર્ય શરૂ
કરે અને તે કાર્યના મૂળમાં મૂલ્ય સ્પષ્ટીકરણ વિકાસની પ્રક્રિયા હોય તેવું સૂચન છે.
(B) નૈતિક - વિચાર વિમર્શ અભિગમ : આ અભિગમમાં વર્ગખંડમાં દ્વિધાયુક્ત (સમસ્યાના)
સંદર્ભમાં વર્ગના બે ભાગ પાડીને ચર્ચાસભા ગોઠવી તેમાંથી સંઘર્ષ સાથે મૂલ્યો
તારવવા.
(C) મૂલ્ય શિક્ષણનો વર્ગ અભ્યાસ અભિગમ :
વર્ગશિક્ષણમાં શિક્ષક વ્યવઘરું મૂલ્યોને આવરીને
શિક્ષણકાર્ય કરે છે.
(3.6) સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો તફાવત
સ્પષ્ટ કરો. (YEAR :-2017,18,19,20)
જવાબ:-
સંસ્કૃતિ |
સભ્યતા |
(1)મનુષ્યને
તેના પૂર્વજો તરફથી મળેલો સામાજિક વારસો એટલે સંસ્કૃતિ, અંગ્રેજીમાં
સંસ્કૃતિ શબ્દ માટે culture શબ્દ
વપરાય છે. |
(1) સભ્યતા એટલે
સુધરેલી સ્થિતિ અથવા તો -સામાજિક સ્થિતિમાં જોવા મળતો વિકાસ, |
(2) માનવીના
આંતરિક જીવન સાથે વિશેષ સંબંધ ધરાવે છે. |
સભ્યતાને અંગ્રેજીમાં civilization કહે છે. |
(3) સંસ્કૃતિ
દ્વારા વ્યક્તિના આંતરિક ગુણોનોપરિચય મેળવી શકાય છે. |
(2) માનવીના બાહ્ય
જીવન સાથે વિશેષ સબંધ ધરાવે છે. |
(4) માનવી કઈ
રીતે વર્તે છે એ તેની સંસ્કૃતિ પરથી
નક્કી થાય છે. |
(3) સભ્યતા દ્વારા
વ્યક્તિના ભૌતિક વિકાસનો ખ્યાલ મેળવી શકાય છે. |
(5) સંસ્કૃતિ
સભ્યતાને સ્થિરતા અને ઊંડાણ આપે |
(4) માનવી ક્યા
ભૌતિક સાધનોની મદદથી જીવે છે એ તેની સભ્યતા પરથી નક્કી થાય છે. (5) સભ્યતા
સંસ્કૃતિની જાળવણી અને સંવર્ધન કરે |
(6) માનવીની
સંસ્કારીતા પરથી સંસ્કૃતિનું માપનીકળે છે. |
(6) માનવીના
જીવન-ધોરણ તેમજ ભૌતિક સાધન- સુવિધાનોનાં ઉપયોગમાંથી સભ્યતાના વિકાસનું માપ નીકળે
છે. |
(7) સંસ્કૃતિનાં
મૂળ ઊંડા હોય છે. તેથી સાંસ્કૃતિકપરિવર્તન સરળતાથી અને ઝડપથી લાવી શકાતું નથી. |
(7) સભ્યતા
પ્રમાણમાં ઝડપથી અને સહેલાઈથી પરિવર્તિત થઈ શકે છે. |
(8) સંસ્કૃતિનો
સબંધ વિચાર સાથે છે.દા. ત., લખવાનો વિચાર એ
સંસ્કૃતિનો એક ભાગ છે. |
(8) સભ્યતાનો સંબંધ
સાધન સામગ્રી સાથે છે. દા. ત., લખવાના સાધનો જેવાં કે પેન, કાગળ, કયૂટર વગેરે સાથે છે. |
9) સંસ્કૃતિ
એ ખૂબ જ જટિલપૂર્ણતા છે. |
(9) સભ્યતા એ
સંસ્કૃતિના વિકાસનો એક તબક્કો જ છે. |
10) સંસ્કૃતિ
વિશાળ અર્થ ધરાવે છે. |
(10) સભ્યતા
સંસ્કૃતિનો જ એક ભાગ હોવાથી માનવ વિકાસ અને ભૌતિક સુવિધાઓ પૂરતો સંકુચિત અર્થ
ધરાવે છે.. |
(3.7) સ્ત્રી કેળવણીનું મહત્ત્વ અને તેને
વ્યાપક બનાવવા શું-શું કરી શકાય? (YEAR :-2017,19)
જવાબ:-
પ્રસ્તાવના:-
v સરકાર શ્રી આર્થિક પ્રશ્નના સંદર્ભે
પાઠ્યપુસ્તક-લેખનસામગ્રી, મધ્યાહન ભોજન, શિષ્યવૃત્તિ જેવી સુવિધા આપીને કન્યાઓનાં શિક્ષણમાં વધારો કરવા પ્રયાસો થઈ
રહ્યા છે.
v બહેનોનના જીવનમાં ઉપયોગી બની રહે તેવા શિક્ષણની
સુવિધા અભ્યાસ ક્રમમાં ઊભી કરવાના પ્રયાસના ફળસ્વરૂપ હોમસાયન્સ જેવા અભ્યાસક્રમ
અમલમાં આવેલો છે.
v સામાજિક જાગૃતિ લાવી બાળલગ્ન અટકાવી શકાય તેવા
પ્રયાસો પણ લગભગ સફળ થયા છે.
v શાળામાં વધુમાં વધુ સ્ત્રી શિક્ષિકાની ભરતી થઈ
રહી છે.
v શાળા અને ઘરનું અંતર વધુ ન હોય તેવી વ્યવસ્થા
કરવા પણ પ્રયાસો થયા છે.
v ગામ માં નાટકો મીટિંગો તથા ચર્ચાસભા દ્વારા
સ્ત્રીશિક્ષણ માટે ક્રાંતિ લાવવાનાં કાર્યો પણ થઈ રહ્યા છે. આમ છતાં સરકારે એવી
યોજનાઓ પણ અમલમાં મૂકી છે કે જેથી સી કેળવણીને પ્રોત્સાહન મળે.
કન્યા કેળવણીને વ્યાપક
બનાવવાનાં સંદર્ભમાં સરકારી યોજનાઓ :
શાળા પ્રવેશોત્સવ :
v ઈ.સ. 1998-99 માં શાળા માટે કરવામાં આવ્યો.
v શાળા પ્રવેશોત્સવ બાળકોનો, બાળકો દ્વારા, બાળકો
માટેનો કાર્યક્રમ છે.
v ઈ.સ. 1998-99થી ગુજરાતની પ્રાથમિક શાળામાં
કન્યા માટે તેમજ પ્રાથમિક શિક્ષણને ગતિશીલ,
પ્રગતિશીલ બનાવવામાટે હાથ ધરવામાં આવ્યો છે.
કન્યા કેળવણી રથયાત્રા :
v માનવીય મુખ્ય મંત્રી પ્રેરિત મહત્ત્વપૂર્ણ
કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.
v કન્યાને શાળ પ્રવેશોત્સવ માટે પ્રામાજિક સેવાની
ભાવનાથી સક્રિય યોગદાન આપવા IAS, IPS અને સચિવાલય.અધિકારીઓ, ઉનાળામાં ગામડે ગામડે પ્રવાસ
કરી જિલ્લા-તાલુકામાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે પ્રચારકર્યો હતો.
વિદ્યાલક્ષ્મી બૉન્ડ યોજના :
v ગુજરાત રાજ્ય સાક્ષરતાની દષ્ટિએ દેશમાં 15મા
સ્થાને છે..
v સ્ત્રી સાક્ષરતા દૃષ્ટિએ 21મા ક્રમે છે.
v હેતુ 35 ટકાથી ઓછી સાક્ષરતા હોય ત્યાં આ યોજના
કાર્યરત રહે છે.
v ધોરણ-1 માં 100 ટકા કન્યાનું નામાંકન થાય, નવા પ્રવેશ મેળવી શકાય.
v પ્રવેશ સમયે 1,000 રૂ. ના બોન્ડ આપવામાં આવે
અને ધોરણ-8 બાદ વ્યાજ સહિત રકમ આપવામાં આવે છે.
મંગલમ્ કન્યા યોજના :
v પ્રારંભ : 15 ફેબ્રુઆરી, 2012
v ઉદ્દેશ : રાજયની ગરીબ મહિલા અને તેમના
પરિવારનું જીવનધોરણ ઊંચું લાવવું.
સરસ્વતી સાધના કલ્યાણ યોજના :
v સામાજિક શૈક્ષણિક પછાત વર્ગને કન્યાને શાળાએ
જવા સાઈક્લની સુવિધા પૂરી પાડવી
v આવકમર્યાદા ગ્રામ રૂ. 27,000 વાર્ષિક, શહેર રૂ. 36,000 વાર્ષિક
v ઘરે થી શાળાના અંતરને ધ્યાનમાં રાખ્યા સિવાય
ધોરણ-9 માં અભ્યાસ કરતી પછાત વર્ગની કન્યાને નિઃશુલ્ક સાઈકલઅપાય છે.
મહિલા વૈજ્ઞાનિકો માટે કિરણ યોજના :
v -પ્રારંભ : 1 સપ્ટેમ્બર 2014
v - ઉદ્દેશ્ય : મહિલા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન
v -કિરણનો અર્થ : નોલેજ,
ઇનોવેશન, રિસર્ચ એડવાન્સમેન્ટ નર્સરિંગ
v -મહિલા વૈજ્ઞાનિક માટે સ્કૉલરશિપ અને સંશોધન
માટે સહાય
નેશનલ સ્કીમ ઑફ ઇન્સેન્ટિવ ટૂ ગર્લ્સ ફોર સેકન્ડરી એજ્યુકેશન :
v -પ્રારંભ : મે 2008
v -
ઉદેશ્ય : 14 થી 18 વર્ષની છોકરીઓની સંખ્યા શાળામાં વધારવી
v -એસ.સી./એસ.ટી. અને કસ્તુરબા ગાંધી બાલિકા
વિદ્યાલયોમાંથી ધોરણ-8 પાસ કરનાર છોકરીઓને પ્રવેશ અપાય
ઉપસંહાર :
આમ,
સરકાર દ્વારા કન્યા કેળવણીને આર્થિક,
સામાજિક અને વ્યાવસાયિક મદદ કરી શિક્ષણ મેળવવા
માટે ? ઉપયોગી થાય તેવી યોજનાઓ અમલમાં મૂકી છે. ભારતીય
સંવિધાન મુજબ સમાનતાનો અધિકાર નારીને મળી ! રહે તે માટે તેને શિક્ષણ આપવાના
પ્રયાસોમાં ઉપરોક્ત તમામ યોજનાઓ પૂરક સાબિત થઈ છે, સમાજમાં સ્ત્રીકેળવણી અંગેની જાગૃતતા આવે અને
સ્ત્રીઓને સમાજમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત થાય તે માટે કન્યાઓનું /
સ્ત્રીઓનું પણ 100 ટકા નામાંકન શાળામાં થાય અને
સમગ્ર રાષ્ટ્ર સુશિક્ષિત બને તે માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા
છે.
(3.8) વિવેકાનંદના કેળવણી અને તત્ત્વચિંતનના
વિચારો વિશે નોંધ લખો. (YEAR :-2016,17)
જવાબ:-કેળવણી
Ø બુદ્ધિ અને મગજશક્તિના વિકાસ સાથે ચારિત્ર્ય
ઘડતર દ્વારા મનુષ્ય આત્મનિર્ભર બને અને અન્યને ઉપયોગી બને એવી કેળવણીની સંકલ્પના
તેઓએ રજૂ કરી.
Ø જન્મથી જ મનુષ્ય અંદરથી પૂર્ણ હોય છે.
મનુષ્યમાં પડેલી આ જન્મજાત પૂર્ણતાના આવિષ્કારની પ્રક્રિયાને તેઓએ શિક્ષણ અથવા
કેળવણી કહી.
Ø વિદેશી ભાષામાં બીજાના વિચારો ગોખીને મગજમાં
ભરવામાં આવે, વિશ્વવિદ્યાલયોની ઉપાધિઓ ધારણ
કરવામાં આવે છતાં પોતાની આત્મનિર્ભરતાનો અભાવ -ઓજસ પૂર્ણ જીવનનો અભાવ-ગરીબો-
કંગાલો કે પરાધીનોનું કલ્યાણ ન કરી શકાય એ કેળવણી - શિક્ષણ નથી.
Ø રદ્ધાંતિક શિક્ષણ કરતાં વ્યવહારુ શિક્ષણ ખૂબ
મહત્ત્વનું છે. જીવનનાં તમામ ક્ષેત્રોમાં સફામ રીતે વ્યવહારુ બનવાની ક્ષમતા પ્રદાન
કરનાર શિક્ષણ એ સાચી કેળવણી છે.
Ø માત્ર જીવનનિર્વાહના ઉપયોગિતાવાદની દષ્ટિએ
મેળવેલ શિક્ષણ સુખદ નથી. બુદ્ધિક્ષમતા સાથે ભાવનાત્મક ક્ષમતાના વિકાસ દ્વારા જ
અસમર્થતા-દુર્બળતા દૂર કરી ઓજસ્વી-સામર્થ્યપૂર્ણ વ્યક્તિત્વ પ્રાપ્ત કરી શકાય.
Ø ટેક્નોલોજીનો ઉપયોગ માત્ર કંગાલિયત - ગરીબીના
ઉપાય તરીકે થવો યોગ્ય છે. પરંતુ એ શરીર બંધારણ અને જીવન ઉત્કર્ષ તરફ દોરી જનારો
સાધન માત્ર હોવાં જોઈએ.
આમ, સ્વામી વિવેકાનંદજીની
શિક્ષણ-કેળવણી અંગેની સંકલ્પના આધ્યાત્મિકતાના આધાર પર - માનવધર્મ સાથે પૂર્ણ
મનુષ્યત્વ પ્રાપ્ત કરેલ એક સક્ષમ-વિકસિત - બૌદ્ધિક અને ભાવાત્મકતા સાથે ઓજસપૂર્ણ
વ્યક્તિનાં નિર્માણસંબંધી ગણી શકાય.
તત્ત્વચિંતનના વિચારો
Ø
સ્વામી
વિવેકાનંદજીની માન્યતા અનુસાર, વાસ્તવમાં કોઈ કોઈને શીખવતું નથી. દરે કે સ્વયં શિક્ષણ મેળવવું પડે છે.
બાહ્ય શિક્ષણ આપણી અંદરના શિક્ષક (ચૈતન્ય)ને વિવિધ બાબતો સમજવા પ્રેરે છે.
Ø સ્વામીજીના મત અનુસાર શિક્ષક એક મિત્ર, પરામર્શક અને પથદર્શક છે. આથી શિક્ષકમાં
નીચેનાં ગુણ લક્ષણો હોવાં જોઈએ.
Ø શિક્ષક શાસ્ત્રોનાં કર્મનો જાણકાર અને
શાસ્ત્રોનો મર્મજ્ઞ હોવો જોઈએ.
Ø શિક્ષક મન,
હૃદય અને બુદ્ધિથી પવિત્ર હોવો જોઈએ.
Ø
વિદ્યાર્થીઓનાં
વય, બૌદ્ધિક સ્તર, રુચિભેદ, વલણ વગેરે બાબતમાં તફાવતોને સમજી શકનાર હોવો
જોઈએ.
Ø
શિક્ષકનાં
કાર્ય અને વર્તન અંગે સ્વામીજીના વિચારો નીચે દર્શાવેલ બાબતો પરથી સ્પષ્ટ થાય છે.
Ø
બાળકો
પ્રત્યે અસીમ પ્રેમ, પૈર્ય અને વાસ્તવિક સહાનુભૂતિ સાથે વર્તન કરવું
જોઈએ.
Ø
બાળકના
જ્ઞાનપ્રાપ્તિના પ્રયત્નોમાં આવતા અવરોધો દૂર કરવા પ્રયત્નશીલ અને આવડત ધરાવનાર
હોય.
Ø
પોતે
જ બાળકોને શિક્ષણ આપી રહ્યો છે એવા ભ્રમથી મુક્ત થઈ બાળક વિવિધ જ્ઞાનેન્દ્રિયો
દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છે એમ સમજવું જોઈએ,
Ø
વેદાંતના
વિચાર અનુસાર બાળકને નિર્બળ, દૂષિત, દયનીય, શક્તિહીન, કાંઈ કરી ન શકનાર વગેરે ક્ષતિયુક્ત સમજવો એ મોટી સતિ છે.
શિક્ષકમાં આવો ક્ષતિ વિચાર ન હોવો જોઈએ. આવો ક્ષતિ વિચાર ન રાખવા સ્વામીજી
શિક્ષકોને વિનંતી કરે છે.
Ø
વિદ્યાર્થીના
વ્યવહાર કે ભણતરમાં થતી ભૂલોનો આધાર લઈ તેને હતોત્સાહ કરવા કે ઠપકો આપવાના બદલે
તેને અંતભૂત શક્તિથી પરિચિત કરવાનું કામ શિક્ષકે કરવાનું છે.
Ø આમ, વેદાંતના વિચાર અનુસાર બાળકમાં જે મૂળભૂત રીતે
પડેલ છે તેને બહાર લાવવાનું કાર્ય કરવા અને સર્વે નકારાત્મક વિચાર-વાણી-વર્તનના
બદલે સકારાત્મક પ્રયત્નો કરનાર ચારિત્ર્યવાન-વૈર્યવાન-ગુરૂસમાન શિક્ષકની ! વાત
સ્વામીજીએ સ્પષ્ટ રીતે કરી છે.
(3.9) કેળવણી પર અસર કરતાં પરિબળો વર્ણવો. (YEAR :-2018,20)
જવાબ:-
A.
રાજકીય
પરિબળની કેળવણી પર અસર
v સતા એ જે-તે દેશનું મહત્ત્વનું ચાલક પરિબળ છે.
v
જે
પ્રકારની શાસનવ્યવસ્થા હોય તે પ્રકારના મૂલ્યો આધારિત નાગરિકોના ધડતર માટેની
કેળવણીના
અપેક્ષિત બની રહે છે.
v
જેમ
કે, સરમુખત્યારશાહી કે સામ્યવાદી રાષ્ટ્રોમાં
વ્યક્તિના સ્વાતંત્ર્યનું મહત્ત્વ ન રહેતાવ્યક્તિગૌણ બની જાય છે,જ્યારે લોકશાહી રાષ્ટ્રોમાં વ્યક્તિના સર્વાગીણ
વિકાસના મુદ્દે કેળવણી પર ભાર
મૂકવામાં
આવે છે .
v
રાજ્ય
વ્યવસ્થાને અનુરૂપ હેતુઓ કેળવણીએ સિદ્ધ કરવાના હોય છે, જેમ કે સર્વ શિક્ષા
અભિયાન
કે કન્યા કેળવણી યોજના અંતર્ગત થતું કેળવણી કાર્ય રાજય વ્યવસ્થાની નીતિને આધીન હોય
છે.
v
છાત્રવૃત્તિ
કે શિષ્યવૃત્તિ કે પછી ગુણવત્તા સુધારણા યોજના કે કર્મયોગી તાલીમની વ્યવસ્થા
કેળવણી
પર અત્યંત પભાવી અસરો પાડે છે.
B.
આર્થિક
પરિબળની કેળવણી પર અસર :
v
અર્થતંત્ર
એ દેશની પ્રગતિ માટે અસર કરનારું અત્યંત પ્રભાવિક પરિબળ છે.
v
દેશની
વાર્ષિક આવકને આધારે કરેલ નાણાંની જોગવાઈનો ઉપયોગ કેળવણીના વિકાસ,
પ્રસાર માટે કરવામાં આવે છે.
v વિકસિત દેશોની સરખામણીમાં વિકાસશીલ દેશો શિક્ષણ
માટે શિક્ષકોને અપાતા પગાર
કેસગવડો
, ગુણવત્તા સુધાર કાર્યક્રમો,
શિક્ષણ યોજનાઓ કે શિક્ષણને લગતા સંશોધનો માટે
ઓછો ખર્ચ કરી શકે છે જેની સીધી ને તાત્કાલિક અસર કેળવણીમાં જોવા મળે છે.
v સમાજમાં આર્થિક રીતે જોવા મળતા મુખ્ય ત્રણ
વર્ગો : શ્રીમંત વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબવર્ગનો પારેવારના બાળકોને
પણ તેમના વર્ગ પ્રમાણે ઉચ્ચ અભ્યાસની સવલતો મળી રહે છે.
v આમ, આર્થિક પરિબળની શિક્ષણના વ્યાપ,
ગુણવત્તા અને વિસ્તાર ૫૨ વ્યાપક અસર જોવામળે
છે.
v
(3.10) વ્યવહારવાદનો વિગતે પરિચય આપો. (YEAR :-2018)
જવાબ:-વ્યવહારવાદનો પરિચય :
v આદર્શવાદથી તદ્દન વિરુદ્ધ અને પ્રકૃતિવાદન્સ
નજીક હોય તેવી વ્યવહારવાદની વિચારધારા છે. આ વિચારસરણી વિશિષ્ટ અમેરિકન ફિલસૂફી
તરીકે પ્રચલિત છે. અંગ્રેજી શબ્દ 'PRAGMATISM'
ઉપયોગિતાવાદ, પ્રયોગવાદ કે સાધનવાદ તરીકે પણ
ઓળખાય છે.
v
વિચાર
અને માન્યતાઓની વ્યાવહારિક ફલશ્રુતિનો ઉપયોગ કરનાર પદ્ધતિ એટલે વ્યવહારવાદ. Ideas become true because they work in practice.
v
વ્યવહાર
અંતિમ વસ્તુને મહત્ત્વ આપે છે, તેની પાછળ રહેલા ખ્યાલને નહિ.
પ્રણેતા :
v
વિલિયમ
જેમ્સ વ્યવહારવાદના પ્રણેતા હતા. જહોન ડયૂઈએ વ્યવહારવાદના સિદ્ધાંતોને શિક્ષણમાં
પ્રયોજયા , આજે તો ડયૂઈ અને વ્યવહારવાદ
જગપ્રસિદ્ધ છે. વ્યવહારું સમાજવાદી શિક્ષણ યોજના આજે તો લગભગ સર્વસ્વીકૃત છે.
ઔદ્યોગિક વિકાસ અને સામાજિક પરિવર્તન આ વિચારરાવણીના પ્રેરક છે. અમેરિકાનું શિક્ષણ
આજે પણ આ વિચારથી વિશેષ પ્રભાવિત છે.
v
આ
વિચારસરણીનાં પુરસ્કર્તા વિલિયમ જેમ્સ હતા. આ ઉપરાંત જહોન ડયૂઈ, કિલપેટ્રિક અને મહાત્મા ગાંધીનાં વિચારોમાં
પણ વ્યવહારવાદની ઝાંખી થાય છે.
અંતિમ સત્ય :
v
-વ્યવહારવાદના
મતે અંતિમ સત્ય જેવું કશું જ નથી,
v
-જગતનાં
જે કાંઈ પદાર્થો, વસ્તુઓ, વિચારો,
મૂલ્યો, માન્યતાઓ, વલણો,
ઊર્મિઓ, લાગણીઓ, બધું જ
પરિવર્તનશીલ છે.
v
-કોઈ
વિચાર સદા સત્ય હોતો નથી.
v
-સત્ય
તો ક્રિયાને અંતે સ્પષ્ટ થાય છે. માટે વ્યવહારવાદ પરિવર્તનશીલ જગતને અંતિમ સત્ય
માને છે.
જ્ઞાનનું સ્વરૂપ :
v
વિષયવસ્તુ
તો માત્ર માહિતી છે.
v
વ્યવહારમાં
તેનો ઉપયોગ થઈ શકે તો તે જ્ઞાન બને,
એટલે કે અનુભવની કુંડળીમાં ચકાસાયેલી માહિતી એટલે જ્ઞાન.
v
ટૂંકમાં,
ક્રિયામાંથી મળ્યું તે જ્ઞાન છે.
જ્ઞાન મેળવવાની રીત :
v
-પ્રશ્નોનો
સંદર્ભમાં કરેલાં સફળ પ્રયત્નોનું પરિણામ એટલે જ્ઞાન,
v
-જ્ઞાનું
એ શીખનાર અને શીખવનારની આંતરક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે.
v
-સરળ
શબ્દોમાં કહીએ તો, જીવનનાં વાસ્તવિક અનુભવોમાંથી
જ્ઞાન મળે છે.
કેળવણીના ધ્યેયો :
-
બાળકની શારીરિક-માનસિકશક્તિઓનો વિકાસ કરવો.
-
વ્યાવસાયિક શિક્ષણ આપવું.
-
વ્યવહારવાદ ભૌતિક પ્રગતિને મહત્ત્વ આપે છે.
-
બાળકને સુખી અને સફળ જીવન માટે તૈયાર કરવું.
-સામાજિક
સમસ્યાઓના ઉકેલ માટે શક્તિ પૂરી પાડવી.
-
વૈચારિક સર્જનાત્મકતા દ્વારા બુદ્ધિનો કાર્યક્ષમ ઉપયોગ કરવો.
-
શિક્ષણનાં સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ નક્કી કરવા.
-
સામાજિક અનુકૂલન સાધતા શીખવવું.
અધ્યયન-અધ્યાપન પદ્ધતિઓ
-
વ્યવહારવાદનું મુખ્ય પ્રદાન આ ક્ષેત્રમાં છે.
-શિક્ષક
અને વિદ્યાર્થી વચ્ચે આંતરક્રિયા થઈ શકે તેવી શિક્ષણ પદ્ધતિનો વ્યવહારવાદ સ્વીકાર
કરે છે, સમસ્યા ઉકેલ પદ્ધતિમાં વિદ્યાર્થીને સમસ્યાનું
નિરાકરણ જાતે કરવું પડે છે. દા.ત. મીઠું, રેતી અને લોખંડ ભેગાં થઈ ગયા છે તેને અલગ કેમ પાડશો,
વિધુતનો પ્રવાહ સર્કિટમાં ક્યા સ્થળેથી કપાય છે,
વગેરે સપસ્યાઓ સમસ્યા ઉકેલ પદ્ધતિથી ઉકેલી
શકાય.
-વસ્તુ
દ્વારા શિક્ષણ એટલે દેશ્ય, શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવો જોઈએ.
-ચર્ચા,
વર્કશોપ, સેમિનાર જેવી સામૂહિક ભાવના ખીલવે તેવી અધ્યાપન
પદ્ધતિને મહત્ત્વ આપવામાં આવે છે.
-
વ્યવહારવાદ અને જહોન ડયૂઈનું શિક્ષણના ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન એવી શિક્ષણ
પદ્ધતિ એટલે પ્રોજેક્ટ પદ્ધતિ છે.
આ
માટે, તેઓ સૂચવે છે કે,
-
વિદ્યાર્થીઓ પ્રોજેકટ પદ્ધતિ મુજબ કાર્ય આ પ્રમાણે હાથ ધરે : – અભ્યાસનો વિષય
નક્કી કરે – વાસ્તવિક દુનિયા તરફ નજર કરે – અભ્યાસ એકમો માટે સામાજિક પરિસ્થિતિ
ઊભી કરે – પ્રત્યેક અભ્યાસ એકમો જૂથોમાં ૧ વહેંચાય – જૂથો વાસ્તવિક કાર્યોથી
માહિતી એકઠી કરે - માહિતીનું સંકલન અને જ્ઞાનનું સામાન્યીકરણ થાય.
Project is a
problematic act carried to completion in its natural setting.
અર્થાતું
:
{પ્રોજેક્ટ એ સમસ્યા નિવારણનું કાર્ય છે કે
જે વાસ્તવિક પરિસ્થિતિમાં પૂર્ણ કરાય છે. }
આ ઉપરાંત પ્રવાસ અને ક્ષેત્રકાર્ય જેવી
પદ્ધતિઓનો ઉપયોગ અધ્યાપનમાં થાય તેવો આગ્રહ રાખવામાં આવે છે.
અભ્યાસક્રમ :
વ્યવહારવાદી
વિચારસરણી પૂર્વનિર્ણિત અભ્યાસક્રમનો અસ્વીકાર કરે છે.
તેમના
મતે.....
-જીવનમાં
ઉપયોગી હોય તેવો અભ્યાસક્રમ હોવો જોઈએ.
-અભ્યાસક્રમમાં
વાસ્તવિક જીવનનું પ્રતિબિંબ પડતું હોય તે આવશ્યક છે.
-
સામાજિક જરૂરિયાતો અને અપેક્ષાઓ સંતોષી શકાય એવો અભ્યાસક્રમ હોવો જોઈએ.
-
અભ્યાસક્રમ વ્યવસાયલક્ષી હોય તે જરૂરી છે.
-અભ્યાસક્રમ
માતૃભાષામાં હોય તો ખૂબ મહત્ત્વનું કાર્ય થઈ શકે.
વ્યવહારવાદ અને શિક્ષક :
શિક્ષક
વિદ્યાર્થીઓનાં માનસનો અભ્યાસી. હોવો જોઈએ.
જુદી-જુદી
ઉંમરનાં બાળકોને પૂરાં પાડવાના અનુભવો પ્રત્યે સંવેદનશીલ હોવો જોઈએ.
વિદ્યાર્થીઓમાં
જુસ્સો અને વૈજ્ઞાનિક ખોજ કરવાની લગની લાગે તે માટે કલ્પનાશીલ પ્રયાસો કરતો હોવો
જોઈએ
વ્યવહારવાદ અને શિસ્ત :
જહોન ડયૂઈનાં મંતવ્ય અનુસાર,
શિસ્ત એ એક માનસિક વલણ છે. વિદ્યાર્થીઓમાં
શિસ્ત માટે સામાજિક, ક પ્રવૃત્તિઓનું આયોજન કરવું જે ઈએ. રમત અને
શિક્ષણનો સુભગ સમન્વય સાધવો જોઈએ, જેથી વિદ્યાથીઓમાં આંતરિક શિસ્ત કેળવાય.
વ્યવહારવાદ સ્વયં કે મુક્ત શિસ્તની હિમાયત
કરે છે. સ્વતંત્ર વાતાવરણમાં જ બાળક પોતાના સ્વતંત્ર નિર્ણયો .. અનુભવો અને
સમજશક્તિ દ્વારા સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે.
(3.11) ડૉ. રાધાકૃષ્ણના મતે કેળવણીની સંકલ્પના,
શિક્ષણના ધ્યેયો, અભ્યાસક્રમઅને અધ્યયન –
અધ્યાપન પદ્ધતિ સમજાવો. (YEAR :-2018,19)
જવાબ:-ડૉ. રાધાકૃષ્ણનના મતે શિક્ષણની સંકલ્પના.–
v ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનુનાં દૃષ્ટિકોણ અનુસાર
v કેળવણીની કેટલીક વ્યાખ્યાઓનાં આધારે સંક૯પના
સમજીએ. - કેળવણી એટલે અન્વેષક મનનો એવો વિકાસ કે જે જિજ્ઞાસાથી ભરપૂર હોય અને જે
સતત અન્વેષણયુક્ત હોય જેના દ્વારા નૂતન વસ્તુઓ અને વિચારોનું નિર્માણ થઈ શકે.
v “કેળવણી એટલે માનવની પરિપક્વતા અને સ્વાતંત્રનો
વિકાસ, પ્રેમનું પ્રફુલ્લન અને વૈદગ્ધ કે દક્ષતા અને
સગુણોનાં વિકાસ માટે શિવમુની પ્રાપ્તિ".
આમ,
ડૉ. રાધાકૃષ્ણન્ના મંતવ્ય અનુસાર કેળવણી એટલે..
v સત્યનું શોધન અને સદ્ગુણોની આચરણમાં
v માનવમાં પ્રેમનું પ્રફુલ્લન અભિવ્યક્તિ.
v માનવમાં એવી સારપનો વિકાસ કે જેથી તે સગુણો અને
દક્ષતાનો વિકાસ સાધી શકે.
v માત્ર બૌદ્ધિક તાલિમ નહીં,
પરંતુ હૃદયશુદ્ધિ અને આત્મશિસ્તનો વિકાસ.
આમ,
તેઓ કેળવણી દ્વારા શારીરિક માનસિક,
અને આંતરિક કે હૃદયનાં વિકાસની વાત કરે છે.
અભ્યાસક્રમ :.
v
ડૉ.
રાધાકૃષ્ણનું વિશ્વ વિદ્યાલય કમિશનનાં રિપોર્ટમાં અભ્યાસક્રમ અંગે નીચે મુજબ
જણાવ્યું છે.
v
વિદ્યાર્થી
માટે દર્શનશાસ્ત્ર, સાહિત્ય, વિજ્ઞાન, નીતિશાસ્ત્ર, રાજનીતિ, ધર્મશાસ, ભૂગોળ, ઈતિહાસ, કૃષિશાસ્ત્ર, પ્રકૃતિ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, માનવ વિજ્ઞાન અને ગણિતનો ઉલ્લેખ કર્યો છે.
v વિદ્યાર્થીઓ માટે પાઠ્યક્રમમાં ઉપરનાં વિષયો
ઉપરાંત પાકશાસ, હસ્તકલા, ગૃહશાસ્ત્ર, લલિતકલા હોવા જોઈએ. અલબત્ત આ વિષયોનું સૂચન
તેમણે યુનિવર્સિટીને લક્ષમાં રાખીને કર્યું છે. પણ તેમની વિચારધારા સમજવા એમના
કેટલાંક પુસ્તકો પ્રગટ થયા છે. તેનાં આધારે કહી શકાય કે તેઓ નીતિશાસ્ત્ર અને
ધર્મશાસ્ત્રના અભ્યાસને તંદુરસ્ત સામાજિક જીવન બનાવવાનું એક અનિવાર્ય સાધન માને
છે.
(3.12) તત્ત્વજ્ઞાન અને કેળવણી વચ્ચેનો સંબંધ
સ્પષ્ટ કરો. (YEAR :-2018,19,20)
જવાબ:-
તત્ત્વજ્ઞાન |
કેળવણી |
તત્ત્વજ્ઞાન
એ કેળવણીમાં રજૂ થતો જીવનનોઅર્ક છે. |
કેળવણી
એ તત્ત્વજ્ઞાનનું ગત્યાત્મક પાસું છે. |
શિક્ષણ
વિના તત્ત્વજ્ઞાન માત્ર (વૈચારિક પરિસ્થિતિ) શબ્દસ્થ બની જાય છે. |
તત્ત્વજ્ઞાન
વિના કેળવણી દિશાહીન બની જાય છે. |
તત્ત્વજ્ઞાન
એ શિક્ષણની ચિંતનાત્મફે બાજુ છે. |
કેળવણી
એ તત્ત્વજ્ઞાનની ક્રિયાત્મક બાજુ છે. |
તત્ત્વજ્ઞાન
એ કેળવણીની મૂલ્યાનું દિશાસૂચક માર્ગદર્શન કરે છે. |
કેળવણી એ તફાવતના માર્ગદર્શન અનુસાર આયોજન અને અમલ કરે છે. |
તત્ત્વજ્ઞાન
એ કેળવણીના માળખામાં આંખ, મગજ
અને હૃધ્યનું કામ કરે છે. |
કેળવણી
એ તત્ત્વજ્ઞાનના માળખાના હાથપગ કાર્યકરતી ઈન્દ્રિયો - સમાન છે. |
તત્ત્વજ્ઞાન
વિસ્તૃત ફલક પર જ્ઞાન, વિજ્ઞાન
અને આત્મજ્ઞાનનાં બધાં જ વિષયો આવરી લે છે. |
કેળવણીમાં
શિક્ષણના સંદર્ભમાં જ વિષયો હોય છે . |
વ્યાપ-વિશ્વ
જીવનના દરેક પાસા સંબંધિત અમર્યાદિત |
વ્યાપ
વિશ્વ વિષયો પૂરતું મર્યાદિત છે. |
(3.13) નિઃશસ્ત્રીકરણની સંકલ્પના જણાવી
પ્રવર્તમાન પરિસ્થિતિમાં તેની જરૂરિયાતલખો.
(YEAR :-2017,18)
જવાબ:-
શાબ્દિક અર્થ :
નિઃશસ્ત્રીકરણ - શસ્ત્ર વગરનું
નિઃશસ્ત્રીકરણ એટલે.....
વિશ્વના
દેશોની એવી પોલિસી કે જેમાં લશ્કરી તાકાત,
યુદ્ધના સાધન-સરંજામ, લકરી ખર્ચાઓમાં ધટાડો
કરવો ? કે માનવજાત નુકસાન પહોંચાડે તેવી બાબતોનો તદ્દન નાશ
કરવો .
“નિઃશસ્ત્રીકરણનો
પ્રયાસ યુદ્ધને પૂરી રીતે સમાપ્ત કરવાની કલાત્મક માશાની પૂર્તિ માટે નહીં, આ કમાન રોકવા માટે કરાય છે.” - હાર્ટમેન,
-
નિઃશસ્ત્રીકરણ એ શસ્ત્રવિહીન રાષ્ટ્રની કલ્પના છે.
-
નિઃશસ્ત્રીકરણ એ યુદ્ધો પર નિયંત્રણ રાખવા માટેની નીતિ છે.
-વિનાશક
શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરવું.
-વિનાશક
શસ્ત્રોનો વપરાશ અટકાવવો.
-માનવસમુદાયને
ઘનિકારક કોઈ પણ કૃત્ય અટકાવીએ એ બધું નિઃશસીકરણ છે.
ઉદાહરણ
તરીકે : ભારત મિસાઈલ કે અણુ પરીક્ષણ ન કરે એ નિઃશસ્ત્રીકરણનું ઉદાહરણ છે.
નિઃશસ્ત્રીકરણની જરૂરિયાત / મહત્ત્વ :
-21મી સદીનો માનવી અણુબોંબ, હાઈડ્રોજન બોંબ, મિસાઈલો વગેરે જેવાં શસ્ત્રોનું નિર્માણ કરી
બેઠો છે. જે માનવ સમુદાય માટે વિનાશક સાબિત થાય તેમ છે. માનવજાતને આ ખતરામાંથી
બચાવવી.
-વર્ષોની મહેનત બાદ વિકસિત નગરો, સંકલો. ભૌતિક બાબતોને હાંસલ કરી છે. તે માત્ર
થોડી કાણા માં મડર ન બની જાય તેને બચાવવા.
-માનવજાતને ભય અને આતંક દૂર કરવા માટે,
-વિશ્વશાંતિની સ્થાપના કરવા,
-પડોશી દેશોની વચ્ચે ચાલતા ઠંડા યુદ્ધો અટકાવવા.
-એકાએક ફાટી નીકળતા યુદ્ધો અટકાવવા અને માનવીના મનમાં ચાલતો વિશ્વયુદ્ધનો ભય
દૂર કરવા માટે નિઃશસ્ત્રીકરણ જરૂરી છે.
-માનવસમુદાયે આપેલ વચન નિભાવવા (હિરોશીમા શાંતિ સ્મારક પર)
"હે માનવ, શાંતિમાં પોઢી જજો ,
અમે આવા પાપનું પુનરાવર્તન નહીં કરીએ.''
-વિશ્વશાંતિનું
સ્વપ્ન સાકાર કરવા, ઊધતા નગરો પર મિસાઈલોની ચાદર ન ઓઢાડાઈ જાય તે
માટે નિઃશસ્ત્રીકરણ જરૂરી છે.
(3.14) લોકશાહીનો અર્થ જણાવી તેના આધાર સ્તંભો
સમજાવો. (YEAR :-2016,18,20)
જવાબ:-
લોકશાહી માટે વપરાતો અંગ્રેજી શબ્દ Democracy બે શબ્દોનો બનેલો છે. Demos અર્થાતુ લોકોનું, Cracyઅર્થાતુ રાજય, એટલે કે લોકોનું રાજય.
બીજા શબ્દોમાં કહીએ તો – “લોકોના પ્રતિનિધિઓની શાસન વ્યવસ્થા.”
અબ્રાહમ લિંકન ના મતે "Democracy means government of the people, by the people
and for the people."
- લોકશાહીના આધારરતંભો:-
લોકશાહી જીવન જીવવાની રીત છે, તે એ કે એવી શાસન વ્યવસ્થા છે જેમાં લોકો જ સર્વસ્વ છે, લો કોનું પ્રભુત્વ વિશે છે. લોકોનું, લો કો વડે અને
લોકો માટેની શાસન વ્યવસ્થા છે. લોકશાહીની સફળતાનો આધાર તેના આધારે રસસ્થભો છે.
-ડો. એચ. ઓ. જોષી તેના પુસ્તક "કેળવણીના સામાજિક પાયા'માં (P.64) લોકશાહીના
મુખ્ય ચાર આધારસ્તંભો જણાવે છે.
જેમાં-
(1) વ્યકિત સ્વાતંત્ર્ય (2) ન્યાયયુક્તતા (૩) સૌને સમાન તક
(4) વ્યવહાર સ્વાતંત્ર્ય
લોકશાહીના આપારસ્તંભોને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચવામાં આવે છે.
(1) તાત્ત્વિક આધારસ્તંભો (2) વહીવટી આધારસ્તંભો.
(01)તાત્ત્વિક સાધારસ્તંભો :
તાત્ત્વિક આધારસ્તંભોનો ભારતીય બંધારણના
આમુખમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે,
તેમાં નીચેના મુદા મહત્વના
છે.
(1) સાર્વભૌમત્વ : કોઈ પણ વિદેશી સત્તાનો હસ્તક્ષેપ ન હોવો એટલે સાર્વભૌમત્વ.
લોકશાહીનો આ મહત્ત્વનો આધારસ્તંભ છે. દેશની પૂર્ણ સત્તા તેના સાર્વભૌમત્વમાં
છે. રાષ્ટ્ર પોતાની એક્તા અને અખંડિતતા માટે સંપૂર્ણ સમર્પિત હોવું જોઈએ. તે કોઈનો
હસ્તરોપ કે આક્રમણ સહન કરી શકે નહિ. દેશના સાર્વભૌમત્વ સામે પડકાર ઊભો થાય ત્યારે
દેશના પ્રત્યેક નાગરિકે રાષ્ટ્રની આંતરિક અને સરહદી સ્વાયત્તત્તા માટે બલિદાન આપવા
તત્પર રહેવું જોઈએ .
(2) બિનસાંપ્રદાયિકતા :
સર્વધર્મ સમભાવ, દરેક ધર્મને સરખું રક્ષણ તથા
દરેક વ્યક્તિ પોતાનો ધર્મ સ્વતંત્રતાથી, છૂટથી પાળી શકે છે
જે શાંતિ અને કોમી એકતા માટે અગત્યનું છે. જુદા જુદા ધર્મોના લોકો શાંતિ અને
સંવાદિતાથી સહકારયુક્ત જીવન જીવે તો
લોકશાહીનું વૃક્ષ પાંગરી શકે. બિનસાંપ્રદાયિકતા એ અગત્યનો આધારસ્તંભ છે. તેનાથી
રાષ્ટ્રની ભાવાત્મક એક્તા અને અખંડિતતા જળવાઈ રહે છે.
(3) નિષ્પક્ષ ન્યાય :
લોકશાહીમાં વસતાં તમામ વ્યક્તિઓને કોઈ પણ જાતના ભેદભાવ કે પૂર્વગ્રહ વિના
સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય
મેળવવાનો અધિકાર છે. આનાથી ઉચિત ન્યાયપાલનથી શોષણવિહીન સમાજવાદી ઢબની સમાજ રચના
અસ્તિત્વમાં આવશે અને સમાજમાંથી પક્ષાપક્ષી, ગરીબી, શોષણ જેવાં અનિષ્ટ દૂર થઈ શકશે.
આમ, નિષ્પક્ષતા એ લોકશાહીનો આધાર
છે. કોઈ પણ ભેદભાવ વગર જ વ્યક્તિને તટસ્થતાથી ન્યાય મળે તો જ શોષણરહિત સમાજરચનાનું
ઘડતર થઈ શકે.
(04)સમાનતા :
લોકશાહીનું અનિવાર્ય અંગ એટલે સમાનતા જાતિ,
જ્ઞાતિ, લિંગ વગેરેના ભેદભાવ વગર જ સમાન તક
અને લાભ મળે તે લોકશાહીમાં જરૂરી છે.
(5) બંધુત્વ :-
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે દરેક નાગરિક સંપીને રહે તે જરૂરી છે. આ
લોકશાહીનું ભાવાત્મક પાસું છે.
(06) સ્વતંત્રતા :
સ્વતંત્રતા અને વિચાર અને વાણીને નિર્ભિક રીતે અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા, ભારતના પ્રત્યેક નાગરિકને વિચાર, વાણી અને ધર્મપૂજની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. સ્વતંત્રતાની
આબોહવામાં જ લોકશાહીનો છોડ પાંગરે છે અને ફૂલેફાલે છે.
વહીવટી આધારસ્તંભો :
(1) સંસદીય પ્રણાણી :
- લોકશાહીમાં લોક પ્રતિનિધિત્વ હોય છે. લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ શાસન કરે
છે, આને સંસદ કહેવામાંઆવે છે.
- લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી સંસદ જ રાષ્ટ્રની ખરા અર્થમાં
કાયદાના ઘડતરની સત્તા ધરાવે છે, તેથી પરોક્ષ રીતે લોકોની ઈચ્છા તેમાં સમાયેલી છે.
- ભારતમાં સંસદ એટલે રાષ્ટ્રપતિ અને સંસદના બંને ગૃહો (1) લોકસભા (2) રાજયસભા
મળીને રચના થાય છે. આમાં પ્રજાના પ્રતિનિધિઓ જનકલ્યાણ માટે વિવિધ કાનૂનો ઘડે છે.
લોકશાહીમાં સંસદ એ મહત્ત્વનો આધારસ્તંભ છે.
(2) મંત્રી પરિષદ :
મંત્રી પરિષદમાં વડા પ્રધાન એ સંસદના બહુમતી પક્ષમાંથી વરાયેલા હોય છે.
બહુમતીનો વિશ્વાસ ધરાવતા પક્ષ રાષ્ટ્રપતિના નિમંત્રણથી સરકાર રચે છે. વડા પ્રધાન
દેશનો વહીવટ સંભાળે છે. વડા પ્રધાન પોતાના પક્ષના સભ્યોમાંથી મંત્રીમંડળ રચી
લોકશાહીની નીતિઓન ક્રિયાન્વિત કરે છે. લોકસભામાં બહુમતીના વિશ્વાસ ગુમાવવાથી વડા
પ્રધાન અને મંત્રીમંડળને રાજીનામું આપવું પડે છે.
(3) ન્યાયપાલિકા :
આ એક મહત્ત્વનો આધારસ્તંભ છે, તે સ્વતંત્ર રીતે અને નિષ્પક્ષ રીતે ન્યાય
આપે છે, તે સ્વતંત્ર સંસ્થાછે. તેમાં રાજકીય હસ્તક્ષેપ હોતો
નથી. આથી, નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે કાયદાનું અર્થઘટન
કરીને ન્યાય આપે છે. કાયદાને મંજૂર કે નામંજૂર કરી શકે છે. લોકશાહીના દરેક
આધારસ્તંભ માટેની સુરક્ષા માટે ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે.
(4) પુખ્ત મતાધિકાર :
18 વર્ષની વયની પ્રત્યેક વ્યક્તિને કોઈ પણ જાતના ભેદભાવ વગર પોતાના પ્રતિનિધિ
ચૂંટવાનો અધિકાર મળે છે. ગુપ્ત મતદાનથી આ પ્રક્રિયા સંપન્ન થાય છે.
(5) સ્વતંત્ર ચૂંટણી પંચ :
ન્યાયી ચૂંટણીઓ માટે નિષ્પક્ષ રીતે
ચૂંટણી કરાવે છે. રાજકીય હસ્તક્ષેપ હોતો નથી.'
(3.15) આંતરરાષ્ટ્રીય સમજ વિકસાવવાના શાળેય
કાર્યક્રમો વર્ણવો. (YEAR :-2019,20)
જવાબ:-આંતરરાષ્ટ્રીય સમજનો અર્થ :
આંતરરાષ્ટ્રીય સમજ એટલે માનવીએ રાષ્ટ્રીયતાના સંકુચિત વર્તુળમાંથી બહાર
નીકળીને સમગ્ર વિશ્વ ત૨ફ આત્મીપતાની નજરે જોવું. એવી સંભાવના છે કે જેના દ્વારા વ્યક્તિ
સ્થળ, જન્મ, સંસ્કૃતિ, રાષ્ટ્ર, ભાષા વગેરે ભેદો ભૂલીને સમગ્ર વિશ્વ સમુદાય
એક સાંસ્કૃતિક એ કમ બને તેવી ભાવના વિકસાવવી એટલે આંતરરાષ્ટ્રીય રમજ.
શાળા કક્ષાએ કાર્યક્રમો :
વિભાગ : (અ) શાળા કક્ષાએ અભ્યાસિક પ્રવૃત્તિઓ :
સાહિત્યનું શિક્ષણ આપવું :
સાહિત્ય એ માનવજીવનની ઊર્મિઓનું સનાતન ગાન છે. વિદ્યાર્થીઓને વિદેશી ભાષા
અને સાહિત્યનું શિક્ષણ આપવું. દા. ત., મહાકવિ કાલિદાસનું ‘‘અભિજ્ઞાન શાકુંતલ' વાંચીને જર્મન કવિ ગેટે નાચી ઊઠયા હતા જે વિશ્વ સમાજનું ઉદાહરણ
છે, તો અન્ય ભાષા કે સાહિત્યમાંથી સારી સારી
કૃતિઓ લઈને પ્રાદેશિક ભાષામાં બાળકોને સમજાવવી જોઈએ.
ઈતિહાસનું શિક્ષણ :
-ઈતિહાસનું એટલે 'કાળની કેડીએ પાડેલા પાદ ચિહ્નો”
છે. બધાં યુગમાં દરેક દેશનો કાંઈકને કાંઈક ઈતિહાસ છુપાયેલો હોય છે.
તેનાજ કારણે સંસ્કૃતિનું સર્જન થયું છે. તેમાંથી આપણે આંતરરાષ્ટ્રીય સમજ માટે
બાળકને સમજાવી શકાય કે -
(1)
યુદ્ધોના કારણે થયેલું નુકસાન અને માનવજાન હાનિ,
(2)
ઈતિહાસમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય સમીવવું.
ભૂગોળનું શિક્ષણ :
ભૌગોલિક પરિસ્થિતિ માનવજીવનનું ઘડતર કરે છે.
તેથી
દરેક માનવ-માનવ વચ્ચે તફાવત છે તે સમજાવવું
દા.ત.
-ગોરા-કાળા. ભૌગોલિકતાને કારણે દરેક દેશ પરસ્પરાવલંબન છે.
દાત.
અખાતના દેશમાં ખનીજ સંપત્તિ છે, જયારે
અનાજની
અછત છે.
નાગરિકશાસાનું શિક્ષણ :
-
માનવજત માટેની ફરજે સમાવવી.
-
શાંત અને શિસ્તબદ્ધ નાગરિક ધડતર સમજાવવું.
-
વિશ્વ રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી સમજાવવી.
વિજ્ઞાન વિષયનું શિક્ષણ :
-
બ્રહ્માંડના રહસ્યનો ખ્યાલ .
-વિજ્ઞાનથી વિકાસ સમજવવો.
-‘સર્વોદય અને સર્વનાશ' માંથી સર્વોદયનું મહત્ત્વ
સમજાવવું.
ગણિતશાસ્ત્રનું શિક્ષણ :
-ગણિતશાસ્ત્રીઓની શોધનું શિક્ષણ,
-
વિશ્વના દરેક દેશની વિકાસ અને આંકડાકીય શોધો.
ગણિત
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કેટલું ઉપયોગી તે સમજાવવું .
વિભાગ : (બ) સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ :
-આંતરરાષ્ટ્રીય - સમાજ શું છે અને તેનું મહત્ત્વ શું છે તે વિષય પર નિબંધ,
વકતૃત્વ સ્પર્ધા, ચર્ચા સભા, વિદ્વાનોના પ્રવચનો વગેરે યોજી શકે.
-વિવિધ દેશોની સામાજિક, ઐતિહાસિક અને ભૌગોલિક બાબતોના
પ્રોજેક્ટ તથા -પ્રદર્શનો યોજી શકાય. તે વિશ્વના દેશોમાં કુદરતી આફતો સમયે મદદ
પહોંચાડવા માટેની સેવાકીય પ્રવૃત્તિઓ યોજી શકે.
-વિવિધ આંતરરાષ્ટ્રીય દિનોની ઉજવણીના કાર્યક્રમ યોજી શકે.
-નિયમિત શાળામાં સમાચારવાંચન કરી સમજ વિકસાવી શકાય,
-પ્રાદેશિક માહિતીઓ, ગીત, વિદેશી ફિલ્મો તથા ચિત્રો સૂતાવવા.
-વિશ્વની વર્તમાન સમસ્યા અંગે “ચર્ચાસભાનું’’ આયોજન કરી
શકાયું.
-વિશ્વની પ્રસિદ્ધ વ્યક્તિઓના જીવનચરિત્ર આધારિત નાટ કો,
વાર્તાલાપ યોજવા.
(3.16) રાષ્ટ્રીય ઐક્યને જોડનારા પરિબળોની
વિગતે સમજ આપો. (YEAR :-2020)
જવાબ:-
પ્રસ્તાવના :
રાષ્ટ્રની
પ્રજા વચ્ચે ઐક્ય સધાય તો સમગ્ર રાષ્ટ્ર એક વ્યક્તિ બની જાય છે. પ્રજા પોતાનાં
ભેદભાવો ભૂલી જઈને સંગઠિત થઈ જાય તો તે એક રાષ્ટ્ર બની જાય છે. આમ, રાષ્ટ્રીય ઐક્ય માટે પ્રજા માં એ કત્વ
જાગૃત કરવા માટે રાષ્ટ્રીય કયના પોષક બળોને બળવાન બનાવવા જોઈએ. રાષ્ટ્રીય એજ્યના
પોપ ક બળો તરીકે નીચેના મુદાઓ જોઈએ.
(1) ભારતનું બંધારણ :
ભારતનાં બંધારણ માં ભારતના નાગરિકને કોઈ પણ
જાતના ભેદભાવ વગર સમાન અધિકાર આપવામાં આવ્યા છે. ભારતના દરેક પુખ્ત વયનાં નાગરિકને
લિગ, જાતિ, ધર્મ
કે ભાપાની ભદભાવ વગર મતાધિકાર આપીને ભારત એક રાષ્ટ્ર છે. અને આપણે બધાં એક જ
રાષ્ટ્રનાં નાગરીક છીએ, તેના ભાવના મૂર્તિમંત કરી છે .
(2) સંતો અને સુધારકો :
સંત કબીર અને ગુરુ નાનકે ધાર્મિક મતભેદો ભૂલી
જઈ એક થઈ રહેવા પર ભાર આપેલો. બાદશાહ અકબરે બધાં ધર્મોની સારી બાબતો લઈ
‘દિન-એ-ઇલાહી' ધર્મ સ્થાપ્યો હતો. ભક્ત કવિ
નરસિંહ મહેતા અને પૂજય મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતા નિવારણ સામે ઝુંબેશ આદરી હતી. આમ,
સંતો – સુધાર કો પ્રજા ન અહિંસા ,કરુણા,
પ્રેમ અને સહિષ્ણુતા તથા બધા ધર્મો એ ક જ છે એ સમજાવી શકે છે
(3) ભાષાકીય ઐક્ય :
સમગ્ર દેશમાં જીવનવ્યવહારની અને સરકારી વહીવટની
ભાષા બને તે માટે જાગૃતિ લાવવી જોઈએ. પ્રાદેશિક - ભાષાઓનું સન્માન જાળવવું જોઈએ .
(4) ધાર્મિક ઐક્ય :
ભારતમાં બિનસાંપ્રદાયિકતાનો અધાર્મિકતા એવો
અર્થ નથી પણ દરેક વ્યક્તિને પોતાની પસંદગીનો ધર્મ છે પાળવાની છુટ છે. વળી, પોતાના ધર્મની સારી બાબતો કહેવા સામે વાંધો
ન હોય પણ અન્યનાં ધર્મની ગરિમાને ઠેસ પહોંચાડવી જોઈએ નહિ.
(5)
આર્થિક સમાનતા :
પૂજય ગાંધીબાપુએ જણાવેલું કે, ‘વાળંદ અને વકીલનાં પગાર વચ્ચે ઓછામાં ઓછો
તફાવત હોય તેનું નામ :સર્વોદય.' આર્થિક રીતે પછાત પ્રદેશો
અને જનસમૂહોને આર્થિક સ્તરે ઊંચે લાવવા જરૂરી મદદ પૂરી પાડીને તેમનું જીવનધોરણ
ઊંચું લાવવાના પ્રયત્નો કરવા જોઈએ. આ ઉપરાંત ભાવાત્મક એકતા, આધુનિકીકરણ,
આપણા રાષ્ટ્રીય પ્રતીકો, અંગત એકાત્મ, સામાજિક ઐક્ય જેવાં પરિબળો રાષ્ટ્રીય એક્તને ડનારાં છે.
રાષ્ટ્રીય એકતાને તોડનારા / હાનિકારક /
નકારાત્મક પરિબળો :
(1) પ્રાંતવાદ :
જુદાં-જુદાં પ્રાંતનાં લોકો કેન્દ્ર સરકાર પર
આધિપત્ય રાખવા માંગે છે. દરેક પોતાનાં પ્રદેશનાં હિતોનો જ વિચાર કરે છે.
રાષ્ટ્રહિતનો વિચાર કરતા નથી. એક પ્રાંતનાં લોકો અન્ય પ્રાંતનાં લોકો પ્રત્યે ધણા
દેય. રાખે છે. દા.ત. તામિલનાડુ - કાટક વચ્ચેનો વિવાદ, ગુજરાત – મધ્ય પ્રદેશ વચ્ચેનો નર્મદા વિવાદ,
આવાં વિવાદો રાષ્ટ્રનું વિઘટન કરનારી બને છે.
(2) રાજકીય પક્ષો :
ભારતમાં રાજકીય પક્ષો સત્તા મેળવવા, ટકાવવા માટે અલગતાવાદી પરિબળોને ઉત્તેજન
આપે છે. રાજકીય પક્ષો મતબેંક ઊભી કરવા માટે જ્ઞાતિ, ધર્મ,
ભાષા, પ્રદેશ કે સંપ્રદાયનાં ધોરણે પ્રજાની
લાગણીઓ બહેકાવવા પ્રયત્ન કરે છે. આવા રાજકીય પક્ષો જન જાગૃતિ કે રાષ્ટ્રીય ઐક્ય
કેળવવામાં નિષ્ફળ રહ્યાં છે. આજે દેશનાં 200 થી વધુ રાજકીય પક્ષો અલગ અલગ રીતે
ચૂંટણી લડતા જોવા મળે છે. દા.ત. મુસ્લિમ લીગ, તેલુગુદેશ,ડીએમકે, અકાલી દળ, રાજદળ
વગેરે. આમ, રાષ્ટ્રીય ઐક્યને ધમરોળવાનું કાર્ય રાજકીય પક્ષો
કરે છે.
(3) ભાષાવાદ :
ભાષાઓનાં આધાર પર દેશમાં અને ક વિઘટન કારી
શક્તિઓએ માથું ઊંચક્યું છે. આવી શક્તિઓ નવા રાજયનું નિમણિ ઈચ્છે છે. કેટલાંક જૂથો
પોતાની ભાષાને વધુ મહત્વ આપે તે માટે આંદોલન ચલાવે છે. સંવિધાનનીજોગવાઈ અનુસાર 15
વર્ષમાં ભારતમાં હિન્દી રાષ્ટ્રભાષા તરીકે, સમગ્ર દેશમાં લાગુ પાડવી આવક હતું. જે ઘણાં સમય
સુધી શક્ય નહોતું બન્યું. દક્ષિણનાં રાજયો હિન્દી ભાષાનો વિરોધ કરે છે ,
ઉ૫૨ નાં રાજયો અંગ્રેજીને ખાસ મહત્ત્વ આપતી નથી,
રાષ્ટ્રભાષાની એ ના મહત્ત્વનું પરિબળ છે,
માટે , ભાષાવાઇ એ રાષ્ટ્રીયઐક્ય માટે વિઘટન કારી બની
શકે છે, (A) ત્રાસવાદ
:
ભારતમાં વર્ષોથી ત્રાસવાદી પ્રવૃત્તિઓ વધી રહી
છે. પંજાબ, આસામ અને કાશ્મિરે,
તેનાં જીવંત ઉદ હરણો છે,
નિર્દોષો માર્યા જાય છે. ગોધરાકાંડ,
અક્ષરધામ ૫૨નો હુમલો,
મુંબઈની હોટલોમાં બૉબ ધડાકા ,
અમૃતસરમાં સુવણે મંદિર પરનો હમલો,
સ્વ, વડાપ્રધાનો ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની
હત્યા વગેરે અસંખ્ય દષ્ટાંતો
આપણી સમક્ષ મોજૂદ છે. આવા ત્રાસવાદી પરિબળો
દેશને અલગતાવાદી ત૨ફ દોરી જાય છે ,
(5) રાષ્ટ્રીય મૂલ્યોની ઉપેક્ષા :
સ્વાતંત્ર્ય પૂર્વે ભારતીય પ્રજા માં આઝાદી
માટે બલિદાન કરવાની તમન્ના હતી. ઉત્કૃષ્ટ રાષ્ટ્રભક્તિ,
સ્વદેશાભિમાન, સમર્પણ, બંધુત્વ, બિનસાંપ્રદાયિકતા જેવા રાષ્ટ્રીય મૂલ્યો જોવા
મળતા, તે હવે પહેલા જેવાં
નથી રહ્યાં, આવાં રાષ્ટ્રીય મૂલ્યો પ્રત્યેની ઉદાસીનતા
રાષ્ટ્રીય એકતા સામે પડકારરૂપ બની જાય છે. (6) નિરક્ષરતા અને જાગૃતિનો અભાવ : -
રાષ્ટ્રીય એકતા સામે નિરક્ષરતા સૌથી મોટો પડકાર છે. ભારત જેવા રાષ્ટ્રમાં
નિરક્ષરતાનું પ્રમાણ વધુ છે, આથી શિક્ષણનાં અભાવે જાગૃતિ કેળવાતી નથી. રાષ્ટ્રીય એકતા
માટે શિક્ષણ દ્વારા પેદા થતી સમજ અને તેમાંથી જન્મતું ડહાપણ અનિવાર્ય છે. જેની
ખામી જોવા મળે છે.
ઉપરોક્ત પરિબળો ઉપરાંત આર્થિક અસમાનતા,
સારા નેતૃત્વનો અભાવ,
ધાર્મિક ઝનૂન, અયોગ્ય શિક્ષણ પ્રણાલી જેવાં અનેક પરિબળો પણ
વિઘટનરૂપ પરિબળો ગણાવી શકાય છે.
(3.17) માનવ અધિકારનું મહત્વ અને ઉદ્દેશોની
વિગતે ચર્ચા કરો. (YEAR :-2020)
જવાબ:-
માનવ
અધિકારનાં શિક્ષણનું મહત્ત્વ
કોઠારી
કમિશનનાં વિધાન મુજબ “ભારતનું ભાવિ તેનાં વર્ગખંડનાં ધડાઈ રહ્યું છે,'' આ વિધાન અંતર્ગત ભારતના ભાવિ નાગરિકોને માનવતાવાદ અને માનવનાં અધિકારો
વિશે શીખવવામાં આવે તે અતિ આવશ્યક છે. આથી માનવ અધિકારોનું શિક્ષણ જરૂરી છે. માનવ
અધિકારોનાં શિયાણની અગત્યતા નીચે મુજબ દર્શાવી શકાય .
(1)માનવજાતનાં ગૌરવ અને સન્માનનાં સંરક્ષણ તેમજ સંવર્ધન માટે માનવાધિકારીનું
શિક્ષણ અગત્યનું છે .
(2)
વ્યક્તિનાં વ્યક્તિત્વનો સર્વદિશીય વિકાસ સાધવા માટે,
(3) વ્યક્તિનાં અધિકારો અને કર્તવ્યો પ્રતિ તેની જાગૃતિ માટે
(4)
વ્યક્તિનાં મૂળભૂત અધિકારો અને સંરક્ષણ માટે
(5)
હિંગ, જાતિ, કોમ,
ધર્મ વગેરેનાં ભેદભાવ સિવાય દરેક વ્યક્તિને આર્થિક, સામાજિક, રાજકીય, ન્યાય
સમાનરીતે મળી રહે તે માટે.
(6)
રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનાં સંરક્ષણ માટે તેમજ પ્રજા-પ્રજા કે લોકસમૂહો
ભાતૃભાવ અને ભાવાત્મકએકતા સ્થાપવા માટે .
(7)
બાળકોનું શોષણ, સીઓનું શોષણ, પછાત વર્ગોનાં લોકોનું શોષણ તેમજ અત્યાચારનું ખંડન કરવા માટે
(8)
ધાર્મિક કટ્ટરતાવાદ, આતંકવાદ , અલગતાવાદ વગેરે મિટાવવા માટે
(9)
જુલ્મી સરમુખત્યારો અને ક્રૂર શાસકોનાં ત્રાસ અને અત્યાચારમાંથી પ્રજાએ બચાવવા
માટે (10) વિશ્વશાંતિનાં સ્વપ્નને સાકાર કરવા માટે
(11)
સહનાવતુ સહનૌભુનક્તનાં દિવ્ય વિચારો સાકાર કરવા માટે .
માનવ અધિકારનાં રિક્ષણનાં ઉદ્દેરા :
(1) માનવ આધકારો માટે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા ઉત્પન્ન
કરવી.
(2) માનવ અધિકારોનાં સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સંગઠનોનું
જ્ઞાન આપવું.
(3) માનવ અધિકારોનાં ઉલ્લંધન માટે સંબંધિત બાબતો પર
વિદ્યાર્થીઓ સાથે વિચાર-વિમર્શ કરવો.
(4) જે લોકો માનાયિકારોનો ઉલ્લંધનનો ભોગ બન્યા હોય તેમના
પ્રત્યે સહૃદયતા દાખવવી. યુનેસ્કોએ માનવાધિકારનાં શિક્ષણ માટે નીચેના ઉદેશો પર
ભાર મૂક્યો છે.
(1) વિવિધ દેશનાં લોકસમૂહો, તેમની સંસ્કૃતિ, મૂલ્યો તથા જીવનની
રહેણી-કરણી વિશે સમજ પેદા કરવી .
(2) ભિન્ન રાષ્ટ્રોની પરસ્પરાવલંબિતતા પ્રત્યે
વિદ્યાર્થીઓમાં ગૃતિ લાવવી.
(3) માનવ
અધિકારોનું શિક્ષણ વિદ્યાર્થીઓનાં સામાજિક,
આર્થિક અને રાજનૈતિક ઉત્થાન માટે આવશ્યક છે. તે બાબતની સમજ આપવી.
(4 ) વિદ્યાર્થીઓને
શિકિતનાં દુરુપયોગ અને હિંસાથી દૂર રહેવા માટેની સમજ આપવી .
(5)
સામાજિક ન્યાયનાં ધ્યેયને પ્રાપ્ત કરવો.
(6)
વિદ્યાર્થીઓમાં સામાજિક દૃષ્ટિકોણનો વિકાસ કરવો.
(3.18) બિન સાંપ્રદાયિકતાનો અર્થ અને
જરૂરિયાતની વિગતે ચર્ચા કરો.(YEAR :-2020)
જવાબ:-
“ભાગલા બાદ ભારતમાં હિંદુઓની 80% બહુમતી હતી અને છે છતાં બંધારણ સભાએ
સંપૂર્ણ એકમતથી ભારત બિનસાંપ્રદાયિક - ધર્મ નિરપેક્ષ (Secular) રાષ્ટ્ર જાહેર કર્યું. ભારતીય બંધારણની ઓ સૌથી વધુ ઉમદા વિશિષ્ટતા છે .” - ડૉ. દોલતરાય નાયક
રાજય વ્યવસ્થામાં ધર્મનો હસ્તક્ષેપ ન હોવો એટલે બિનસાંપ્રદાયિકતા. દરેક
વ્યક્તિને પોતાનો ધર્મ પોતાની રીતે પાળવાની સ્વતંત્રતા.
ભારતીય બંધારણે સર્વધર્મ સમભાવ અને દરેક ધર્મને
સરખું રક્ષણ આપ્યું છે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મી
પાળી શકે છે કે પ્રચાર કરી શકે છે. બિનસાંપ્રદાયિકતા લોકશાહીનો આધારસ્તંભ છે. અન્ય
ધર્મનો આદર, સમ્માન તથા તેના અસ્તિત્વનો સ્વીકાર એટલે
બિનસાંપ્રદાયિકતા.
બિનસાંપ્રદાયિકતાની જરૂરિયાતો :
v બંધારણની ભાવનાને ચરિતાર્થ કરવાં.
v ભારત જેવા વિશાળ રાષ્ટ્રમાં વિવિધતામાં એકતા
લાવવા માટે.
v પ્રજા વચ્ચે ભાવનાત્મક એકતા /બંધુત્વ લાવવા.
v રાષ્ટ્રીય એકતા /અખંડિતતા જાળવવા તથા તેના
સંરક્ષણ અને સંવર્ધન માટે.
v આંતરિક શાંતિ અને વિકાસ માટે જરૂરી સહઅસ્તિત્વ
ટકાવી રાખવા માટે.
v લોકશાહીના આધારસ્તંભોને મજબૂત કરવા માટે.
v તંદુરસ્ત લોકશાહી અને તંદુરસ્ત નાગરિકનું ઘડતર
કરવા માટે.
v બાળકોમાં રાષ્ટ્રીયતા, દેશભક્તિ વગેરે વિકસાવવા માટે.
v આમ,
કોઈ પણ લોકશાહી રાષ્ટ્ર માટે બિનસાંપ્રદાયિકતા અત્યંત આવશ્યક છે.
0 ટિપ્પણીઓ