| B.Ed sem-3 |  CC-7 | communication skills | પ્રત્યાયન પેપર સોલ્યુશન| 2016-2022 સુધી.| 4-5 માર્કસ |

ASS. PROF..:JOSHI DIVYESH D

M.A.M.ED, M. PHILL(Education), M.A. (Education), PGDCA, DHSI...

(Double B.A.,Double M. A. Political science)

CC 7

PREVIOUS YEAR PAPERS WITH SOLUTION  :-

2016 NO. OF  PAPER: 1

2017 NO. OF  PAPER:2

2018 NO. OF  PAPER:2

2019 NO. OF  PAPER:2

2022 NO. OF  PAPER:1

TOTAL 8  PAPERS SOLUTION

Part :3

 

3. નીચેનામાંથી કોઈ પણ ત્રણના ઉત્તરો લખો :
(પાંચમાંથી ત્રણ)


રજા રીપોર્ટનો અર્થ અને નમૂનો દર્શાવો. (N/D- 16)

જવાબ :-

Ø શાળામાંફરજબજાવતાશિક્ષકઉપાચાર્યઆચાર્યનેશાળામાંથીએકકેવધુદિવસીયરજામેળવવા

માટેઅરજીઆપવીપડેછેતેમ  સાથે – સાથેરજારિપોર્ટપણભરવાનોહોયછે.

Ø શિક્ષકઆચાર્યઉપાચાર્યનેવિવિધપ્રકારનીરજાઓમળતીહોયછે.

Ø જેમકે,Casual Leave (CL), મરજિયાતરજામાંદગીનીરજા (SL), મહિલાશિક્ષકોમાટેપ્રસૂતિનીરજાજેવીરજાઓમળતીહોયછે.

Ø  તમામરજાઓશિક્ષકોઆચાર્યનેમળવાપાત્રહોયછે.

Ø તેનામાટેતેમનેરજાનાકારણદર્શાવતીએકઅરજીલખવાનીહોયછેઅનેરજામંજૂરથયાબાદરજારિપોર્ટલખવાનોહોયછે.

Ø રજારિપોર્ટમાંવિવિધમાહિતીભરવાનીહોયછે.

Ø જેમાંરજાનોપ્રકારરજાનુંકારણરજાનાદિવસોજેટલાંદિવસસુધીરજાપરરહેવાનાહોયતેદિવસોનીતારીખઅગાઉભોગવેલરજાનાસરવાળાસાથેનીકુલરજાઓરજાદરમિયાનપોતાનાકાર્યતેમજવર્ગનીસોંપણીજેશિક્ષકનેસોંપવામાંઆવીહોયતેનીસહીઆચાર્યનીસહીતેમજરજારિપોર્ટભરનારનીસહીકરવાનીહોયછે.

Ø  રજારિપોર્ટદ્વારાશિક્ષકેભોગવેલરજાઓનીમાહિતીશિક્ષકનીસેવાપોથીમાંનોંધવામાંઆવેછે.

Ø રજાનાપ્રકારનેઆધારેરજારિપોર્ટભરવામાંઆવેછે.

Ø જેમકેદરેકશિક્ષકનેમળતીહકરજાઓ, CLમાટેનોરજારિપોર્ટરજાલીધેલદિવસથી 3 દિવસનાઅંદરભરવામાંઆવતોહોયછે.

Ø આમરજાલેવાઈચ્છતાદરેકશિક્ષકતેમ  આચાર્યએરજારિપોર્ટભરવોઅનિવાર્યબને છે. આચાર્યશ્રીએરજાનીઅરજીમંડળનાપ્રમુખશ્રીનેઉદેશીલખવાનીહોયછે.

રજાઅરજી

 

નામ :________________

પ્રતિ,                                                                               શાળા : -

માનનીયઆચાર્યશ્રી                                                          મુ.:-...............................

તા........., જિ..............                                                       તા. ............., જિ.......

તા... ......../....../......

વિષય :તા. ........................ નારોજનીમારી………...................... રજાબાબતસવિનયજણાવવાનુંકેહું ............................................................. અત્રેનીપ્રાથમિકશાળામાંમુ.શિ. /.શિતરીકેફરજનિભાવુંછુંતા. .................................. થીતા. ................ સુધીમારે………………………………….... કારણથીશાળામાંહાજરરહીશકાયતેમ  હોવાથીમારી  ............................ દિનની ...................... રજાગણવામારી

 નમ્રઅરજસહવિનંતીછે.

રજામાંગણીનોપ્રકાર :કઈતા................. થીતા. ................ સુધીરજા

કેટલાદિવસનીરજા :……………..રજામાંગવાનુંકારણ :………………….

સદરમુ.શિ.શિનીરજામંજૂરકરવામાં

આવેછે./મંજૂરકરવામાંઆવતીનથી

આચાર્યશ્રીનીસહીસિક્કો                                             આભાર

આપનો/આપનીવિશ્વાસુ

નામ :                                       પ્રા.શાળા

મુ.શિ / .શિમું. :

તા. .........જિ..............

 

શાળામાં યોજાતા પ્રવાસ બાબતે શિક્ષકની ભૂમિકા સમજાવો. (N/D- 16) (M/J-17) (D-17) (M/J :18) (D-19)(J/F-22) 

જવાબ :-

પ્રસ્તાવના :

       શિક્ષણનીપ્રક્રિયામાંઅભ્યાસનુંજેટલુંમહત્ત્વછેતેટલું  મહત્ત્વસહઅભ્યાસિકપ્રવૃત્તિઓનુંપણછેવિદ્યાર્થીનેઅભ્યાસથીજ્ઞાનપ્રાપ્તથાયછેપરંતસહઅભ્યાસિકપ્રવૃત્તિઓથીતેનાસ્થામૂલ્યોસંસ્કારસંસ્કૃતિવગેરેનુંજ્ઞાનપ્રાપ્તથાયછેઅભ્યાસજીવનદરમિયાનશાળામાંવાજતાશૈક્ષણિકપ્રવાસનેએકસહઅભ્યાસિકપ્રવૃત્તિ  કહીશકાયવિદ્યાર્થીજીવનદરમિયાનપ્રવાસખૂબ જ મહત્વનો બની જાય છેજેવિષયવસ્તુઆપણેવર્ગખંડનીચારદીવાલોનીવચ્ચેસમજૂતીઆપીશકીએતેનાથીખૂબ  સારીસમજજે-તેસ્થળનાપ્રત્યક્ષવર્ણનદ્વારાઆપીશકીએછીએ.

જેમકેઅમદાવાદનીસીદીસૈયદનીજાળીનુંવર્ણનવર્ગમાંકરીએતેનાબદલેતેનીમુલાકાતકરીનેતેનોઈતિહાસભણાવવામાંઆવેતોવિદ્યાર્થીતેમાહિતીનેઆજીવનયાદરાખીશકેછેવિદ્યાર્થીનાજીવનમાંપ્રવાસનુંવિશેમહત્ત્વછેપરંતુશિક્ષકેપ્રવાસદરમિયાનકેટલીકબાબતોનુંધ્યાનરાખવુંજોઈએ.

શાળામાંયોજાતાપ્રવાસબાબતેશિક્ષકનીભૂમિકા :

       શૈક્ષણિકપ્રવાસનુંઆયોજનકરતાંસમયેશિક્ષકેજે-તેસ્થળનીશાળાનાઆચાર્યવાલીવગેરેનીમંજૂરીનીપ્રક્રિયાપૂર્ણકરવીજોઈએશિક્ષકેપર્યાવરણઅંગેજાણકારીપણમેળવીલેવીજોઈએ પ્રક્રિયાઅંતર્ગતશિક્ષકેનીચેમુજબનીભૂમિકાનિભાવવાનીરહેછે.

           પ્રવાસનુંઆયોજનકયાસ્થળેકરવાનુંછેતેનુંપૂર્ણઆયોજનતૈયારકરવુંજોઈએ.

           જે-તેસ્થળપરકેટલોસમયવિતાવવોજરૂરીછેતથાતે  રૂટપરઆવતાઅન્યસ્થળોવિશેમાહિતીમેળવવીજોઈએ.

           પ્રવાસનાસ્થળનીમુલાકાતલેતાંપહેલાંકોનીમંજૂરીલેવાનીછેકેટલાસમયપહેલાલેવાનીછેતેનીવિસ્તૃતમાહિતીએકત્રિતકરવીજોઈએ.

           ઉદા. :જંગલદર્શનકરાવવાવિદ્યાર્થીઓનેલઈજવાનાહોયઅનેતેવિસ્તારઅભયારણ્યહોયતોજે - તેવિસ્તારના RFO કેDEOનીમંજૂરીલેવાનીરહેછે.

            મંજૂરીતેમનીકચેરીએથીકેટલાકસમયપહેલાલેવાનીછેતેજાણકારીમેળવવીજોઈએપ્રવાસનસ્થળોનાનિદર્શનમાટેસરકારદ્વારાકેટલોકકરઉઘરાવવામાંઆવતોહોયછે.

            કરમાંવિદ્યાર્થીઓમાટેઅમુકપ્રતિશતફીમાફીહોયછેતેનીજાણકારીશિક્ષકેમેળવીલેવીજોઈએજેથીપ્રવાસનીફીનિર્ધારણમાંસરળતારહે.


   શૈક્ષણિકપ્રત્યાયનકૌશલ્યશૈક્ષણિકપ્રવાસનુંઆયોજનકરતાંપહેલાંશિક્ષકેતેનુંસંપૂર્ણઆયોજનઆચાર્યનેદર્શાવવુંજોઈએઆચાર્યદ્વારાતેઅંગેઉપરનાસ્તરેમંજૂરીમાટેમોકલવાનુંહોયછેજેમકેસરકારીશાળાઓમાંપ્રવાસઅંગેમંજૂરીનીપ્રક્રિયાજે - તેવિસ્તારનાઉપરીઅધિકારીપાસેથીમેળવવાનીરહેછેજયારેઅનુદાનિતશાળામાંમંજૂરીસંસ્થાનાપ્રતિનિધિઓપાસેથીમેળવવાનીરહેછે.

   પ્રવાસનુંઆયોજનકરતાંસમયેવિદ્યાર્થીનામાતા-પિતાકેવાલીનીમંજૂરીખૂબ  અનિવાર્યબનીરહેછેવાલીનીમંજૂરીમેળવવાશિક્ષકેવાલીમુલાકાતનુંઆયોજનકરવુંજોઈએઅન્યથાવાલીપાસેથીલેખિતમંજૂરીમેળવવીજોઈએ.

વાલીનીલેખિતમંજૂરીનોનમૂનો

પ્રવાસઅંગેસંમતિપત્રકપ્રવાસતારીખ : ..................... થીતા. : .. ............ સુધીઊપડવાનોસમય

............................ પરતઆવવાનોસમય : ............................................ પ્રવાસનસ્થળો :

.........................................................................................................................

પ્રવાસમાંજનારશિક્ષક : ...........................................................................................

મારોપુત્ર / પુત્રીશાળાદ્વારાઆયોજિતશૈક્ષણિકપ્રવાસમાંઆવીરહ્યોછેજેમેંસંમતિઆપેલછે.

વાલીનુંનામ: ........................... વર્ગશિક્ષકનુંનામ : ................................

વાલીનીસહી : ................................. વર્ગશિક્ષકનીસહી : .......................

તારીખ: .....................................

પ્રવાસનુંસંપૂર્ણઆયોજનકરતાંસમયેરહેવા-જમવાનીવ્યવસ્થાપણકરવીજોઈએજે-તેસ્થળ

પરઆર્થિકઆયોજનપ્રમાણેરહેવા-જમવાનીવ્યવસ્થાફોન-મેઈલકેમેસેજદ્વારાકરીલેવીજોઈએજેથીપ્રવાસનસ્થળોનુંઉચિતસમયાનુસારનિદર્શનકરીશકાય.

પ્રવાસનાવિદ્યાર્થીઓનીસંખ્યાઅનુસારવાહનનીવ્યવસ્થાકરવીજોઈએવાહનનીવ્યવસ્થાકર્યાબાદજે-તેવિસ્તારની RTO કચેરીમાંથીમંજૂરીમેળવીલેવીજોઈએજેથીઅકસ્માતજેવી

ઘટનાઓમાંઝડપથીમાર્ગદર્શનમેળવીશકાય.

પ્રવાસઅન્યરાજ્યમાંઆયોજિતકરેલહોયતોદરેકરાજ્યનીસરહદપરસમયઅનેસ્થળની

મુલાકાતનીવિગતસાથેજાણકારીઆપીમંજૂરીમેળવવાનીરહેછે.

  video watch click to video 

 

 શાળામાં થતાં કોઈ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી તેની આમંત્રણ પત્રિકા રજૂકરો.(M/J-17) (D-18)(J/F-22) (M/J :18) (D-19)

·        જવાબ :-શાળાકીયકાર્યક્રમનીરૂપરેખા:

·        શાળાકક્ષાએવિવિધશૈક્ષણિકઅનેસહશૈક્ષણિકકાર્યક્રમનુંઆયોજનકરવામાંઆવતુંહોયછે.

·        જેમકેપ્રવેશોત્સવગુણોત્સવવિવિધદિનનીઉજવણીવાર્ષિકદિનનીઉજવણીજેવાંકાર્યક્રમયોજવામાંઆવતાંહોયછે.

·         તમામકાર્યક્રમનીઉજવણીમાટેઅગાઉથીતેનીરૂપરેખાતૈયારકરવામાંઆવેછે.એટલેકેતેનીક્રિયાત્મકયોજનાતૈયારકરવામાંઆવેછે.

·          રૂપરેખામાંકાર્યક્રમઅનેતેનેસંબંધિતબાબતોનીતમામવિગતોઆપવામાંઆવેછે.

·        જેમકેપ્રાથમિકશાળામાંદરવર્ષેપ્રવેશોત્સવઅનેગુણોત્સવનીઉજવણીકરવામાંઆવતીહોયછે.

 

·        જેનામાટેતૈયારકરવામાંઆવતીરૂપરેખામાંશાળાઅંગેનીમાહિતીકાર્યક્રમઅંગેનીમાહિતીઆપવામાંઆવેછે.

·        શાળાસ્થાપનાતેજેગામઅથવાવિસ્તારમાંહોયતેનીમાહિતીશાળાનાસ્ટાફવિદ્યાર્થીનીસંખ્યાજાતિવારવિદ્યાર્થીઓનીમાહિતીતેમજશાળામાંઉપલબ્ધસુવિધાઓતેશાળામાંયોજવામાંઆવેલકાર્યક્રમોઅંગેમાહિતીઆપવામાંઆવેછે.

·         ઉપરાંતકાર્યક્રમનીશરૂઆતકાર્યક્રમનુંસંચાલનકાર્યક્રમનીરૂપરેખામુખ્યઅતિથિઓકાર્યક્રમનીપૂર્ણાહુતિજેવીતમામબાબતોનેલેખિતસ્વરૂપેતૈયારકરવામાંઆવેછેઉપરનીતમામબાબતોનેલેખિતસ્વરૂપેતૈયારકરવામાંઆવેછેઅનેતેનીએકથીવધુપત્રતૈયારકરવામાંઆવેછે.

·         પ્રકારનીરૂપરેખાતૈયારકરવાનોફાયદો  છેકેદરેકકાર્યક્રમઅંગેનીપૂર્ણજાણકારીમેળવીશકેતેમ  કાર્યક્રમનુંસંચાલનયોગ્યરીતેકરીશકાયઅનેકાર્યક્રમમાંઆવનારદરેકવ્યક્તિતેનાથીમાહિતગારથાય.

નિમંત્રણપત્રિકા :

·        શાળાપ્રત્યાયનમાંનિમંત્રણપત્રિકાએકઅગત્યનોભાગભજવેછે.


·        શાળામાંયોજવામાંઆવતાકાર્યક્રમોમાંમુખ્યમહેમાનોસિવાયશાળાજેગામમાંસ્થાપિતહોયતેગામનાઆગેવાનોસામાજિકઅનેરાજકારણીયઆગેવાનોતેમજ SMC નાસન્મા, * જેવીઅનેકવ્યક્તિઓનેઆમંત્રણઆપવામાંઆવતુંહોયછે.

·        કાર્યક્રમનેઅનુરૂપનિમંત્રણપત્રિકાતૈયારકરવામાંઆવેછેઉપરનીતમામવ્યક્તિઓનેઆમંત્રણઆપવામાટેએકસામાન્યપત્રિકાતૈયારકરવામાંઆવેછે.

·        નિમંત્રણપત્રિકામાંજેવ્યક્તિનેનિમંત્રણઆપવાનુંહોયતેવ્યક્તિનુંનામકાર્યક્રમઅંગેનીવિગતજેવીકેકાર્યક્રમનુંસ્થળસમયતેમ   ઉપરાંતનિમંત્રણપત્રિકામાંનિમંત્રકશાળાનુંનામલખવામાંઆવેછે.

·         નિમંત્રણપત્રિકાનેલેખિતસ્વરૂપેદરેકવ્યક્તિનેરૂબરૂમાંઆપવામાંઆવેછેપ્રત્યાયનમાટેનિમંત્રણપત્રિકા  ખૂબ  સરળઅનેયોગ્યમાર્ગગણવામાંઆવેછે.

·        કાર્યક્રમઅહેવાલલેખન :

·        શાળાકક્ષાએઊજવવામાંઆવતાંવિવિધકાર્યક્રમોનીઉજવણીદરમિયાનકાર્યક્રમનાઆયોજનનીરૂપરેખાઅનેકાર્યક્રમઅહેવાલલેખનખૂબ  અગત્યનોભાગભજવેછે.

·        કાર્યક્રમઅહેવાલલેખનએટલેકેકાર્યક્રમનીઉજવણીકર્યાબાદતેનીતમામબાબતોનેલેખિતસ્વરૂપસરળઅનેયોગ્યશબ્દોમાંલખવીકાર્યક્રમનોઅહેવાલકાર્યક્રમનાઅંતેલખવામાંઆવતોહોયછે.

·         અહેવાલમાંતારીખઅનેકાર્યક્રમનીતમામબાબતોનોંધવામાંઆવેછેકાર્યક્રમનોઅહેવાલભૂતકાળમાંલખવામાંઆવેછે.

·        કાર્યક્રમનાઅહેવાલનેશક્યએટલાંસરળશબ્દોમાંલખવામાંઆવેછેઆલંકારિકશબ્દોનોબનેએટલોઓછોપ્રયોગકરવામાંઆવેછે.

·        અહેવાલમાંકાર્યક્રમઅંગેનીતમામબાબતોનીનોંધકરવામાંઆવેછેકાર્યક્રમનાશરૂઆતથીઅંતસુધીવિગતક્રમમુજબનોંધવામાંઆવેછેકાર્યક્રમનાઅહેવાલમાંતમામવિગતોટૂંકમાંઅનેયોગ્યરીતેલખવામાંઆવેછે.

·        અહેવાલલેખનનોફાયદો  છેકેતેનાદ્વારાયોજવામાંઆવેલકાર્યક્રમવિશેતમામબાબતોજાણીશકાયછેજેનાદ્વારાભવિષ્યમાંતેવા  કાર્યક્રમનુંઆયોજનકરવુંહોયતોયોગ્યમાહિતીમેળવીશકાયછે.

·        આમકહીશકાયકેકાર્યક્રમનાઆયોજનનીરૂપરેખાઅનેકાર્યક્રમનુંઅહેવાલલેખનએકબીજાસાથેસંબંધિતછે.


કન્યાકેળવણીમહોત્સણઅનેશાળાપ્રવેશોત્સણ :

2020-21 કાર્યક્રમનીરૂપરેખા

તારીખ : 10-06-2020

(1) મનુષ્યગૌરવગાન :મનુષ્યતુબડામહાનહૈ.....

(2) રાષ્ટ્રભક્તિગીતનુંનામ

(3) યોગપરિચય – નિદર્શન – સ્ટેજપરગ્રુપદ્વારારજૂઆત

(4) દાતાશ્રીઓદ્વારામળેલરમકડાંવિતરણ (આંગણવાડીવિભાગ)

(5) પ્રવેશપાત્રબાળકોનેચંદનનાતિલકદ્વારાપ્રવેશ

(6) ધો -3 થી 8 માંપ્રથમક્રમેઆવનારબાળકોનુંપુસ્તકઆપીનેસન્માન

(7) વાહન-વ્યવસ્થાદ્વારાઆવેલબાળકોનુંવાહનસાથેસ્વાગત

(8) શાળામાંભણેલવયોવૃદ્ધવ્યક્તિનુંસન્માન

(9) શાળામાંભણેલઅનેપોતાનાકાર્યક્ષેત્રમાંખાસયોગદાનઆપેલહોયતેવીવ્યક્તિનુંસન્માન

(10) અમૃત-વચન (વિદ્યાર્થીનુંવકતવ્ય)

(11) મુખ્યમહેમાનશ્રીનુંસંબોધન

(12) આભાર-દર્શન

(13) વૃક્ષારોપણ (સરગવા)

• કાર્યક્રમનુંઅહેવાલલેખન (નમૂનો)

વિષય :પ્રવેશોત્સવનીઉજવણી                                                       તા. 15-6-2020

               તા. 15-6-2020 નારોજનગરપ્રાથમિકશાળાનં. 1, અમદાવાદમાંપ્રવેશોત્સવનીઉજવણીકરવામાંઆવીજેમાંશાળાનાતમામવિદ્યાર્થીઓઆચાર્યશિક્ષકગણતેમજઆમંત્રિતમહેમાનોઉપસ્થિતરહ્યાહતાસર્વપ્રથમપ્રાર્થનાદ્વારાકાર્યક્રમનીઉજવણીનીશરૂઆતકરવામાંઆવીહતીત્યારબાદશાળાનાધોરણ - 8 ના 5 (પાંચબાળકોદ્વારાયોગકરાવવામાંઆવ્યોહતોયોગબાદશાળાનાવિદ્યાર્થીઓદ્વારામનુષ્યગૌરવગીતઅનેવિદ્યાર્થિનીઓદ્વારાદેશભક્તિગીતનીપ્રસ્તુતિકરવામાંઆવીહતીત્યારબાદશાળાનાઆચાર્યદ્વારાસ્વાગતપ્રવચનઆપવામાંઆવ્યુંહતુંઉપસ્થિતમહેમાનોનુંપુષ્પગુચ્છતેમ  પુસ્તકદ્વારાસ્વાગતકરવામાંઆવ્યુંત્યારબાદકાર્યક્રમનામુખ્યભાગનીઉજવણીકરવામાંઆવીજેમાં ધોરણનાંબાળકોનેતિલકકરીકિટઆપીપ્રવેશઆપવામાંઆવ્યો ઉપરાંતઆંગણવાડીનાબાળકોનેરમકડાંતેમજધારીમાતાનેસુખડીઆપવામાંઆવ્યાતદુપરાંતધો - 3 થી 4 નાપ્રથમત્રણક્રમાંકેઆવેલાંબાળકોનેપુરસ્કારઆપવામાંઆવ્યા ઉપરાંતસાથેસાથવૃક્ષારોપણપણકરવામાંઆવ્યુંત્યારબાદઉપાચાર્યદ્વારાઆભાર

 

 

 

 

શૈક્ષણિક પ્રવાસના આયોજનની પ્રક્રિયા વિગતે વર્ણવો. (D-18)

જવાબ :-

પ્રસ્તાવના :

       શિક્ષણનીપ્રક્રિયામાંઅભ્યાસનુંજેટલુંમહત્ત્વછેતેટલું  મહત્ત્વસહઅભ્યાસિકપ્રવૃત્તિઓનુંપણછેવિદ્યાર્થીનેઅભ્યાસથીજ્ઞાનપ્રાપ્તથાયછેપરંતસહઅભ્યાસિકપ્રવૃત્તિઓથીતેનાસ્થામૂલ્યોસંસ્કારસંસ્કૃતિવગેરેનુંજ્ઞાનપ્રાપ્તથાયછેઅભ્યાસજીવનદરમિયાનશાળામાંવાજતાશૈક્ષણિકપ્રવાસનેએકસહઅભ્યાસિકપ્રવૃત્તિ  કહીશકાયવિદ્યાર્થીજીવનદરમિયાનપ્રવાસખૂબ  મહત્ત્વછેજેવિષયવસ્તુઆપણેવર્ગખંડનીચારદીવાલોનીવચ્ચેસમજૂતીઆપીશકીએતેનાથીખૂબ  સારીસમજજે-તેસ્થળનાપ્રત્યક્ષવર્ણનદ્વારાઆપીશકીએછીએ.

જેમકેઅમદાવાદનીસીદીસૈયદનીજાળીનુંવર્ણનવર્ગમાંકરીએતેનાબદલેતેનીમુલાકાતકરીનેતેનોઈતિહાસભણાવવામાંઆવેતોવિદ્યાર્થીતેમાહિતીનેઆજીવનયાદરાખીશકેછેવિદ્યાર્થીનાજીવનમાંપ્રવાસનુંવિશેમહત્ત્વછેપરંતુશિક્ષકેપ્રવાસદરમિયાનકેટલીકબાબતોનુંધ્યાનરાખવુંજોઈએ.

શાળામાંયોજાતાપ્રવાસબાબતેશિક્ષકનીભૂમિકા :

       શૈક્ષણિકપ્રવાસનુંઆયોજનકરતાંસમયેશિક્ષકેજે-તેસ્થળનીશાળાનાઆચાર્યવાલીવગેરેનીમંજૂરીનીપ્રક્રિયાપૂર્ણકરવીજોઈએશિક્ષકેપર્યાવરણઅંગેજાણકારીપણમેળવીલેવીજોઈએ પ્રક્રિયાઅંતર્ગતશિક્ષકેનીચેમુજબનીભૂમિકાનિભાવવાનીરહેછે.

           પ્રવાસનુંઆયોજનકયાસ્થળેકરવાનુંછેતેનુંપૂર્ણઆયોજનતૈયારકરવુંજોઈએ.

           જે-તેસ્થળપરકેટલોસમયવિતાવવોજરૂરીછેતથાતે  રૂટપરઆવતાઅન્યસ્થળોવિશેમાહિતીમેળવવીજોઈએ.

           પ્રવાસનાસ્થળનીમુલાકાતલેતાંપહેલાંકોનીમંજૂરીલેવાનીછેકેટલાસમયપહેલાલેવાનીછેતેનીવિસ્તૃતમાહિતીએકત્રિતકરવીજોઈએ.

           ઉદા. :જંગલદર્શનકરાવવાવિદ્યાર્થીઓનેલઈજવાનાહોયઅનેતેવિસ્તારઅભયારણ્યહોયતોજે - તેવિસ્તારના RFO કેDEOનીમંજૂરીલેવાનીરહેછે.

            મંજૂરીતેમનીકચેરીએથીકેટલાકસમયપહેલાલેવાનીછેતેજાણકારીમેળવવીજોઈએપ્રવાસનસ્થળોનાનિદર્શનમાટેસરકારદ્વારાકેટલોકકરઉઘરાવવામાંઆવતોહોયછે.

            કરમાંવિદ્યાર્થીઓમાટેઅમુકપ્રતિશતફીમાફીહોયછેતેનીજાણકારીશિક્ષકેમેળવીલેવીજોઈએજેથીપ્રવાસનીફીનિર્ધારણમાંસરળતારહે.


   શૈક્ષણિકપ્રત્યાયનકૌશલ્યશૈક્ષણિકપ્રવાસનુંઆયોજનકરતાંપહેલાંશિક્ષકેતેનુંસંપૂર્ણઆયોજનઆચાર્યનેદર્શાવવુંજોઈએઆચાર્યદ્વારાતેઅંગેઉપરનાસ્તરેમંજૂરીમાટેમોકલવાનુંહોયછેજેમકેસરકારીશાળાઓમાંપ્રવાસઅંગેમંજૂરીનીપ્રક્રિયાજે - તેવિસ્તારનાઉપરીઅધિકારીપાસેથીમેળવવાનીરહેછેજયારેઅનુદાનિતશાળામાંમંજૂરીસંસ્થાનાપ્રતિનિધિઓપાસેથીમેળવવાનીરહેછે.

   પ્રવાસનુંઆયોજનકરતાંસમયેવિદ્યાર્થીનામાતા-પિતાકેવાલીનીમંજૂરીખૂબ  અનિવાર્યબનીરહેછેવાલીનીમંજૂરીમેળવવાશિક્ષકેવાલીમુલાકાતનુંઆયોજનકરવુંજોઈએઅન્યથાવાલીપાસેથીલેખિતમંજૂરીમેળવવીજોઈએ.

વાલીનીલેખિતમંજૂરીનોનમૂનો

પ્રવાસઅંગેસંમતિપત્રકપ્રવાસતારીખ : ..................... થીતા. : .. ............ સુધીઊપડવાનોસમય

............................ પરતઆવવાનોસમય : ............................................ પ્રવાસનસ્થળો :

.........................................................................................................................

પ્રવાસમાંજનારશિક્ષક : ...........................................................................................

મારોપુત્ર / પુત્રીશાળાદ્વારાઆયોજિતશૈક્ષણિકપ્રવાસમાંઆવીરહ્યોછેજેમેંસંમતિઆપેલછે.

વાલીનુંનામ: ........................... વર્ગશિક્ષકનુંનામ : ................................

વાલીનીસહી : ................................. વર્ગશિક્ષકનીસહી : .......................

તારીખ: .....................................

પ્રવાસનુંસંપૂર્ણઆયોજનકરતાંસમયેરહેવા-જમવાનીવ્યવસ્થાપણકરવીજોઈએજે-તેસ્થળ

પરઆર્થિકઆયોજનપ્રમાણેરહેવા-જમવાનીવ્યવસ્થાફોન-મેઈલકેમેસેજદ્વારાકરીલેવીજોઈએજેથીપ્રવાસનસ્થળોનુંઉચિતસમયાનુસારનિદર્શનકરીશકાય.

પ્રવાસનાવિદ્યાર્થીઓનીસંખ્યાઅનુસારવાહનનીવ્યવસ્થાકરવીજોઈએવાહનનીવ્યવસ્થાકર્યાબાદજે-તેવિસ્તારની RTO કચેરીમાંથીમંજૂરીમેળવીલેવીજોઈએજેથીઅકસ્માતજેવી

ઘટનાઓમાંઝડપથીમાર્ગદર્શનમેળવીશકાય.

પ્રવાસઅન્યરાજ્યમાંઆયોજિતકરેલહોયતોદરેકરાજ્યનીસરહદપરસમયઅનેસ્થળની

મુલાકાતનીવિગતસાથેજાણકારીઆપીમંજૂરીમેળવવાનીરહેછે.

 

 

 

 

 

પ્રત્યાયનના ઘટકો અને જરૂરિયાત વર્ણવો. (N/D- 16) (A-19)

જવાબ :-

પ્રસ્તાવના :

પ્રત્યાયન એક સામાજિક પ્રક્રિયા છે. સામાજિક વિકાસ માટે તે અનિવાર્ય છે. પ્રત્યાયનમાં

ઓછામાં ઓછી બે વ્યક્તિઓ હોય છે. તેમના વચ્ચે વ્યવહાર થતાં જ્ઞાનસમજસંવેદના - લાગણીઓવિચાર તેમજ વલણો અને પ્રેરણાઓને લગતી માહિતીની આપ-લે થાય છેવહેંચણી

થાય છે. આ આપ-લે સંદેશાઓ સ્વરૂપે હોય છે.

વ્યાખ્યાઃ

 પ્રત્યાયન એવી પ્રક્રિયા છે કે જેમાં સંદેશ અને સમજને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધીપહોંચાડવામાં આવે છે.                        - મિથ ડેવિસ

પ્રત્યાયન એક સતત અને ગતિશીલ પ્રક્રિયા છેતેમજ પ્રત્યાયન એક કળા છેયુક્તિ છેજેનાં માધ્યમથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિ તરફ માહિતીનું આદાન-પ્રદાન થાય છે.

 

પ્રત્યાયનનાં ઘટકો :

1. સ્ત્રોત (Source):

વ્યક્તિપદાર્થ વસ્તુઘટના કે પ્રસંગ જે શાબ્દિક કે અશાબ્દિક સંકેત ઉદ્દીપકોપૂરાં પાડેઅને જેની બીજી કોઈ વ્યક્તિ પ્રતિચાર આપે તો તેને સ્ત્રોત કહે છે. આ સંકેતો દ્વારા સંદેશો બને છે. સંદેશો સ્ત્રોત-દ્વારા મોકલાય છે.

2. સાંકેતીકરણ (Encoding) :

        વિચારખ્યાલોલાગણીઓ વલણો વગેરેને સંકેતોના માધ્યમથી રજૂ થાય. સંકેતો શાબ્દિક કે અશાબ્દિક ચિહ્નો હોઈ શકે. ક્યારેક બન્નેનો સાથે ઉપયોગ પણ થાયછે. વિચારોખ્યાલો,લાગણીઓના વિકલ્પ પસંદ કરેલાં શબ્દો કે સંકેતો એટલે સાંકેતીકરણ.

3. સંદેશો (Messages) :

સ્ત્રોત દ્વારા પસંદ થયેલાં શાબ્દિક કે અશાબ્દિક સંકેતોનો સમૂહ સંદેશો છે.જેમાં અક્ષરચિહનઆકૃતિહાવભાવહલન-ચલનનો સમાવેશ થાય છે. સંદેશો પ્રત્યાયન પ્રક્રિયાનો આવશ્યક અને અનિવાર્ય ઘટક છે. તે સંદેશમાંથી અર્થ તારવવામાં અને અર્થનો સંદેશો બનાવવામાં રહેલું છે. સંદેશો વસ્તુલાગણીવિચારઘટનાપરિસ્થિતિ વગેરેને અર્થ આપે છે. સંદેશાનું સ્વતંત્ર અસ્તિત્વ

નથી. તે સાંકેતિક સ્વરૂપે સ્ત્રોતમાં રહે છે. સંદેશો શબ્દોકે ચિત્રોમાંક્રિયા કે પ્રવૃત્તિમાં હોતો નથીતે તો પ્રત્યાયનમાં ભાગ લેતાં લોકોમાં સમજણ કે ગેરસમજણસ્વરૂપે હોય છે.

4. માધ્યમ (Media) :

સંદેશાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. આથી તેના પ્રસાર એટલે કે વહન મદ્ધિ તેને કોઈ ચોક્કસ સ્વરૂપ આપવું પડે છે. આ સ્વરૂપ શાબ્દિક કે અશાબ્દિક હોઈ શકેપ્રત્યાયન પ્રક્રિયામાં સામેલ પાત્ર સંદેશાના સ્વરૂપને ઓળખી શકે અને અનુભવી શકે તે સ્વરૂપના સદશા હોવા જોઈએ. આમસંદેશાનું પ્રસારણ કરવા માટે જેનો સહારો લેવામાં આવે તેને માધ્યમ કહે છે. જેમાં સંવેદન અંગો અને સંલગ્ન સંવેદનાઓનો સમાવેશ થાય છે.

 આંખ ....... દશ્ય સંવેદના ........ દષ્ટિ નજર જોવું.

કાન ....... શ્રાવ્ય સંવેદના ...... શ્રવણ સાંભળવું.

નાક ....પ્રાણ સંવેદના ....... સુગંધ સૂંઘવું.

જીભ .. સ્વાદ સંવેદના ........ ચાખવુંસ્વાદ પારખવો

ચામડી ........ સ્પર્શ સંવેદના ....... સ્પર્શ કરવોઅડવું.

યોગ્ય માધ્યમની પસંદગીથી જ સંદેશાનો સાચો અર્થ પ્રસરણ પામે છે. અર્થસભર પ્રસરણ માટે એક કરતાં વધુ માધ્યમો સંયોજન કરી શકાય.

5. ચેનલ (Channel):

સંદેશાનું સ્વરૂપ નક્કી કર્યા પછી સંદેશાનું વહન-પ્રસરણનો માર્ગ નક્કી કરવો

જોઈએ. સંદેશાના વહન-પ્રસરણના માર્ગને ચેનલ કહે છે. પ્રત્યાયનના માર્ગ – ચેનલને ત્રણ પ્રકારે વિભાજિત કરી શકાય.

1. ઔપચારિક માર્ગ             - અનૌપચારિક માર્ગ

(Formal Channel)             (Infformal Channel)

2, ઊર્ધ્વગામી માર્ગ             - અધોગામી માર્ગ

(Upward Channel)             (Downward Channel)

3. પાર્થ માર્ગ                 - સમાંતર સમક્ષિતિજ

(Lateral Channel)             (Horizontal Channel)

6. વિસાંકેતીકરણ (Decoding) :

આ માહિતી સ્વીકારનાર દ્વારા સંદેશા ઉકેલવાની ક્રિયા છે. સંદેશો સ્ત્રોત તરફથી આવેલો હોય છે. સાંકેતિક લિપિના સંદેશાઓનું પૃથક્કરણ કરી અર્થ તારવવાની પ્રક્રિયા છે.

 

7. મુકામ (Destination) અથવા માહિતી સ્વીકારનાર (Reveiver) :

સંદેશો જેને ઉદ્દેશીને મોકલાય છે તેને મુકામ કહે છે. મુકામ તરીકે વ્યક્તિ હોય તો તેને માહિતી સ્વીકારનાર કહે છે. તે સંદેશો મેળવે છે. તેનું વિસાંકેતીકરણ કરીને સંદેશાનો અર્થ પકડે છે. સંદેશો સ્વીકારનારે પ્રત્યાયનમાં એકાગ્રતા કેળવવી પડે છે. એકાગ્રતાને લીધે જ સંદેશો યોગ્ય રીતે સંભળાય છેવંચાય છે કે દેખાય છે કે અનુભવાય છે. પ્રત્યાયનમાં માહિતી સ્વીકારનાર જો ધ્યાનપૂર્વક સાંભળે નહિ તો પ્રત્યાયન નિષ્ફળ જવાની પૂરી શક્યતા છે. માટે પ્રત્યાયન એટલે માત્ર બોલવું જ નહિસાંભળવું પણ એટલુંજ અગત્યનું છે. ગમે તેટલો સારો વક્તા બોલી રહ્યો હોય પણ જો તેને સાંભળનાર કોઈ ન હોય તો પ્રત્યાયન સ્થાન લે નહિ.

8. પ્રતિપોષણ (Feedback):

સ્ત્રોતના મોકલેલા સંદેશાના પરિણામસ્વરૂપે માહિતી સ્વીકારનારે સ્ત્રોતને મોકલેલો પ્રતિચાર એટલે પ્રતિપોષણ. પ્રતિપોષણ હકારાત્મક કે નકારાત્મક હોઈ શકે. તે શાબ્દિક કે અશાબ્દિક હોય શકે. પ્રત્યાયન પ્રક્રિયાની સફળતા માટે હકારાત્મક પ્રતિપોષણ જરૂરી છે.

પ્રતિપોષણને લીધે પ્રત્યાયન દ્વિમાર્ગીય બને છે. પ્રતિપોષણને લીધે સ્ત્રોત - મુકામ વૈચારિક અને માનસિક રીતે નજીક આવે છે. પ્રત્યાયનનો હેતુ સરે છે. પ્રતિપોષણ સંદેશો મોકલનાર એટલે કે વક્તાને જાગૃત રાખે છે. તેના દ્વારા પ્રત્યાયન સફળતાથી પાર પડી રહ્યાની લાગણી અનુભવાય છે. પ્રત્યક્ષ પ્રત્યાનમાં શ્રોતાઓદષ્ટાઓ કે માહિતી મેળવનારાના વલણોસ્વીકૃતિ-અસ્વીકૃતિગમા-અણગમાં જાણીને વક્તા પોતાના વક્તવ્યમાં જરૂરી ફેરફાર કરી શકે છે. સ્પષ્ટ સંદેશાઓથકી જ ચોક્કસ પ્રતિપોષણ મેળવી શકાય છે.

9. વિક્ષેપઅવરોધ (Noise / Barriers):

 સંદેશાને અસ્પષ્ટ કરતી કોઈ પણ બાબત એટલે વિક્ષેપ. વિક્ષેપ સંદેશાને વિકૃત બનાવે છે. તે આંતરિક તેમજ બાહ્ય હોઈ શકે. વિક્ષેપ સ્રોતમાંમુકામમાં કે ચેનલમાં પણ હોઈ શકે. વિક્ષેપ વિવિધ પ્રકારના હોય છે. તે ભૌતિકભાષાકીયમાનસિક કે પશ્ચાદ્ ભૂમિકા તરીકે હોય છે.

ઉપસંહાર :

આમપ્રત્યાયન પ્રક્રિયામાં સામેલ ઘટકો ખૂબ જ અગત્યનાં હોય છે. તે દરેક ઘટકને સમાન રીતે મહત્ત્વ આપવું પડેકારણ કે પ્રત્યાયનની સમગ્ર પ્રક્રિયામાં આ ઘટકોની સક્રિયતા અને આંતરક્રિયા જ જવાબદાર છે. દરેક ઘટક બીજા ઘટક પર આધારિત છે. તેઓ પરસ્પર પ્રમાણિત કરે છે.

જરૂરીયાત

Ø પ્રત્યાયન માટે અંગ્રેજીમાં ‘Communication' શબ્દનો પ્રયોગ થાય છે. Communication શબ્દનું મૂળ, Communisનો અર્થ સામાન્યમાં રહેલો છેએટલે કે સમાનસમરૂપતાસમાનતા.

Ø ‘Communication” શબ્દ લૅટિન ભાષાના શબ્દ Communicareપરથી ઊતરી આવ્યો છે. જેનો અર્થ to make કે to share common, એટલે કે એકબીજા વચ્ચેની સહિયારી ભાગીદારી કરી શકાય.

Ø પ્રત્યાયન એટલે ટૂંકમાં એમ કહી શકાય કે માહિતીઓખ્યાલોસંવેદનાઓલાગણીઓપ્રેરણાઓનું એક વ્યક્તિથી બીજી વ્યક્તિ તરફ ફેલાવવું – પ્રસરણ થવું કે સ્થાનાંતર કરવું.

Ø એક વ્યક્તિથી બીજી વ્યક્તિ તરફ અર્થસભર સંદેશો લઈ જતું કંઈ પણ એટલે પ્રત્યાયન” 

-      બુકર (Brooker)

Ø પ્રત્યાયન એ મનુષ્યના જીવનનું હવા-પાણી-ખોરાક પછીનું તરતનું એક મહત્વનું અને પાયા તત્વ છે. પૃથ્વી પરના તમામ સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રત્યાયન કરે છે. પણ મનુષ્યની જરૂરીયાતવિશેષ છે. તેથી તેની પ્રત્યાયન જરૂરીયાત પણ વિશેષ છે. પ્રત્યાયનની જરૂરીયાત ક્યાનાથતી હોય છે તે જોઈએ.

1. માહિતી આપવાલેવા કે પરસ્પર આપ-લેવહેંચણી કરવા. મનુષ્ય વચ્ચે પ્રત્યાયન જરૂરી છે.

2. પરસ્પર સુમેળભર્યા સંબંધો બાંધવા કે જાળવવા પ્રત્યાયન જરૂરી છે.

3. સંબંધોમાં સંવાદિત જાળવવા અને સંબંધો ટકાવી રાખવાં.

4. વિચારોમાન્યતાઓખ્યાલોકલ્પનાઓક્ષમતાઓ અન્ય સમક્ષ અભિવ્યક્ત કરવા.

5. અન્ય પર પોતાનું આધિપત્ય જમાવવાપ્રભાવ પાડવા તેમજ જાળવવા.

6. પોતાની મર્યાદાઓનબળાઈઓ ઓળખવાક્ષમતાઓ વિકસાવવા.

7અન્ય પ્રત્યેની લાગણીઓસંવેદનાઓ દર્શાવવા.

8. અન્યને પ્રેરણા અને માર્ગદર્શન આપવા તેમજ અન્યો પાસેથી પ્રેરણા અને માર્ગદર્શન મેળવવા.

 

9. પોતાના ગમા-અણગમાવલણો જણાવવા.

10. બોલાયેલાં કે લખેલા શબ્દોના માત્ર શબ્દાર્થ જ નહિ પણ ભાવાર્થ સમજવા.

11. હાવભાવસંકેતોસંજ્ઞાઓ કે ગ્રાફિક્સનો અર્થ સમજવા-સમજાવવા.

12. સ્પષ્ટતાઓ મેળવવાવિવાદ દૂર કરવા.

13. મંતવ્યોઅભિપ્રાયોમાન્યતાઓ જાણવા – જણાવવા.

14. વ્યક્તિના ભવિષ્યના વિકાસ માટે પ્રત્યાયનના માધ્યમથી જ્ઞાનને પ્રસારિત કરી શકાય.

15. પ્રત્યાયનથી સમાજસંસ્થા અને વિશ્વ નજીક આવી સાથે જોડાયેલા રહે છે.

 આમસમાજ વ્યવસ્થાજીવન વ્યવહાર સાથે મનુષ્ય પરસ્પર સજોગોલાગણીઓ,

પ્રેરણાઓખ્યાલોસમજણવલણ અને જ્ઞાનની પ્રત્યાયન દ્વારા આંતર ક્રિયા કરે છે. એટલે પ્રત્યાયન મનુષ્ય જીવનનું એક અભિન્ન અંગ છે.

 

 

 

 

 

 

 

માહિતી પ્રતયાયન અને તકનિકનો શિક્ષણ સાથે સંબંધ અને પ્રવર્તમાન સમયમાં જરૂરિયાત વર્ણવો. (N/D- 16)

જવાબ :-

પ્રસ્તાવના :

અધ્યાપનપ્રક્રિયાનુંલક્ષવ્યક્તિનાસર્વાગીવિકાસમાટેહોયછેઅધ્યયનદ્વારાવ્યક્તિનોવ્યક્તિગતવ્યક્તિત્વનોવિકાસથાયછેઆમસ્વાભાવિકછેકેઅધ્યાપનપ્રક્રિયાનેઅધ્યાપનવિજ્ઞાનજેવાવિષયોતેમજશાસ્ત્રનાવિષયોસાથેકામકરવુંપડેછેએટલેતાલીમઆયોજિતપ્રક્રિયાનાદૃષ્ટિકોણમાંઅધ્યયનનેટેકનોલૉજીતરીકેમાવજતઆપવામાંઆવેછે.

ઓલ્વિનટોફલરનામતમુજબ,

આજેજ્ઞાનમાંત્રીસગણોવધારોથયોછેવસ્તીવિસ્ફોટનાકારણેઈ.. 2010માં શાળાનાએકએકવર્ગમાં 125 વિદ્યાર્થીઓનીસંખ્યાથઈજાયતોનવાઈનહિશાળામાંઆવતાવિદ્યાર્થીમાત્રકોરીસ્લેટજેવોહોયછેતેવીભ્રામકમાન્યતાહવેકામમાંઆવેતેમનથીકારણકેશાળાએઆવતોવિદ્યાર્થીઘરથીશાળાસુધીનાઅંતરમાંઘણીમાહિતીનેસાથેલેતોઆવેછેઆથીશિક્ષકપાસેનીતેનીઅપેક્ષાઓવધીજાયછેઆજનાશિક્ષકે  બાબતોનેપહોંચીવળવાનોપ્રયાસકરવાનોછે માટેમાહિતીપ્રત્યાયનઅનેતકનિકીઆપણનેમદદરૂપથઈશકેછે.

માહિતીપ્રત્યાયનઅનેતકનિકી  સામાન્યરીતેઔદ્યોગિકપ્રક્રિયાનુંવ્યવસ્થિતજ્ઞાનઅનેક્રિયાછેતકનિકીનેવિજ્ઞાનઅનેઈજનેરીવિદ્યાશાખાસાથેનજીકનોસંબંધછેવિજ્ઞાનમાણસનેવાસ્તવિકદુનિયાનીસમજઆપેછેજયારેઈજનેરીશાખાનોઆયોજનોપારપાડવામાટેનાંઉપકરણોઅનેપ્રયુક્તિઓસાથેસંબંધછેટેકનોલૉજી  ઉત્પાદનનીકરોડરજજુછેઆજનોમાનવતકનિકીનીસહાયવિનામાનવજીવનનીકલ્પના  કરીશકાયતનિકીએમાનવસમાજનીજીવનદષ્ટિઅનેદિનચર્યાબદલીનાખીછેઆથીએમકહીશકાયકે, “વિજ્ઞાન  સાધનાછેઅને  તનિકી  સાધનછે.” તકનિકીરૂપીસાધનનીસહાયવિનાવિજ્ઞાનરૂપીસાધનાસંભવીશકેનહીં.

માહિતીપ્રત્યાયનઅનેતકનિકનોશિક્ષણપ્રક્રિયાસાથેસંબંધ :

વર્તમાનયુગમાંવિજ્ઞાનઅનેટેક્નોલૉજીનાવિકાસનેવર્ગખંડમાંલાવવોખૂબજરૂરીછેકારણકેજ્ઞાનનોઝડપીપ્રસારથઈરહ્યોછેજેનેજ્ઞાનઆપવાનુંછેતેઅધ્યેતાનુંસ્વરૂપપરબદલાયુંછેઅધ્યેતાનીજરૂરિયાતબદલાઈછેશૈક્ષણિકતકનિકનાસાધનોનોવર્ગખંડમાંયોગ્યપ્રયોગવર્ગખંડનુંવાતાવરણબદલીશકેછેસઘનબનાવીશકેછેતનિકનાસાધનોનામાવિદ્યાર્થીઓનેવિષયવસ્તુશીખવાતત્પરબનાવેછેમાહિતીપ્રત્યાયનઅનેઆજનાવર્ગખંડમાંનીચેમુજબસ્થાપિતકરીશકાયછે.

 

 

Ø શૈક્ષણિકધ્યેયોનેવધુસારીરીતેસ્પષ્ટકરવાતકનિકઉપકરણોશ્રેષ્ઠમાધ્યમબનેછે.

Ø નવીનવીઅધ્યાપનપદ્ધતિઓઅભિગમોપ્રયુક્તિઓનુંસંશોધનઅધ્યાપનપ્રક્રિયાનાવરીષબનાવેછે.

Ø વિદ્યાર્થીઓનાવ્યક્તિગતતફાવતોનેધ્યાનમાંલઈતેનેઅનુરૂપસાધનો-પદ્ધતિઓનીપસંદગીઅનેઉપયોગથીશિક્ષણનેવધુઅર્થપૂર્ણબનાવીશકાય.

Ø અભ્યાસક્રમનીકઠિનસંકલ્પનાત્મકબાબતોઅનેઅમૂર્તખ્યાલોવાળાવિષયવસ્તુનેસ્પષ્ટકરવાતકનિકીસાધનોઉપયોગીબનેછે.

Ø ટેકનોલૉજીનાશાબ્દિકઅનેઅશાબ્દિકમાધ્યમોજેવાંકેચાર્ટચિત્રોગ્રાફમોડેલટી.વી., કયૂટરનાપ્રયોગથીઅધ્યયનપ્રક્રિયાનેરસપ્રદબનાવીશકાયવિદ્યાર્થીઓનીસઘનભાગીદારીમેળવીશકાયઅને

 

પરિણામસ્વરૂપઅધ્યયનચિરસ્થાયીબનાવીશકાય.

Ø વિષયનિષ્ણાતનાજ્ઞાનનોલાભસામાન્યથીસામાન્યવિદ્યાર્થીનેઅનેઅંતરિયાળવિદ્યાથીનેઆપીશકાય.

Ø શૈક્ષણિકમૂલ્યાંકનક્ષેત્રેવર્તમાનસમયમાંવિદ્યાર્થીનીસંખ્યાખૂબવધારેહોવાથીપ્રશ્નપત્રનીરચનાઅનેતેનીચકાસણીમાટેશૈક્ષણિકટેક્નોલૉજીનીભૂમિકાઅગત્યનીછે.

Ø શૈક્ષણિકવ્યવસ્થાપનઅનેસંચાલનક્ષેત્રેટેક્નોલૉજીનીભૂમિકામહત્ત્વનીછે.

Ø શિક્ષણનાપ્રત્યેકસ્તરનેઅનુરૂપશૈક્ષણિકવાતાવરણઊભુંકરવાટેક્નોલોજીનામાધ્યમોઉપલબ્ધછેઅનેશ્રેષ્ઠઉપકારકછે.

આમશિક્ષણનાદરેકપાસાંશૈક્ષણિકપ્રૌદ્યોગિકીથીપ્રભાવિતથયેલાંછેતેથીશૈક્ષણિકપ્રૌદ્યોગિકીનીભૂમિકાશિક્ષણનાદરેકતબક્કેખૂબ  મહત્ત્વનીછે.

તેમનોસંબંધપ્રવર્તમાનસમયમાંઅભિન્નછેઅધ્યયનપ્રક્રિયાનોએકમહત્ત્વનોહિસ્સોતફનિકનેગણવો  રહ્યો.

જરૂરિયાત :

1. અધ્યાપનનેવધુઅસરકારકબનાવવામાટે :

શૈક્ષણિકટેકનોલૉજીનુંમુખ્યકાર્યઅધ્યાપનનેવધુઅસરકારકબનાવવાનુંછેજેથીતેવિદ્યાર્થીઓનાઅધ્યયનમાંસંપૂર્ણપ્રતિબિંબિતથઈશકેજેથીસમગ્રઅધ્યાપનક્ષમતાપૂર્ણબને.

2. અધ્યયન-અધ્યાપનપ્રક્રિયાનેવધુસરળઅનેરસપ્રદબનાવવામાટે :

શૈક્ષણિકટેકનોલૉજીવિવિધદેશ્ય-શ્રાવ્યસાધનોનોઉપયોગકરીનેઅધ્યયન-અધ્યાપનપ્રક્રિયાનેસરળબનાવેછેતેમજવિવિધશાબ્દિક-અશાબ્દિકમાધ્યમોનાઉપયોગથીવધુરસપ્રદ

બનાવેછે.

3. નૂતનશૈક્ષણિકપદ્ધતિઓ - પ્રવિધિઓનાવિકાસઅનેઉપયોગમાટે :

શૈક્ષણિકટેક્નોલોજીનવીનવીશૈક્ષણિકપદ્ધતિઓઅનેપ્રવિધિઓવિકસાવેછેઅનેતેનાપ્રયોગઅનેમૂલ્યાંકનદ્વારાઉપયોગસૂચવેછે ઉપરાંતઅદ્યતનઅધ્યાપન-અધ્યયનયૂહરચનાઓઅભિગમોનોઉપયોગનિર્દેશિતકરેછે.

4.અધ્યયન-અધ્યાપનની ગુણવત્તાસુધારવામાટે :

શૈક્ષણિકટેકનોલૉ  જુદીજુદીહાર્ડવેરટેક્નોલૉજીસૉફટવેરટેક્નોલોજીઅનેસિસ્ટમઅભિગમનાઉપયોગથીઅધ્યયનઅનેઅધ્યાપનનીગુણવત્તાસુધારવાનુંકાર્યકરેછે.

 

 

 

5. અધ્યયનસાહિત્યઅનેસામગ્રીતૈયારકરવામાટે :

શૈક્ષણિકટેકનોલૉજીવધુવૈજ્ઞાનિકઢબેઅનેઅધ્યયનનાસિદ્ધાંતોનેધ્યાનમાંરાખીનેઅધ્યયનસાહિત્યઅનેસામગ્રીનુંનિર્માણકરેછે.

6. વિવિધશૈક્ષણિકસાધનોનોવર્ગખંડોમાંવિનિયોગ :

શૈક્ષણિકટેક્નોલૉજીવિવિધઈલેક્ટ્રૉનિકસાધનોનોવર્ગખંડમાંવિનિયોગકરેછે ઉપરાંતસાદાંશૈક્ષણિકસાધનોજેવાંકેચાર્ટચિત્રોનક્શામૉડેલવગેરેનોશૈક્ષણિકઉપયોગસચવેછે.

7. પ્રક્ષેપિતસાધનોનોશિક્ષણમાંસમન્વયકરવામાટે :

શૈક્ષણિકટેક્નોલૉજીસ્લાઈડપ્રોજેક્ટરફિલ્મસ્ટ્રિપપ્રોજૅક્ટરઓવરહેડપ્રોજૅક્ટરતેમજ

અન્યપ્રોજૅક્ટરનેમાહિતીપ્રદાનનાકાર્યમાંઅનેરજૂઆતમાટેઉપયોગમાંલેવાનુંકાર્યકરેછે.

8. સમૂહ-માધ્યમોનેશિક્ષણમાંપ્રયોજવા :

વિવિધપ્રકારનાસમૂહમાધ્યમોજેવાંકે - રેડિયોટેલિવિઝનફિલ્મસમાચારપત્રોવગેરેનેશિક્ષણનીપ્રક્રિયામાંઅસરકારકરીતેસાંકળવાનોપ્રયાસકરેછે.

9. કયૂટરનેશિક્ષણમાંસાંકળવા:

શૈક્ષણિકટેકનોલૉજીકયૂટરનોશિક્ષણનાક્ષેત્રમાંસમન્વયકરેછેકબૂટરનેઅધ્યાપનઅધ્યયનપ્રક્રિયામૂલ્યાંકનશાળા-સંચાલનઅનેવ્યવસ્થાપનક્ષેત્રઅસરકારકરીતેસાંકળેછે.

 ઉપરાંતશૈક્ષણિકસૉફટવેરનુંનિર્માણકરવામાંઆવેછે.

10. દૂરવર્તીશિક્ષણનેઅસરકારકબનાવવા :

દૂરવર્તીશિક્ષણમાંશૈક્ષણિકટેકનોલૉજીનોફાળોબહુમૂલ્યછેટેક્નોલોજીનાવિવિધઅભિગમોઅનેસાધનોનાઉપયોગથી  દૂરવર્તીશિક્ષણફળદાયીબનેછે.

11. સ્વ-અધ્યયનનીપ્રયુક્તિઓનોવિકસાવવામાટે :

શૈક્ષણિકટેકનોલૉજીઅભિક્રમિતઅધ્યયનનિરીક્ષિતઅધ્યયનકયૂટેરસહાયકશિક્ષણજેવીસ્વ-અધ્યયનનીપ્રયુક્તિઓનેવિકસાવેછેઅનેતેનોપ્રયોગઅનેઅમલકરેછે.

12. વ્યક્તિગતઅનેસામૂહિકશિક્ષણસઘનબનાવવા

શૈક્ષણિકટેક્નોલૉજીવૈયક્તિકશિક્ષણઅનેસમૂહશિક્ષણનેવધુઅસરકારકબનાવતાઅભિગમોઅનેમાધ્યમોવિકસાવવામાંમદદરૂપછે.

13. શિક્ષક-પ્રશિક્ષણનેઅસરકારકબનાવવા :

શિક્ષક-પ્રશિક્ષણનાક્ષેત્રમાંશૈક્ષણિકટેક્નોલોજીતાલીમનેવધુવૈજ્ઞાનિકઅનેસમૃદ્ધબનાવવામાટેઉપયોગીછે.

આમશૈક્ષણિકટેક્નોલૉજીનુંકાર્યનવાશોધાયેલઅદ્યતનસાધનોનેતેમજસિદ્ધાંતોનેશિક્ષણનાક્ષેત્રમાંપ્રયોજવાનુંછેતેમજશિક્ષણમાંતેનીઅસરકારકતાચકાસીસુધારા-વધારાસાથેતેનેવિકસાવીનેઉપયોગોસૂચવવાનુંકાર્યકરેછેઆમશૈક્ષણિકટેક્નોલોજીનુંકાર્યવિશાળછે.

 

 

બાયસેગ – BISAG વિશે ટૂંકનોંધ લખો.(N/D- 16) (A-19) (D-18)

જવાબ :-

BISAG નો પરિચય :

Ø BISAG (Bhaskaracharya Institute for Space Applications and GEO-Informatics) - ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યૂટ ફૉર સ્પેર એપ્લિકેશનલ ઍન્ડ જીઓ-ઈન્ફોર્મેટિક્સ) ગાંધીનગર ખાતે આવેલ અવકાશક્ષેત્રે કાર્યરત સંસ્થા છે.

Ø આઝાદી બાદ ભારત સરકારે વિજ્ઞાન અને ટેકનોલૉજી ક્ષેત્રે ખૂબ વિકાસ કર્યો છે. સ્પેસ ક્ષેત્રમાં પણ ભારતનો વિકાસ વિશેષ છે. સ્પેસ ટેકનોલૉજીનો લાભ સામાન્ય નાગરિકને મળી શકે તે માટે ભારત સરકારે સ્પેસ સેવા શરૂ કરી. ભારત સરકારથી પ્રોત્સાહિત બની 1986માં ગુજરાત ગર્વમેન્ટ રિમોટ સેન્સિંગ સેલની શરૂઆત કરીપરંતુ આ શરૂઆત પ્રાથમિક કક્ષાની હતી.

Ø 26 ફેબ્રુઆરી1997 માં ગુજરાત સરકારે સાયન્સ અને ટેક્નોલૉજી સેલ હેઠળ BISAની શરૂઆત કરી. પરંતુ 2003 સુધી તેનું નામ RESECO (રિમોટ સેન્સિગ ઍન્ડ કૉમ્યુનિકેશન સેન્ટર) હતું. ગુજરાત સરકાર તેની બહુપરિમાણીય પ્રવૃત્તિઓ દ્વારા વૃદ્ધિ અને રાજ્યના વિકાસના આયોજન તૈયાર કરે છે.

Ø SATCOM (સેટેલાઈટ કૉમ્યુનિકેશન) દૂરના અને નજીકનાતાલીમનાશિક્ષણ અને વિસ્તરણના તથા ટેલિકૉરન્સના નેટવર્કસ માટે સરળતા પ્રદાન કરે છે. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓરાજય સરકારના વિભાગકંપની નેટવર્કસ વગેરેને એક સાથે જોડાણ આપી ઝડપી ક્રિયા પ્રતિક્રિયા કરે છે. BISAG દ્વારા પ્રસારિત કાર્યક્રમ ડિજિટલ અપલિકપૃથ્વી પરના સ્ટેશનટી.વી. મ્યુડિયોઅને સંસ્થા ખાતે ઉપલબ્ધ ટ્રાન્સમિશન સુવિધા દ્વારા યોજીત કરી શકાય છે. BISAG દ્વારા પ્રસારિત કાર્યક્રમોના વિષયને અનુરૂપ પ્રસારિત કાર્યક્રમનો લાભ લઈ શકે તે વિભાગને પૂર્વ માલા સમયપત્રક દ્વારા જાણ કરવામાં આવે છે. ઉ.દા. શિક્ષણ સંબંધિત કાર્યક્રમ કઈ તારીખદવા સમયેકયા વિષય પર પ્રસારિત થશે તેનું આયોજન BISAG ની વેબસાઈટ પર જાળ રચાઈ:

Ø આ સંસ્થામાં આવેલા વિવિધ સ્યુડિયોમાં GCERT. ગુજરાત માધ્યમિક શિક્ષણ બૉર્ડઅને KCG (નોલેજ કન્સોર્ટિયમ ઑફ ગુજરાત) દ્વારા પ્રાથમિકમાધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માટેના કાર્યક્રમો રેકોર્ડ કરી પ્રસારિત કરવામાં આવે છે. આ કાર્યક્રમો માટે

 

રાજયમાંથી તશારિલિકા અને અધ્યાપકોને આમંત્રિત કરવામાં આવે છે અને જે તે વિષિયનાં આવા તજ્જ્ઞો દ્વારા વિશ્વના વિડીયો લેક્ટર રેકોર્ડ કરાય છેજેનું પ્રસારણ શૈક્ષણિક સંસ્થાઓ DTH દ્વારા જોઈ શકે છે. આ ઉપરાંત આવા પ્રસારણ જીવંત પ્રસારણ સ્વરૂપે પણ થાય છે. જેમાં પ્રેક્ષક સુડિયોમાં બેઠેલા તજીને ટેલિફોન દ્વારા પ્રશ્ન પણ પૂછી શકે છે. છેલ્લા કેટલાક સમયથી BISAG નાં માધ્યમથી મુખ્યમંત્રીથી લઈને સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ વિવિધ હેતુસર શૈક્ષણિક સંસ્થાઓ સાથે DTH દ્વારા સંપર્ક કરે છે. શિક્ષકોને આપવામાં આવતી સેવાકાલીન તાલીમ પણ આવા BISAG ના માધ્યમથી DTH પ્રસારણ સ્વરૂપે યોજવામાં આવી હતી તો વારંવાર વહીવટી કર્મચારીઓની તાલીમો પણ હવે તો DTH દ્વારા BISAG વડે જ પ્રસારિત થાય છે.

Ø શિક્ષક-પ્રશિક્ષણ સહિતના ઉચ્ચ શિક્ષણ માટે KC દ્વારા એક વિશેષ પ્રકલ્પ “SANDHAN” છે. All Gujarat Intergrated Class room શરૂ કરેલો છે. જેના અંતર્ગત ઉચ્ચ શિક્ષણનાં વિવિધ વિષયો માટેનાં તજ્જ્ઞો દ્વારા BISAG ટુડિયો ખાતે વિડીયો લેક્ટર તૈયાર થાય છે અને તેનું પ્રસારણ કૉલેજ-યુનિવર્સિટી કક્ષાએ DTH નાં માધ્યમથી જોઈ શકાય તેવી સુવિધા મળે છે.

Ø BISAG ની કુલ 16 શૈક્ષણિક ચેનલો દ્વારા DTH પ્રસારણ થાય છે જે પૈકીની બે ચેનલો SANDHAN માટે ફાળવેલી છે. બાકીની ચેનલો દ્વારા પ્રાથમિકમાધ્યમિક કક્ષાનાં પ્રસારણો થાય છે. આ ચેનલો પરથી પ્રસારિત થતાં કાર્યક્રમોનું સમયપત્રક નીચેની વેબસાઈટ પરથી મેળવી શકાય છે.

Ø http://www.bisag.gujarat.gov.in/Vande_Gujarat.html 24/1incigial HÈ Bel એન્ટેના અને સેટટોપ બૉક્સને કઈ રીતે ગોઠવવા તેની તકનિકી માહિતી પણ BISAG ની વેબસાઈટ http://www.bisag gujarat.gov.in પરથી મળે છે.

 

 

 

ઉપયોગિતા :

Ø BISAG દ્વારા ખેતી વિષયક માર્ગદર્શન આપવામાં આવે છે.

Ø BISAG દ્વારા શહેરી અને ગ્રામ્ય વિકાસસંબંધી જાણકારી આપવામાં આવે છે.

Ø જળસ્રોતના વિકાસ માટેની પદ્ધતિઓ સામાન્ય લોકોને સમજાવી જળસ્રોત વિકસાવે છે.

Ø જંગલ અને પર્યાવરણ સુરક્ષા અંગે સમયાંતરે માર્ગદર્શન આપવામાં આવે છે.

Ø ભૌગોલિક સાધન-સંપત્તિના વિકાસ અંગે જાગૃત કરવામાં આવે છે.

Ø BISAG પર શિક્ષણની પ્રત્યેક કક્ષા માટેવિવિધ વિષયોને અનુલક્ષીને કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. 

Ø BISAG દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે. 

Ø નવા અભ્યાસક્રમ અંગેમૂલ્યાંકનવિવિધ પદ્ધતિઓ અંગે શાળા તથા શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવે છે. 

Ø સરકારી કચેરીઓમાં સંદેશા પહોંચાડવામાં આવે છે. 

Ø સરકાર દ્વારા અધિકારીઓને માર્ગદર્શનતાલીમ અને સંબોધિત કરવા ઉપયોગી છે. 

Ø BISAG વિકાસ અને ટ્રેનિંગના કાર્યક્રમો વિશેષ ઉપયોગી થાય છે.

Ø  

Ø આમ, BISAG આજના તકનિકી યુગમાં સામાન્યથી સામાન્ય વ્યક્તિને તેના વિસ્તારમાં અનુભવી અને એક્ષપર્ટનું માર્ગદર્શન આપવા શ્રેષ્ઠ માધ્યમ છે. સ્પેસ ટેકનોલૉજીના માધ્યમથી ખેતીપર્યાવરણશહેરીગ્રામ્યભૌગોલિક જેવાં ક્ષેત્રોમાં વિકાસ અને માર્ગદર્શનના કાર્યક્રમો યોજી શકાય છે. શિક્ષણના ક્ષેત્રમાં એકસૂત્રતા જાળવવાનવીનીકરણ લાવવાઉચિત તાલીમ અને માર્ગદર્શન માટે એક સમાન માધ્યમની આવશ્યકતા હતી જે BISAG દ્વારા કરવામાં આવે છે. 

 


 

 

પ્રત્યયન ચક્ર આકૃતિ દોરી સ્પષ્ટ કરો.(M/J-17)

જવાબ :-


શૈક્ષણિક પ્રત્યાયનના સંદર્ભમાં કમ્પ્યુટરવર્તમાનપત્ર અને ટીવીનું મહત્ત્વ લખો. (M/J-17)

જવાબ :-

કમ્પ્યુટરશૈક્ષણિકપ્રત્યાયનમાંભૂમિકા :

·        વર્ગઅધ્યાપનનેવધુરસપ્રદઅનેઅસરકારકબનાવવાકમ્યુટરઆધારિતઅધ્યાપનશ્રેષ્ઠમાધ્યમછે.

·        વિષયવસ્તુનેવધુસઘનરીતેઅનેઆજીવનટકાવીરાખેતેરીતેવિદ્યાર્થીનેશીખવવાઉપયોગીછે.

·        વિદ્યાર્થીઓનાશ્રવણ-કથન-વાંચન-લેખનપ્રત્યેકકૌશલ્યનોવિકાસએકસાથેસાધીશકાયછે

·        ર્ગખંડનીચીલાચાલુસામાન્યઅધ્યાપનપદ્ધતિનીતુલનાએ  પદ્ધતિવિદ્યાર્થીઅનેઅધ્યાપકબંનેનેસરળતાબક્ષેછે.

·        સંદર્ભોચિત્રોવિડીયોવગેરેનોસરળતાથીઉપયોગકરીજીવંતવાતાવરણઉત્પન્નકરીશકાયછે.

·        શિક્ષકપક્ષેમૂલ્યાંકનપરિણામપત્રકપ્રશ્નપત્રઅહેવાલલેખનકાર્યક્રમનીપૂર્વતૈયારીજેવીકાર્યોખૂબ  સરળતાથીથઈશકેછેશાળાનાવહીવટીકાર્યોમાંકયૂટરઅગણિતરીતેમદદરૂપઅનેસમયનોબચાવકરેછે.

·        વિદ્યાર્થીનેસ્વઅધ્યયનનીપ્રવૃત્તિકંટાળાજનકલાગતીનથી.

·        વિદ્યાર્થીપોતાનીજાતેવધુમાહિતીશોધીનેગુણવત્તાભર્યુંઅધ્યાપનકરીશકેછે.


 

 

·        શિક્ષણખાધારિતવેબસાઈટનીમદદથીશિક્ષકઅનેવિદ્યાર્થીસરળતાથીદેશઅનેદુનિયાનાવિષયોનીજાણકારીમેળવીશકેછે.

·        કોઈપણકક્ષાનાવિદ્યાર્થીમાટેએકસરળઅનેશ્રેષ્ઠઉપકરણછે.

·        વર્તમાનસમયમાંવિદ્યાર્થીઓનીઅનેવિષયવસ્તુનીઆવશ્યકતાઅનુસારતમામમાહિતીસરળતાથીમેળવીશકાયછે.

·        આમશિક્ષણનાક્ષેત્રમાંએકમહત્ત્વનુંપરિવર્તનએટલેશૈક્ષણિકપ્રૌદ્યોગિકીદ્વારાનિર્મિતકયૂટરવર્તમાનસમયમાંકમ્યુટરરહિતશિક્ષણપ્રક્રિયાનીસંકલ્પનાપણઅશક્યબનીગઈછે.

વર્તમાનપત્રશૈક્ષણિકપ્રત્યાયનમાંભૂમિકા :

શૈક્ષણિકપ્રત્યાયનમાંભૂમિકા :

Ø સરકારદ્વારાપ્રસારિતશિક્ષણવિષયકસમાચારપ્રત્યેકવિદ્યાર્થીસુધીપહોંચાડીશકાયછે.

Ø સામાન્યથીસામાન્યશાળામાંપણસુવિધાઓનીઉપલબ્ધતાનીદષ્ટિએવર્તમાનપત્રસુલભઉપકરણછે.

Ø પ્રૌદ્યોગિકીનાઅત્યાધુનિકસાધનોનીતુલનાએઆર્થિકદૃષ્ટિએસરળતાથીઉપલબ્ધકરીશકાયઅંતરિયાળવિરતારોમાં,

Ø અલ્પવિકસિતવિસ્તારોમાંસરળતાથીશિક્ષણસંબંધીમાહિતીપહોંચાડીશકાયસરકારીસંસ્થાગતઅનેવ્યક્તિગતશૈક્ષણિકસંકુલોનીમાહિતીસરળતાથીમેળવીશકાય.

Ø શિક્ષણસંબંધીસંશોધનોપ્રયોગોનાતારણોનોલાભપ્રત્યેકવિદ્યાર્થીનેમળીશકેછે.

Ø વર્તમાનપત્રોચોક્કસસમયેચોક્કસવિસ્તારથીપ્રસારિતથતાંહોવાથીતેનીનિશ્ચિતતાજળવાઈરહેછે.

Ø વર્તમાનપત્રોસાથેપ્રસારિતથતાંસાહિત્યસંબંધીમાહિતીસંબંધીબાલશિક્ષણસંબંધીમૅગેઝિનલાંબાસમયસુધીઉપયોગીબનેછે.

Ø વિદ્યાર્થીઓનેસમાનમાહિતીનિશ્ચિતવિષયઆપીવર્તમાનપત્રોનાકટિંગએકત્રિતકરીનેરસપ્રદપ્રવૃત્તિઓશીખવીનેતેમનાજ્ઞાનમાંવૃદ્ધિકરીશકાય.

Ø આમવર્તમાનપત્રોતનિકસાધનોમાંનુંએકઆધુનિકનહીંપરંતુસૌથીવધુપ્રચલિતસાધનમાંનુંએકછેપ્રત્યેકસાક્ષરવ્યક્તિનુંએકસારુંવ્યસનવર્તમાનપત્રવાંચવુંહોયતેઆવકાર્યછે.


 

 

ટીવીશૈક્ષણિકપ્રત્યાયનમાંભૂમિકા :

·        ટેલિવિઝનનામાધ્યમથીવિદ્યાર્થીઓનેદશ્યઅનેશ્રાવ્યબંનેમાધ્યમનોઅનુભવપુરોપાડીશકાય.

·        અધ્યતાનેચલચિત્રોસમાચારનામાધ્યમથીરસપ્રદરીતેશિક્ષણઆપીશકાય.

·        સરકારદ્વારાપ્રસારિતવિષયવસ્તુઆધારિતપાઠોનિદર્શનપાઠોઅધ્યેતાનાવિકાસમાટેફળદાયીબનેછે.

·        સંવાદોનાટકોવાર્તાલાપસમાચારવિડીયોક્લિપવર્ગખંડમાંસરળતાથીદર્શાવીશકાય.

·        મૂલ્યલક્ષીશિક્ષણઆપતાપાઠોદર્શાવીનેઅધ્યેતાનાજીવનનુંઘડતરકરીશકાયપ્રાથમિકકક્ષાનાવિદ્યાર્થીઓમાટેવાર્તાશિક્ષણસરળતાથીઆપીશકાય.

·        વિષયશિક્ષણનાવિવિધમુદ્દાઓઆધારિતસંદર્ભમાહિતીસરળતાથીપ્રદર્શિતકરીશકાય.

·        વર્ગકાર્યમાંઅધ્યાપકનાઅભાવમાંપૂરકશિક્ષણઆપવામાટેશ્રેષ્ઠમાધ્યમબનેછે.

દૂરદર્શનપરપ્રસારિતકાર્યક્રમોથીવિદ્યાર્થીસ્વ-અધ્યયનકરીશકેછે.

 

શૈક્ષણિક પ્રત્યાયનના સંદર્ભમાં ટી.વી.વર્તમાનપત્ર અને મોબાઈલનું મહત્ત્વ લખો.(D-18)(J/F-22)

જવાબ :-

ટેલિવિઝન

પરિચય :

ટેલિવિઝનટી.વી. કે દૂરદર્શન આધુનિક યુગની અકલ્પનીય ભેટ છે. સમગ્ર પૃથ્વીને એક નાની સ્ક્રીન પર કેદ કરી ખૂણેખૂણાના સમાચાર પહોંચાડતું શ્રેષ્ઠ માધ્યમ છે. ચેનલો દ્વારા બહુપ્રસાર માધ્યમોનો વિકાસ ઝડપી અને સ્પષ્ટ બન્યો છે. દૂરદર્શનમાં સેટેલાઈટ મહત્ત્વનો ભાગ ભજવે છે. દૂરદર્શન પરથી પ્રસારિત થતાં કાર્યક્રમો સેટેલાઈટ દ્વારા ઝીલવામાં આવે છે અને ત્યારબાદ તેને પ્રસારિત કરવામાં આવે છે.

ટેલિવિઝન એ અધ્યેતાને શાંત શૈક્ષણિક પ્રક્રિયા પૂરું પાડતું દશ્ય – શ્રાવ્ય સાધન છે. ટેલિવિઝન પર વિશ્વની કોઈ પણ જગ્યાએ બનેલી ઘટનાના પ્રત્યક્ષ દર્શન વર્ગખંડમાં વિદ્યાર્થીઓને કરાવી શકાય છે. ફિલ્મમાં કે વિડીયોમાં અગાઉથી નોંધાયેલા કાર્યક્રમોનું પ્રસારણ પણ વર્ગખંડમાં અનુકૂળતા મુજબ કરી શકાય છે. ટેલિવિઝન પર પ્રસારિત કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થી સરળતાથી શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે છે. ટેકનોલૉજીના આ માધ્યમની શૈક્ષણિક પ્રત્યાનમાં ભૂમિકા નીચે મુજબ છે.

શૈક્ષણિક પ્રત્યાયનમાં ભૂમિકા :

1.   ટેલિવિઝનના માધ્યમથી વિદ્યાર્થીઓને દશ્ય અને શ્રાવ્ય બંને માધ્યમનો અનુભવ પુરો પાડી શકાય.

2.   અધ્યતાને ચલચિત્રોસમાચારના માધ્યમથી રસપ્રદ રીતે શિક્ષણ આપી શકાય.

3.   સરકાર દ્વારા પ્રસારિત વિષયવસ્તુ આધારિત પાઠોનિદર્શન પાઠોઅધ્યેતાના વિકાસ માટે ફળદાયી બને છે.

4.   સંવાદોનાટકોવાર્તાલાપસમાચારવિડીયો ક્લિપ વર્ગખંડમાં સરળતાથી દર્શાવી શકાય.

5.   મૂલ્યલક્ષી શિક્ષણ આપતા પાઠો દર્શાવીને અધ્યેતાના જીવનનું ઘડતર કરી શકાય. પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે વાર્તાશિક્ષણ સરળતાથી આપી શકાય.

6.   વિષય શિક્ષણના વિવિધ મુદ્દાઓ આધારિત સંદર્ભ માહિતી સરળતાથી પ્રદર્શિત કરી શકાય.

7.   વર્ગકાર્યમાં અધ્યાપકના અભાવમાં પૂરક શિક્ષણ આપવા માટે શ્રેષ્ઠ માધ્યમ બને છે.

8.   દૂરદર્શન પર પ્રસારિત કાર્યક્રમોથી વિદ્યાર્થી સ્વ-અધ્યયન કરી શકે છે.

રેડિયોનું મહત્ત્વ:

પરિચય :

ભારતમાં 1927માં રેડિયો પ્રસારણનો પ્રારંભ થયો. પ્રારંભે ઈન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિગ સર્વિસની શરૂઆત થઈ અને ત્યારબાદ 1936થી “ઑલ ઈન્ડિયા રેડિયો'નો પ્રારંભ થયો. શરૂઆતમાં રેડિયોની શરૂઆતનો હેતુ મનોરંજન હતોપરંતુ ધીમે ધીમે તે શિક્ષણનું અસરકારક સાધન બન્યું છે.

માહિતી પ્રસારણ ખાતાના આશ્રયે આકાશવાણી દ્વારા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોનું ચોક્કસ તારીખો અને શિક્ષણના વિષયો દર્શાવતું આયોજન તૈયાર થતું હોય છે. શિક્ષક આકાશવાણી દ્વારા આવા આયોજનની માહિતી મેળવે પછી વર્ગશિક્ષણમાં ઉપયોગી થાય તેવાં કાર્યક્રમો નિયમિત તારીખે સમગ્ર વર્ગને સંભળાવેઅન્યથા તેનું રેકોર્ડિંગ કરીને ઇચ્છિત સમયે વર્ગમાં સંભળાવી શકે.

શૈક્ષણિક પ્રત્યાયનમાં ભૂમિકા :

Ø રેડિયો દ્વારા ઊંડાણપૂર્વકનુંચોક્કસાઈપૂર્વકનુંવિપુલવિશદ્ અને અદ્યતન જ્ઞાન આપી શકાય.

Ø વાસ્તવિકનાવીન્યસભર અને વૈવિધ્યપૂર્ણ માહિતી રજૂ કરી શકાય. રેડિયો પરથી પ્રસારિત થતાં કાર્યક્રમોથી વિવિધ પ્રયુક્તિઓ દ્વારા જ્ઞાન આપી શકાય છે.

Ø રેડિયો પરથી નાટકકવિતાસંવાદભવાઈવાર્તાલાપ વગેરે પ્રયુક્તિઓ દ્વારા પ્રેરણા મેળવીને કાર્ય કરી શકાય. વિદ્યાર્થીઓમાં વિશેષ માહિતી શોધવાનીમેળવવાની અને વાંચન કરવાની અભિમુખતા વિકસે છે.

Ø વિષયવસ્તુ સાથે શબ્દોનું જીવંતપણુંરજૂઆતની કલા અને ભાવવાહી વર્ણન સમજવાની તક મળે છે.

Ø પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહો સાથે જીવંત સંબંધ જોડવાની તક મળે છે.

Ø એક સાથે મોટા વિસ્તારને આવરીને સમાન માહિતી પૂરી પાડી શકાય છે.

Ø સહેલાઈથી વિશેષ કોઈ વ્યવસ્થા વિના તેના કાર્યક્રમોનો લાભ લઈ શકાય છે.

Ø કાર્યક્રમો તૈયાર કરવાતેનું રેકોર્ડિંગ કરવું અને પ્રસારણ કરવું ખૂબ સરળ છે.

Ø વિવિધ વિષયક્ષેત્રોને એક સાથે આવરી શકાય છે.

Ø વિદ્યાર્થીઓને અન્ય વિષય સાથે અનુબંધ સાધવાનું સરળ બને છે.

Ø સંદર્ભ માહિતીને સરળતાથી પ્રસ્તુત કરી શકાય છે.

Ø આમશૈક્ષણિક પ્રૌદ્યોગિકીના અનેક સાધનો વર્ગશિક્ષણ દરમિયાન પ્રયોજી શકાય છેપરતું તેમાં રેડિયો સૌથી સરળ અને શ્રેષ્ઠ ઉપકરણ છે.

વર્તમાનપત્રોનું મહત્ત્વ

પરિચય :

વર્તમાનપત્રો એ તકૃત્તિકની પ્રાચીન શોધ છે. પરંતુ આજે પણ તેનું પ્રચલન સર્વમાન્ય અને વિશેષ છે. તનિકના આજે વિશિષ્ટ સુવિધાવાળા ઉપકરણો ઉપલબ્ધ છેપરંતુ વર્તમાનપત્ર જટલું સુલભ રીતે ઉપલબ્ધ ઉપકરણ અન્ય એક પણ નથીકમ્પ્યુટરઈન્ટરનેટમોબાઈલ જેવા ગઝલના યુગમાં પણ વર્તમાનપત્ર પ્રત્યેક ઘરની શાન છે. આવશ્યકતા છે. વર્તમાનપત્રના માધ્યમથી દેશદુનિયા અને આસપાસની ઘટનાઓની જાણકારી સરળતાથી મેળવી શકાય.

શિક્ષણમાં પ્રત્યાનના વિવિધ તકનિકી માધ્યમોનો સહારો લેવામાં આવે છેતેમાં એક સાધન વર્તમાનપત્ર પણ છે. વર્તમાનપત્રમાં શિક્ષણજગતમાં થતાં નિત નવાં સંશોધનોની માહિતીરાજય શિક્ષણરાષ્ટ્રીય શિક્ષણ અને વૈશ્વિક શિક્ષણમાં થતાં પરિવર્તનમાહિતી વર્તમાનપત્રોના માધ્યમથી સરળતાથી સામાન્ય જન સુધી પહોંચાડી શકાય છે. તનિકના સાધનોનો ઉપયોગ કરવો સામાન્ય માણસ માટે મુશ્કેલ હોય છે. પરંતુ વર્તમાનપત્ર એક એવું ઉપકરણ છે જેનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે. શૈક્ષણિક પ્રત્યાયનમાં તેની ભૂમિકા નીચે મુજબ છે.

શૈક્ષણિક પ્રત્યાયનમાં ભૂમિકા :

Ø સરકાર દ્વારા પ્રસારિત શિક્ષણવિષયક સમાચાર પ્રત્યેક વિદ્યાર્થી સુધી પહોંચાડી શકાય છે.

Ø સામાન્યથી સામાન્ય શાળામાં પણ સુવિધાઓની ઉપલબ્ધતાની દષ્ટિએ વર્તમાનપત્ર સુલભ ઉપકરણ છે.

Ø પ્રૌદ્યોગિકીના અત્યાધુનિક સાધનોની તુલનાએ આર્થિક દૃષ્ટિએ સરળતાથી ઉપલબ્ધ કરી શકાય. અંતરિયાળ વિરતારોમાં,

Ø અલ્પવિકસિત વિસ્તારોમાં સરળતાથી શિક્ષણ સંબંધી માહિતી પહોંચાડી શકાય. સરકારી સંસ્થાગત અને વ્યક્તિગત શૈક્ષણિક સંકુલોની માહિતી સરળતાથી મેળવી શકાય.

Ø શિક્ષણસંબંધી સંશોધનોપ્રયોગોના તારણોનો લાભ પ્રત્યેક વિદ્યાર્થીને મળી શકે છે.

Ø વર્તમાનપત્રો ચોક્કસ સમયેચોક્કસ વિસ્તારથી પ્રસારિત થતાં હોવાથી તેની નિશ્ચિતતા જળવાઈ રહે છે.

Ø વર્તમાનપત્રો સાથે પ્રસારિત થતાં સાહિત્યસંબંધીમાહિતીસંબંધીબાલશિક્ષણ સંબંધી મૅગેઝિન લાંબા સમય સુધી ઉપયોગી બને છે.

Ø વિદ્યાર્થીઓને સમાન માહિતીનિશ્ચિત વિષય આપી વર્તમાનપત્રોના કટિંગ એકત્રિત કરીને રસપ્રદ પ્રવૃત્તિઓ શીખવીને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકાય.

આમવર્તમાનપત્રો તનિક સાધનોમાંનું એક આધુનિક નહીંપરંતુ સૌથી વધુ પ્રચલિત સાધનમાંનું એક છે. પ્રત્યેક સાક્ષર વ્યક્તિનું એક સારું વ્યસન વર્તમાનપત્ર વાંચવું હોય તે આવકાર્ય છે.

 

શૈક્ષણિક પ્રત્યાયનમાં બ્લોગ અને ઈમેઈલનું મહત્ત્વ લખો.(A-19) (D-17)

જવાબ :-

બ્લોગના :

Web અને Log શબ્દોને ભેગાં કરીને બ્લોગ (Blog) શબ્દનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે એક વેબ સર્વર છેજેમાં પ્રત્યાયનકારને ચોક્કસ બ્લોગ નામ સાથે નિઃશુલ્ક ધોરણે જગ્યા ફાળવવામાં આવે છે. તે એક પ્રકારની ઈ-જર્નલ છેજેમાં લેખક અથવા લેખકોનાં જૂથ દ્વારા દૈનિક અનુભવોવિચારોશાબ્દિક વિષયવસ્તુવિડીયોઓડિયોચિત્રો હાઈપર ટેક્સ અને લિંક રજૂ કરી શકાય છે. સાદા શબ્દોમાં તેને વેબ દૈનિક તરીકે ઓળખી શકાય.

 

કોઈ પણ પ્રત્યાયનકાર કે જે માન્ય E-mail ધરાવતો હોય તે blog.com વેબસાઈટની મુલાકાત લઈને તેમાંથી Sign up વિકલ્પ પર ક્લિક કરીને પોતાનો બ્લોગ શરૂ કરી શકે છે. આ વેબસાઈટ દ્વારા બ્લોગ ખોલાવનાર પ્રત્યાયનકારને એક બ્લોગ નામ ફાળવવામાં આવે છે.

બ્લોગ વિશે વધુ ચર્ચા કરતાં પહેલાં તેના સંદર્ભમાં પ્રચલિત કેટલાંક શબ્દોની સમજ મેળવી લઈએ.

બ્લોગ પ્રત્યાયન સંદર્ભિત શબ્દો :

(1) બ્લોગિંગ (Blogging) :

પ્રવર્તમાન બ્લોગની જાળવણી કરવીતેમાં લખો અને અન્ય માહિતીઉમેરવી કે રજૂ કરવી.... વગેરે જેવી ક્રિયાઓ કરવી એટલે બ્લોગિંગ.

(2) બ્લોગર (Blogger) :

 જે પ્રત્યાયનકાર (વ્યક્તિ કે જૂથ) બ્લોગિંગની પ્રક્રિયા કરે છેતેને બ્લોગરતરીકે ઓળખવામાં આવે છે.

(3) બ્લોગ પોસ્ટ (Blog Posts)

પ્રવર્તમાન બ્લોગમાં જે માહિતી રજૂ કરવામાં આવે છે તેને બ્લોગપોટ્સપોટ્સ (Posts) કે એન્ટ્રીઝ (Entries) તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ પોસ્ટસ શાબ્દિક વિષયવસ્તુવિડીયોઓડિયોચિત્રોહાઈપર ટેકસ્ટ અને લિંક્સસ્વરૂપે હોય છે.

(4) ટિપ્પણી  કોમેન્ટ્સ (Cooments):

બ્લોગ પર રજૂ કરવામાં આવેલી પોસ્ટને વાંચીને કોઈ વાચક તેના વિશે કોઈ પ્રતિભાવ વ્યક્ત કરે તેને કોમેન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. જો કે આવા પ્રતિભાવો મેળવવા માટે બ્લોગરે તેના બ્લોગમાં વિશિષ્ટ જોગવાઈ કરવી પડે છે.

 

બ્લોગના ફાયદાઓ  / ઉપયોગ / લાભ :

શિક્ષણ સંસ્થાઓ કે શિક્ષકો પોતાનું ઑનલાઈન સામયિક પ્રકાશિત કરી શકે છે. આવા ઈ – જર્નલ પર શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાના લેખો રજૂ કરી શકે છે. વાલીઓને શાળાની કાર્યપ્રણાલી અને પ્રવૃત્તિઓથી વાકેફ રાખવા માટે શાળામાં થતી દૈનિક પ્રવૃત્તિઓનો અહેવાલ દરરોજ બ્લોગ પર મૂકી શકાય છે. શાળાકીય પ્રવૃત્તિઓના સંદર્ભમાં વાલીઓની કોમેન્ટસ મેળવી શકાય છે.

 

શિક્ષણ સંસ્થાઓ કે શિક્ષકો પોતાનું ઑનલાઈન સામયિક પ્રકાશિત કરી શકે છે. આવા ઈ – જર્નલ પર શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાના લેખો રજૂ કરી શકે છે. વાલીઓને શાળાની કાર્યપ્રણાલી અને પ્રવૃત્તિઓથી વાકેફ રાખવા માટે શાળામાં થતી દૈનિક પ્રવૃત્તિઓનો અહેવાલ દરરોજ બ્લોગ પર મૂકી શકાય છે. શાળાકીય પ્રવૃત્તિઓના સંદર્ભમાં વાલીઓની કોમેન્ટસ મેળવી શકાય છે.

Ø વિદ્યાર્થીઓને સ્વાધ્યાય કાર્ય આપી શકાય છે.

Ø શિક્ષકો અને વિદ્યાર્થીઓના એવા પ્રત્યાયન જૂથની રચના કરી શકાય કે જેમાં બ્લોગર અને કોમેન્ટર તરીકે પોતાના વિચારોસૂચનો અને અભિપ્રાયોની આપ-લે કરી શકે છે.

Ø શાળા પુસ્તકાલયમાં આવેલા નવાં પુસ્તકો અને સામયિકો અંગેની માહિતી બ્લોગ પર રજૂ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને સતત માહિતીગાર રાખી શકાય છે.

Ø વિદ્યાર્થી અને વાલીઓનું ચોક્કસ બાબતો અંગે સર્વેક્ષણ કરી શકાય છે.

Ø પ્રત્યાયનના સબળ માધ્યમ તરીકે બ્લોગનો ઉપયોગ કરી શકાય છે. શાળા અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થી અને શિક્ષકો માટે ઉપયોગી હોય તેવી વેબસાઈટ્સની લિંકબ્લોગ પર મૂકી શકાય છે.

 

ઈ-મેઈલ

ઈ-મેઈલનો અર્થ:

ઈ-મેઈલ આધુનિક સંદેશાવ્યવહારમાં પ્રત્યાયન માટેનું એક અગત્યનું માધ્યમ છે. ઈન્ટરનેટ દ્વારા લોકો સૌથી વધુ ઉપયોગ ઈ-મેઈલ કરવા માટે કરે છે. ઈ-મેઈલ એટલે ઈલેક્ટ્રોનિક મેઈલ (Electronic Mail) ઈ-મેઈલ વડે સંદેશાની આપ-લે થઈ શકે છેઆ સંદેશા અત્યંત ઝડપી પહોંચી જાય છે અને સંદેશો પહોંચ્યો તેની માહિતી પણ ત્વરિત પ્રાપ્ત થાય છે. આમઈ-મેઈલ એ પ્રત્યાયનનું અસરકારક માધ્યમ છે.

ઈ-મેઈલ દ્વારા સંદેશચિત્રફોટાસંગીતપરિપત્રજરૂરી માહિતીસાઉન્ડ ફાઈલપ્રોગ્રામ ફાઈલ અને અન્ય એનિમેટેડ ચલચિત્રોનો ઉપયોગ દુનિયાના કોઈપણ કયૂટર પર ઇચ્છિત નેટવર્ક પર મોકલી શકાય છે.

Ø ઝડપી અને નજીવો ખર્ચ થાય છે.

Ø વપરાશકર્તાનું સરનામું મળી શકે છે.

Ø પ્રત્યાયન સરળ અને ઝડપી બને છે.

Ø ઈ-મેઈલ એકાઉન્ટ ખોલાવવા માટે કોઈ વધારાની ફી કે ખર્ચ આપવો પડતો નથી. પ્રત્યાયનનાં અવરોધકોની બાધ નડતો નથી.

Ø કાગળનો ઉપયોગ ઘટાડી શકાય છે.

ફાયદા

Ø બીજો એક મહાન વિકલ્પ જે તેને આપણા સમયમાં સંદેશાવ્યવહારનું ખૂબ જ મહત્વપૂર્ણ સાધન બનાવે છે તે તે પણ છે તમે ગ્રંથો સિવાય કોઈપણ પ્રકારની ફાઇલો મોકલી શકો છોતમે છબીઓવિડિઓઝ, audioડિઓ ફાઇલોદસ્તાવેજો આમાં મોકલી શકો છો શબ્દવગેરે............

Ø ઇમેઇલનો બીજો ફાયદો તે છે વિશ્વની કોઈપણ જગ્યાએથી સમીક્ષા કરી શકાય છેફક્ત તે જ જરૂરી છે તે જરૂરી માહિતી મોકલવા અને પ્રાપ્ત કરવા માટે એક ઇન્ટરનેટ કનેક્શન છે. એરપોર્ટરેસ્ટોરાંકાફે અને બગીચાઓમાં પણ ઉપલબ્ધ વાઇ-ફાઇ કનેક્શનને લીધેઇન્ટરનેટથી કનેક્ટ થવું અને તેથી ગ્રહ પર લગભગ કોઈ પણ સ્થળેથી ઇ-મેઇલ કરવાનું સરળ બનાવ્યું છે. આ માટે અમે બ્લેકબેરી અથવા આઇફોન જેવા મોબાઇલ ફોન્સથી કનેક્ટ થવાની સંભાવના ઉમેરીએ છીએ.

 

ગેરફાયદા

Ø ગેરફાયદા શું છે તે દાખલ કરીને અમને એ હકીકત મળી છે કે તે પ્રાપ્ત કરવું ખૂબ જ સરળ છે વાયરસ પ્રશ્નાર્થ ઇમેઇલ્સ દ્વારા. તેથી જ હંમેશાં અમને જાણતા હોય તેવા લોકોના ઇમેઇલ્સ તપાસવાની ભલામણ કરવામાં આવે છે અથવા તે પૃષ્ઠો અથવા સેવાઓથી આવે છે જે આપણે જાણીએ છીએ જે વિશ્વસનીય છે.

Ø બીજી બાજુઅમે પણ થોડીક જાહેરાતો પ્રાપ્ત કરીએ છીએ (સ્પામ) કે જે ઇનબોક્સને ભરે છેઆ તે ખૂબ સમસ્યા નથી કારણ કે તે સરળતાથી દૂર થઈ શકે છે પરંતુ એક રીતે થોડી અસુવિધા થાય છે. જો આપણે તે માધ્યમમાં સંગ્રહિત થયેલ માધ્યમમાં કોઈ નિષ્ફળતા હોય તો પણ અમે બધી માહિતી ગુમાવી શકીએ છીએઆ બહુ સામાન્ય નથી પરંતુ જો કેસ થાય અને માહિતી છાપવામાં ન આવી હોય તો તે કાર્યવાહી કરવામાં ગંભીર સમસ્યા હોઈ શકે છે.

 

પ્રત્યાયનની સંકલ્પના સ્પષ્ટ કરી ઘટકોની ચર્ચા કરો. (D-19)

જવાબ :-

        પ્રસ્તાવના :

પ્રત્યાયન એક સામાજિક પ્રક્રિયા છે. સામાજિક વિકાસ માટે તે અનિવાર્ય છે. પ્રત્યાયનમાં

ઓછામાં ઓછી બે વ્યક્તિઓ હોય છે. તેમના વચ્ચે વ્યવહાર થતાં જ્ઞાનસમજસંવેદના - લાગણીઓવિચાર તેમજ વલણો અને પ્રેરણાઓને લગતી માહિતીની આપ-લે થાય છેવહેંચણી

થાય છે. આ આપ-લે સંદેશાઓ સ્વરૂપે હોય છે.

વ્યાખ્યાઃ

 પ્રત્યાયન એવી પ્રક્રિયા છે કે જેમાં સંદેશ અને સમજને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધીપહોંચાડવામાં આવે છે.                        - મિથ ડેવિસ

પ્રત્યાયન એક સતત અને ગતિશીલ પ્રક્રિયા છેતેમજ પ્રત્યાયન એક કળા છેયુક્તિ છેજેનાં માધ્યમથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિ તરફ માહિતીનું આદાન-પ્રદાન થાય છે.

 

પ્રત્યાયનનાં ઘટકો :

1. સ્ત્રોત (Source):

વ્યક્તિપદાર્થ વસ્તુઘટના કે પ્રસંગ જે શાબ્દિક કે અશાબ્દિક સંકેત ઉદ્દીપકોપૂરાં પાડેઅને જેની બીજી કોઈ વ્યક્તિ પ્રતિચાર આપે તો તેને સ્ત્રોત કહે છે. આ સંકેતો દ્વારા સંદેશો બને છે. સંદેશો સ્ત્રોત-દ્વારા મોકલાય છે.

2. સાંકેતીકરણ (Encoding) :

        વિચારખ્યાલોલાગણીઓ વલણો વગેરેને સંકેતોના માધ્યમથી રજૂ થાય. સંકેતો શાબ્દિક કે અશાબ્દિક ચિહ્નો હોઈ શકે. ક્યારેક બન્નેનો સાથે ઉપયોગ પણ થાયછે. વિચારોખ્યાલો,લાગણીઓના વિકલ્પ પસંદ કરેલાં શબ્દો કે સંકેતો એટલે સાંકેતીકરણ.

3. સંદેશો (Messages) :

સ્ત્રોત દ્વારા પસંદ થયેલાં શાબ્દિક કે અશાબ્દિક સંકેતોનો સમૂહ સંદેશો છે.જેમાં અક્ષરચિહનઆકૃતિહાવભાવહલન-ચલનનો સમાવેશ થાય છે. સંદેશો પ્રત્યાયન પ્રક્રિયાનો આવશ્યક અને અનિવાર્ય ઘટક છે. તે સંદેશમાંથી અર્થ તારવવામાં અને અર્થનો સંદેશો બનાવવામાં રહેલું છે. સંદેશો વસ્તુલાગણીવિચારઘટનાપરિસ્થિતિ વગેરેને અર્થ આપે છે. સંદેશાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. તે સાંકેતિક સ્વરૂપે સ્ત્રોતમાં રહે છે. સંદેશો શબ્દોકે ચિત્રોમાંક્રિયા કે પ્રવૃત્તિમાં હોતો નથીતે તો પ્રત્યાયનમાં ભાગ લેતાં લોકોમાં સમજણ કે ગેરસમજણસ્વરૂપે હોય છે.

4. માધ્યમ (Media) :

સંદેશાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. આથી તેના પ્રસાર એટલે કે વહન મદ્ધિ તેને કોઈ ચોક્કસ સ્વરૂપ આપવું પડે છે. આ સ્વરૂપ શાબ્દિક કે અશાબ્દિક હોઈ શકેપ્રત્યાયન પ્રક્રિયામાં સામેલ પાત્ર સંદેશાના સ્વરૂપને ઓળખી શકે અને અનુભવી શકે તે સ્વરૂપના સદશા હોવા જોઈએ. આમસંદેશાનું પ્રસારણ કરવા માટે જેનો સહારો લેવામાં આવે તેને માધ્યમ કહે છે. જેમાં સંવેદન અંગો અને સંલગ્ન સંવેદનાઓનો સમાવેશ થાય છે.

 આંખ ....... દશ્ય સંવેદના ........ દષ્ટિ નજર જોવું.

કાન ....... શ્રાવ્ય સંવેદના ...... શ્રવણ સાંભળવું.

નાક ....પ્રાણ સંવેદના ....... સુગંધ સૂંઘવું.

જીભ .. સ્વાદ સંવેદના ........ ચાખવુંસ્વાદ પારખવો

ચામડી ........ સ્પર્શ સંવેદના ....... સ્પર્શ કરવોઅડવું.

યોગ્ય માધ્યમની પસંદગીથી જ સંદેશાનો સાચો અર્થ પ્રસરણ પામે છે. અર્થસભર પ્રસરણ માટે એક કરતાં વધુ માધ્યમો સંયોજન કરી શકાય.

5. ચેનલ (Channel):

સંદેશાનું સ્વરૂપ નક્કી કર્યા પછી સંદેશાનું વહન-પ્રસરણનો માર્ગ નક્કી કરવો

જોઈએ. સંદેશાના વહન-પ્રસરણના માર્ગને ચેનલ કહે છે. પ્રત્યાયનના માર્ગ – ચેનલને ત્રણ પ્રકારે વિભાજિત કરી શકાય.

1. ઔપચારિક માર્ગ             - અનૌપચારિક માર્ગ

(Formal Channel)             (Infformal Channel)

2, ઊર્ધ્વગામી માર્ગ             - અધોગામી માર્ગ

(Upward Channel)             (Downward Channel)

3. પાર્થ માર્ગ                 - સમાંતર સમક્ષિતિજ

(Lateral Channel)             (Horizontal Channel)

6. વિસાંકેતીકરણ (Decoding) :

આ માહિતી સ્વીકારનાર દ્વારા સંદેશા ઉકેલવાની ક્રિયા છે. સંદેશો સ્ત્રોત તરફથી આવેલો હોય છે. સાંકેતિક લિપિના સંદેશાઓનું પૃથક્કરણ કરી અર્થ તારવવાની પ્રક્રિયા છે.

7. મુકામ (Destination) અથવા માહિતી સ્વીકારનાર (Reveiver) :

સંદેશો જેને ઉદ્દેશીને મોકલાય છે તેને મુકામ કહે છે. મુકામ તરીકે વ્યક્તિ હોય તો તેને માહિતી સ્વીકારનાર કહે છે. તે સંદેશો મેળવે છે. તેનું વિસાંકેતીકરણ કરીને સંદેશાનો અર્થ પકડે છે. સંદેશો સ્વીકારનારે પ્રત્યાયનમાં એકાગ્રતા કેળવવી પડે છે. એકાગ્રતાને લીધે જ સંદેશો યોગ્ય રીતે સંભળાય છેવંચાય છે કે દેખાય છે કે અનુભવાય છે. પ્રત્યાયનમાં માહિતી સ્વીકારનાર જો ધ્યાનપૂર્વક સાંભળે નહિ તો પ્રત્યાયન નિષ્ફળ જવાની પૂરી શક્યતા છે. માટે પ્રત્યાયન એટલે માત્ર બોલવું જ નહિસાંભળવું પણ એટલુંજ અગત્યનું છે. ગમે તેટલો સારો વક્તા બોલી રહ્યો હોય પણ જો તેને સાંભળનાર કોઈ ન હોય તો પ્રત્યાયન સ્થાન લે નહિ.

8. પ્રતિપોષણ (Feedback):

સ્ત્રોતના મોકલેલા સંદેશાના પરિણામસ્વરૂપે માહિતી સ્વીકારનારે સ્ત્રોતને મોકલેલો પ્રતિચાર એટલે પ્રતિપોષણ. પ્રતિપોષણ હકારાત્મક કે નકારાત્મક હોઈ શકે. તે શાબ્દિક કે અશાબ્દિક હોય શકે. પ્રત્યાયન પ્રક્રિયાની સફળતા માટે હકારાત્મક પ્રતિપોષણ જરૂરી છે.

પ્રતિપોષણને લીધે પ્રત્યાયન દ્વિમાર્ગીય બને છે. પ્રતિપોષણને લીધે સ્ત્રોત - મુકામ વૈચારિક અને માનસિક રીતે નજીક આવે છે. પ્રત્યાયનનો હેતુ સરે છે. પ્રતિપોષણ સંદેશો મોકલનાર એટલે કે વક્તાને જાગૃત રાખે છે. તેના દ્વારા પ્રત્યાયન સફળતાથી પાર પડી રહ્યાની લાગણી અનુભવાય છે. પ્રત્યક્ષ પ્રત્યાનમાં શ્રોતાઓદષ્ટાઓ કે માહિતી મેળવનારાના વલણોસ્વીકૃતિ-અસ્વીકૃતિગમા-અણગમાં જાણીને વક્તા પોતાના વક્તવ્યમાં જરૂરી ફેરફાર કરી શકે છે. સ્પષ્ટ સંદેશાઓથકી જ ચોક્કસ પ્રતિપોષણ મેળવી શકાય છે.

9. વિક્ષેપઅવરોધ (Noise / Barriers):

 સંદેશાને અસ્પષ્ટ કરતી કોઈ પણ બાબત એટલે વિક્ષેપ. વિક્ષેપ સંદેશાને વિકૃત બનાવે છે. તે આંતરિક તેમજ બાહ્ય હોઈ શકે. વિક્ષેપ સ્રોતમાંમુકામમાં કે ચેનલમાં પણ હોઈ શકે. વિક્ષેપ વિવિધ પ્રકારના હોય છે. તે ભૌતિકભાષાકીયમાનસિક કે પશ્ચાદ્ ભૂમિકા તરીકે હોય છે.

ઉપસંહાર :

આમપ્રત્યાયન પ્રક્રિયામાં સામેલ ઘટકો ખૂબ જ અગત્યનાં હોય છે. તે દરેક ઘટકને સમાન રીતે મહત્ત્વ આપવું પડેકારણ કે પ્રત્યાયનની સમગ્ર પ્રક્રિયામાં આ ઘટકોની સક્રિયતા અને આંતરક્રિયા જ જવાબદાર છે. દરેક ઘટક બીજા ઘટક પર આધારિત છે. તેઓ પરસ્પર પ્રમાણિત કરે છે.

 

માહિતી પ્રત્યાયનનાં કોઈ પણ ત્રણ સ્ત્રોત વર્ણવો.(D-19)(J/F-22) (M/J :18) (M/J :18)

જવાબ :-

૧. વિડીયો કૉન્ફરન્સ :-

પ્રત્યાયનના વિકાસના યુગમાં આજે માનવીએ પોતાની ત્રુટિઓને માધ્યમો દ્વારા દૂર કરી દીધી છે અને તેના દ્વારા વિકાસના ઘણા બધા પાસાંઓ પોતાની સમક્ષ ખુલ્લાં કરી દીધાં છે.

ઈન્ટરનેટ ચેટિંગ દ્વારા તમે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ સાથે તત્કાલ પ્રત્યાયન કરી શકો છો. શરૂઆતના સમયમાં આ સેવા દ્વારા માત્ર શાબ્દિક સંદેશા જ મોકલી શકાતા હતાપરંતુ વર્તમાન સમયમાં ટેકનોલૉજીમાં આવેલા આમૂલ પરિવર્તનના લીધે શાબ્દિક સંદેશા ઉપરાંત વિવિધ છબીઓચિત્રોચલચિત્રો પણ મોકલી શકાય છેજેના કારણે વિડીયો કૉન્ફરન્સ શક્ય બન્યું છે. આ સુવિધાનો ઉપયોગ વેબકેમ (કેમેરા)નો દ્વારા થઈ શકે છેજેમાં વ્યક્તિ એકબીજાને જોઈ શકે છે અને વાતચીત કરી શકે છે. 

ઉપયોગ :

·        બે વ્યક્તિઓ વચ્ચે પ્રત્યાયન ખૂબ જ સરળતાથી થઈ શકે છે. 

·        બે વ્યક્તિઓ વચ્ચે પ્રત્યક્ષ પ્રત્યાયનનો લાભ મળે છે.

·        ફોટોગ્રાફસચલચિત્રો તથા અવાજનું રેકોર્ડિંગ પણ થઈ શકે છે

·        ચિત્રચલચિત્રો તથા અવાજનું રેકોર્ડિંગ પણ થઈ શકે છે. 

·        વિડીયો કોન્ફરન્સિગ એ ખૂબ જ ઉપયોગીસંપર્કનું સાધન વર્તમાન સમયમાં બની ગયું છે.

·        આમઉપરોક્ત દર્શાવેલ બધી જ બાબતોના આધારે વ્યક્તિ - વ્યક્તિ કે જૂથ દ્વારા આ પ્રત્યાયન કરવું એકંદરે સહેલું અને સરળ સ્વરૂપ બની રહે છે.

૨. ઈ-મેઈલનો અર્થ

ઈ-મેઈલ આધુનિક સંદેશાવ્યવહારમાં પ્રત્યાયન માટેનું એક અગત્યનું માધ્યમ છે. ઈન્ટરનેટ દ્વારા લોકો સૌથી વધુ ઉપયોગ ઈ-મેઈલ કરવા માટે કરે છે. ઈ-મેઈલ એટલે ઈલેક્ટ્રોનિક મેઈલ (Electronic Mail) ઈ-મેઈલ વડે સંદેશાની આપ-લે થઈ શકે છેઆ સંદેશા અત્યંત ઝડપી પહોંચી જાય છે અને સંદેશો પહોંચ્યો તેની માહિતી પણ ત્વરિત પ્રાપ્ત થાય છે. આમઈ-મેઈલ એ પ્રત્યાયનનું અસરકારક માધ્યમ છે.

E-mail નો ઉપયોગ :

ઈ-મેઈલ દ્વારા સંદેશચિત્રફોટાસંગીતપરિપત્રજરૂરી માહિતીસાઉન્ડ ફાઈલપ્રોગ્રામ ફાઈલ અને અન્ય એનિમેટેડ ચલચિત્રોનો ઉપયોગ દુનિયાના કોઈપણ કયૂટર પર ઇચ્છિત નેટવર્ક પર મોકલી શકાય છે.

Web અને Log શબ્દોને ભેગાં કરીને બ્લોગ (Blog) શબ્દનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે એક વેબ સર્વર છેજેમાં પ્રત્યાયનકારને ચોક્કસ બ્લોગ નામ સાથે નિઃશુલ્ક ધોરણે જગ્યા ફાળવવામાં આવે છે. તે એક પ્રકારની ઈ-જર્નલ છેજેમાં લેખક અથવા લેખકોનાં જૂથ દ્વારા દૈનિક અનુભવોવિચારોશાબ્દિક વિષયવસ્તુવિડીયોઓડિયોચિત્રો હાઈપર ટેક્સ અને લિંક રજૂ કરી શકાય છે. સાદા શબ્દોમાં તેને વેબ દૈનિક તરીકે ઓળખી શકાય.

 

૩. BLOG

કોઈ પણ પ્રત્યાયનકાર કે જે માન્ય E-mail ધરાવતો હોય તે blog.com વેબસાઈટની મુલાકાત લઈને તેમાંથી Sign up વિકલ્પ પર ક્લિક કરીને પોતાનો બ્લોગ શરૂ કરી શકે છે. આ વેબસાઈટ દ્વારા બ્લોગ ખોલાવનાર પ્રત્યાયનકારને એક બ્લોગ નામ ફાળવવામાં આવે છે.

બ્લોગ વિશે વધુ ચર્ચા કરતાં પહેલાં તેના સંદર્ભમાં પ્રચલિત કેટલાંક શબ્દોની સમજ મેળવી લઈએ.

બ્લોગ પ્રત્યાયન સંદર્ભિત શબ્દો :

(1) બ્લોગિંગ (Blogging) :

પ્રવર્તમાન બ્લોગની જાળવણી કરવીતેમાં લખો અને અન્ય માહિતી

ઉમેરવી કે રજૂ કરવી.... વગેરે જેવી ક્રિયાઓ કરવી એટલે બ્લોગિંગ.

(2) બ્લોગર (Blogger) :

 જે પ્રત્યાયનકાર (વ્યક્તિ કે જૂથ) બ્લોગિંગની પ્રક્રિયા કરે છેતેને બ્લોગર

તરીકે ઓળખવામાં આવે છે.

(3) બ્લોગ પોસ્ટ (Blog Posts)

પ્રવર્તમાન બ્લોગમાં જે માહિતી રજૂ કરવામાં આવે છે તેને બ્લોગ

પોટ્સપોટ્સ (Posts) કે એન્ટ્રીઝ (Entries) તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ પોસ્ટસ શાબ્દિક વિષયવસ્તુવિડીયોઓડિયોચિત્રોહાઈપર ટેકસ્ટ અને લિંક્સસ્વરૂપે હોય છે.

(4) ટિપ્પણી  કોમેન્ટ્સ (Cooments):

બ્લોગ પર રજૂ કરવામાં આવેલી પોસ્ટને વાંચીને કોઈ વાચક તેના વિશે કોઈ પ્રતિભાવ વ્યક્ત કરે તેને કોમેન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. જો કે આવા પ્રતિભાવો મેળવવા માટે બ્લોગરે તેના બ્લોગમાં વિશિષ્ટ જોગવાઈ કરવી પડે છે.

 

બ્લોગના ફાયદાઓ  / ઉપયોગ / લાભ :

શિક્ષણ સંસ્થાઓ કે શિક્ષકો પોતાનું ઑનલાઈન સામયિક પ્રકાશિત કરી શકે છે. આવા ઈ – જર્નલ પર શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાના લેખો રજૂ કરી શકે છે. વાલીઓને શાળાની કાર્યપ્રણાલી અને પ્રવૃત્તિઓથી વાકેફ રાખવા માટે શાળામાં થતી દૈનિક પ્રવૃત્તિઓનો અહેવાલ દરરોજ બ્લોગ પર મૂકી શકાય છે. શાળાકીય પ્રવૃત્તિઓના સંદર્ભમાં વાલીઓની કોમેન્ટસ મેળવી શકાય છે.

 

 

 

 

-મેઇલ એટલે શુંતેના ફાયદા અને ગેરફાયદા સમજાવો.(M/J-17)

જવાબ :-

ઈ-મેઈલનો અર્થ

ઈ-મેઈલ આધુનિક સંદેશાવ્યવહારમાં પ્રત્યાયન માટેનું એક અગત્યનું માધ્યમ છે. ઈન્ટરનેટ દ્વારા લોકો સૌથી વધુ ઉપયોગ ઈ-મેઈલ કરવા માટે કરે છે. ઈ-મેઈલ એટલે ઈલેક્ટ્રોનિક મેઈલ (Electronic Mail) ઈ-મેઈલ વડે સંદેશાની આપ-લે થઈ શકે છેઆ સંદેશા અત્યંત ઝડપી પહોંચી જાય છે અને સંદેશો પહોંચ્યો તેની માહિતી પણ ત્વરિત પ્રાપ્ત થાય છે. આમઈ-મેઈલ એ પ્રત્યાયનનું અસરકારક માધ્યમ છે.

E-mail નો ઉપયોગ :

ઈ-મેઈલ દ્વારા સંદેશચિત્રફોટાસંગીતપરિપત્રજરૂરી માહિતીસાઉન્ડ ફાઈલપ્રોગ્રામ ફાઈલ અને અન્ય એનિમેટેડ ચલચિત્રોનો ઉપયોગ દુનિયાના કોઈપણ કયૂટર પર ઇચ્છિત નેટવર્ક પર મોકલી શકાય છે.

Ø ઝડપી અને નજીવો ખર્ચ થાય છે.

Ø વપરાશકર્તાનું સરનામું મળી શકે છે.

Ø પ્રત્યાયન સરળ અને ઝડપી બને છે.

Ø ઈ-મેઈલ એકાઉન્ટ ખોલાવવા માટે કોઈ વધારાની ફી કે ખર્ચ આપવો પડતો નથી. પ્રત્યાયનનાં અવરોધકોની બાધ નડતો નથી.

Ø કાગળનો ઉપયોગ ઘટાડી શકાય છે.

ફાયદા

Ø બીજો એક મહાન વિકલ્પ જે તેને આપણા સમયમાં સંદેશાવ્યવહારનું ખૂબ જ મહત્વપૂર્ણ સાધન બનાવે છે તે તે પણ છે તમે ગ્રંથો સિવાય કોઈપણ પ્રકારની ફાઇલો મોકલી શકો છોતમે છબીઓવિડિઓઝ, audioડિઓ ફાઇલોદસ્તાવેજો આમાં મોકલી શકો છો શબ્દવગેરે............

Ø ઇમેઇલનો બીજો ફાયદો તે છે વિશ્વની કોઈપણ જગ્યાએથી સમીક્ષા કરી શકાય છેફક્ત તે જ જરૂરી છે તે જરૂરી માહિતી મોકલવા અને પ્રાપ્ત કરવા માટે એક ઇન્ટરનેટ કનેક્શન છે. એરપોર્ટરેસ્ટોરાંકાફે અને બગીચાઓમાં પણ ઉપલબ્ધ વાઇ-ફાઇ કનેક્શનને લીધેઇન્ટરનેટથી કનેક્ટ થવું અને તેથી ગ્રહ પર લગભગ કોઈ પણ સ્થળેથી ઇ-મેઇલ કરવાનું સરળ બનાવ્યું છે. આ માટે અમે બ્લેકબેરી અથવા આઇફોન જેવા મોબાઇલ ફોન્સથી કનેક્ટ થવાની સંભાવના ઉમેરીએ છીએ.

 

ગેરફાયદા

Ø ગેરફાયદા શું છે તે દાખલ કરીને અમને એ હકીકત મળી છે કે તે પ્રાપ્ત કરવું ખૂબ જ સરળ છે વાયરસ પ્રશ્નાર્થ ઇમેઇલ્સ દ્વારા. તેથી જ હંમેશાં અમને જાણતા હોય તેવા લોકોના ઇમેઇલ્સ તપાસવાની ભલામણ કરવામાં આવે છે અથવા તે પૃષ્ઠો અથવા સેવાઓથી આવે છે જે આપણે જાણીએ છીએ જે વિશ્વસનીય છે.

Ø બીજી બાજુઅમે પણ થોડીક જાહેરાતો પ્રાપ્ત કરીએ છીએ (સ્પામ) કે જે ઇનબોક્સને ભરે છેઆ તે ખૂબ સમસ્યા નથી કારણ કે તે સરળતાથી દૂર થઈ શકે છે પરંતુ એક રીતે થોડી અસુવિધા થાય છે. જો આપણે તે માધ્યમમાં સંગ્રહિત થયેલ માધ્યમમાં કોઈ નિષ્ફળતા હોય તો પણ અમે બધી માહિતી ગુમાવી શકીએ છીએઆ બહુ સામાન્ય નથી પરંતુ જો કેસ થાય અને માહિતી છાપવામાં ન આવી હોય તો તે કાર્યવાહી કરવામાં ગંભીર સમસ્યા હોઈ શકે છે.

માહિતી પ્રત્યાયન અને તકનિકનો શિક્ષણ સાથે સંબંધ અને પ્રવર્તમાન સમયમાં જરૂરિયાત ચર્ચો. (D-17)

જવાબ :-

પ્રસ્તાવના :

અધ્યાપન પ્રક્રિયાનું લક્ષ વ્યક્તિના સર્વાગી વિકાસ માટે હોય છે. અધ્યયન દ્વારા વ્યક્તિનો. વ્યક્તિગત વ્યક્તિત્વનો વિકાસ થાય છે. આમ સ્વાભાવિક છે કે અધ્યાપન પ્રક્રિયાને અધ્યાપન વિજ્ઞાન જેવા વિષયો તેમજ શાસ્ત્રના વિષયો સાથે કામ કરવું પડે છે. એટલે તાલીમ આયોજિત પ્રક્રિયાના દૃષ્ટિકોણમાં અધ્યયનને ટેકનોલૉજી તરીકે માવજત આપવામાં આવે છે.

ઓલ્વિન ટોફલરના મત મુજબ,

આજે જ્ઞાનમાં ત્રીસ ગણો વધારો થયો છે. વસ્તીવિસ્ફોટના કારણે ઈ.સ. 2010માં શાળાના એક એક વર્ગમાં 125 વિદ્યાર્થીઓની સંખ્યા થઈ જાય તો નવાઈ નહિ. શાળામાં આવતા વિદ્યાર્થી માત્ર કોરી સ્લેટ જેવો હોય છેતેવી ભ્રામક માન્યતા હવે કામમાં આવે તેમ નથી. કારણ કેશાળાએ આવતો વિદ્યાર્થી ઘરથી શાળા સુધીના અંતરમાં ઘણી માહિતીને સાથે લેતો આવે છે. આથીશિક્ષક પાસેની તેની અપેક્ષાઓ વધી જાય છે. આજના શિક્ષકે આ બાબતોને પહોંચી વળવાનો પ્રયાસ કરવાનો છે. આ માટે માહિતી પ્રત્યાયન અને તકનિકી આપણને મદદરૂપ થઈ શકે છે.

માહિતી પ્રત્યાયન અને તકનિકી એ સામાન્ય રીતે ઔદ્યોગિક પ્રક્રિયાનું વ્યવસ્થિત જ્ઞાન અને ક્રિયા છે. તકનિકીને વિજ્ઞાન અને ઈજનેરી વિદ્યાશાખા સાથે નજીકનો સંબંધ છે. વિજ્ઞાન માણસને વાસ્તવિક દુનિયાની સમજ આપે છેજયારે ઈજનેરી શાખાનો આયોજનો પાર પાડવા માટેનાં ઉપકરણો અને પ્રયુક્તિઓ સાથે સંબંધ છે. ટેકનોલૉજી એ ઉત્પાદનની કરોડરજજુ છેઆજનો માનવ તકનિકીની સહાય વિના માનવ જીવનની કલ્પના ન કરી શકાય. તનિકીએ માનવસમાજની જીવનદષ્ટિ અને દિનચર્યા બદલી નાખી છે. આથી એમ કહી શકાય કે, “વિજ્ઞાન એ સાધના છે અને આ તનિકી એ સાધન છે.” તકનિકીરૂપી સાધનની સહાય વિના વિજ્ઞાનરૂપી સાધના સંભવી શકે નહીં.

માહિતી પ્રત્યાયન અને તકનિકનો શિક્ષણ પ્રક્રિયા સાથે સંબંધ :

વર્તમાન યુગમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજીના વિકાસને વર્ગખંડમાં લાવવો ખૂબ જરૂરી છેકારણ કે જ્ઞાનનો ઝડપી પ્રસાર થઈ રહ્યો છે. જેને જ્ઞાન આપવાનું છે તે અધ્યેતાનું સ્વરૂપ પર બદલાયું છે. અધ્યેતાની જરૂરિયાત બદલાઈ છે. શૈક્ષણિક તકનિકના સાધનોનો વર્ગખંડમાં યોગ્ય પ્રયોગ વર્ગખંડનું વાતાવરણ બદલી શકે છે. સઘન બનાવી શકે છે. તનિકના સાધનોના મા" વિદ્યાર્થીઓને વિષયવસ્તુ શીખવા તત્પર બનાવે છે. માહિતી પ્રત્યાયન અને તનિકના ૧૧ આજના વર્ગખંડમાં નીચે મુજબ સ્થાપિત કરી શકાય છે.

નવી નવી અધ્યાપન પદ્ધતિઓઅભિગમોપ્રયુક્તિઓનું સંશોધન અધ્યાપન પ્રક્રિયાના વરીષ બનાવે છે.

વિદ્યાર્થીઓના વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં લઈ તેને અનુરૂપ સાધનો-પદ્ધતિઓની પસંદગી અને ઉપયોગથી શિક્ષણને વધુ અર્થપૂર્ણ બનાવી શકાય.

અભ્યાસક્રમની કઠિન સંકલ્પનાત્મક બાબતો અને અમૂર્ત ખ્યાલોવાળા વિષયવસ્તુને સ્પષ્ટ કરવા તકનિકી સાધનો ઉપયોગી બને છે.

ટેકનોલૉજીના શાબ્દિક અને અશાબ્દિક માધ્યમો જેવાં કે ચાર્ટચિત્રોગ્રાફમોડેલટી.વી.કયૂટરના પ્રયોગથી અધ્યયન પ્રક્રિયાને રસપ્રદ બનાવી શકાય. વિદ્યાર્થીઓની સઘન ભાગીદારી મેળવી શકાય અને પરિણામ સ્વરૂપ અધ્યયન ચિરસ્થાયી બનાવી શકાય.

વિષય નિષ્ણાતના જ્ઞાનનો લાભ સામાન્યથી સામાન્ય વિદ્યાર્થીને અને અંતરિયાળ વિદ્યાથીને આપી શકાય.

શૈક્ષણિક મૂલ્યાંકનક્ષેત્રે વર્તમાન સમયમાં વિદ્યાર્થીની સંખ્યા ખૂબ વધારે હોવાથી પ્રશ્નપત્રની રચના અને તેની ચકાસણી માટે શૈક્ષણિક ટેક્નોલૉજીની ભૂમિકા અગત્યની છે.

 

શૈક્ષણિક વ્યવસ્થાપન અને સંચાલનક્ષેત્રે ટેક્નોલૉજીની ભૂમિકા મહત્ત્વની છે.

શિક્ષણના પ્રત્યેક સ્તરને અનુરૂપ શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવા ટેક્નોલોજીના માધ્યમો ઉપલબ્ધ છે અને શ્રેષ્ઠ ઉપકારક છે.

આમશિક્ષણના દરેક પાસાં શૈક્ષણિક પ્રૌદ્યોગિકીથી પ્રભાવિત થયેલાં છે. તેથી શૈક્ષણિક પ્રૌદ્યોગિકીની ભૂમિકા શિક્ષણના દરેક તબક્કે ખૂબ જ મહત્ત્વની છે.

તેમનો સંબંધ પ્રવર્તમાન સમયમાં અભિન્ન છે. અધ્યયન પ્રક્રિયાનો એક મહત્ત્વનો હિસ્સો તફનિકને ગણવો જ રહ્યો.

જરૂરિયાત :

1. અધ્યાપનને વધુ અસરકારક બનાવવા માટે :

શૈક્ષણિક ટેકનોલૉજીનું મુખ્ય કાર્ય અધ્યાપનને વધુ અસરકારક બનાવવાનું છેજેથી તે વિદ્યાર્થીઓના અધ્યયનમાં સંપૂર્ણ પ્રતિબિંબિત થઈ શકે જેથી સમગ્ર અધ્યાપન ક્ષમતાપૂર્ણ બને.

 

2. અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાને વધુ સરળ અને રસપ્રદ બનાવવા માટે :

શૈક્ષણિક ટેકનોલૉજી વિવિધ દેશ્ય-શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરીને અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાને સરળ બનાવે છે તેમજ વિવિધ શાબ્દિક-અશાબ્દિક માધ્યમોના ઉપયોગથી વધુ રસપ્રદ

બનાવે છે.

3. નૂતન શૈક્ષણિક પદ્ધતિઓ - પ્રવિધિઓના વિકાસ અને ઉપયોગ માટે :

શૈક્ષણિક ટેક્નોલોજી નવી નવી શૈક્ષણિક પદ્ધતિઓ અને પ્રવિધિઓ વિકસાવે છે અને તેના પ્રયોગ અને મૂલ્યાંકન દ્વારા ઉપયોગ સૂચવે છે. આ ઉપરાંત અદ્યતન અધ્યાપન-અધ્યયન યૂહરચનાઓઅભિગમોનો ઉપયોગ નિર્દેશિત કરે છે.

4.અધ્યયન-અધ્યાપનની ગુણવત્તા સુધારવા માટે :

શૈક્ષણિક ટેકનોલૉ ૮ જુદી જુદી હાર્ડવેર ટેક્નોલૉજીસૉફટવેર ટેક્નોલોજી અને સિસ્ટમ અભિગમના ઉપયોગથી અધ્યયન અને અધ્યાપનની ગુણવત્તા સુધારવાનું કાર્ય કરે છે.

 

 

શિક્ષક-અધિકારી પ્રત્યાયનની ચર્ચા કરો. (D-17)

જવાબ :-

શાળા એ સમાજની જાહેર સંસ્થા છે. શાળાનો સંબંધ સમાજ સાથે સીધ્ધો છે. તેથી તેના રચના પણ સમાજ દ્વારા જ કરવામાં આવે છે. શાળાનું સંચાલન ટ્રસ્ટમંડળ કે સમાજના આગેવાનો દ્વારા કરાતું હોય છે. પરંતુ શાળાની શૈક્ષણિક જવાબદારી શિક્ષક પર જ હોય છે. શિક્ષણની ગુણવત્તા જાળવવા શિક્ષક પ્રમુખ રીતે જવાબદાર છે. પરંતુ શાળા મંડળ કે અધિકારીઓ તેટલા જ પ્રમાણમાં જવાબદાર છે કારણ કે શાળાની નીતિઓગુણવત્તાના ધોરણો અધિકારીઓ નિશ્ચિત કરતો હોય છે.

શિક્ષકો અને સંચાલકો કે અધિકારીઓના મજબૂત સંબંધો સફળ શૈક્ષણિક પ્રક્રિયા માટે આવશ્યક છે. સંચાલકોઅધિકારીઓનું હકારાત્મક વલણ શિક્ષકને વિશેષ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

શાળાના મકાનમાં જરૂરી સુવિધાશૈક્ષણિક પ્રૌદ્યોગિકીના સાધનોની ઉપલબ્ધિ શૈક્ષણિક પ્રક્રિયા માટે આવશ્યક છે. તેના સંદર્ભમાં શિક્ષક અને અધિકારીઓ વચ્ચે અસરકારક પ્રત્યાયન થાય તે જરૂરી છે. વિદ્યાર્થીઓની ભૌતિક જરૂરિયાતઆવશ્યકતાઓસમસ્યાઓનું શિક્ષકને જ્ઞાન હોય છેપરંતુ સંચાલકો સુધી આ વિશેની માહિતી પહોંચાડવાની જવાબદારી શિક્ષકે નિભાવવાની રહે છે.

અધ્યાપન પ્રક્રિયા દરમિયાન શિક્ષક વિશેષ પદ્ધતિપ્રયુક્તિપ્રવાસપ્રોજેક્ટ જેવાં કાર્યો કરવા ઈચ્છે છે કારણ કે અધ્યાપનની અસરકારકતા વધારી શકાય છેપરંતુ તેના માટે અધિકારીની મંજરી આવશ્યક રહે છે.

શિક્ષક - અધિકારી દરમિયાન પ્રત્યેક નાવીન્યસભર પ્રવૃત્તિ માટે પ્રત્યાયન થાય તે આવશ્યક છે. શિક્ષણની પ્રક્રિયા સહકારી પ્રક્રિયા છે. શિક્ષક વિષયવસ્તુને શીખવવા અસરકારક પ્રયત્ન કરે છેપરંતુ શિક્ષકને જરૂરી સહયોગ ન પૂરો પાડવામાં આવેશાળા પર્યાવરણમાં વિઘ્ન ઉત્પન્ન કરવામાં આવે તો શિક્ષક અસરકારક અધ્યાપન કરાવી શકતા નથીતેથી અધિકારીઓ દ્વારા શાળા પર્યાવરણને તંદુરસ્ત રાખવામાં આવેશિક્ષકોને સંપૂર્ણ સહયોગ આપવામાં આવે તે જરૂરી છે.

શાળા શાસનસંચાર. પર્યાવરણ અધિકારીઓના હસ્તક હોય છે. શાળાના મહત્ત્વપૂર્ણ નિર્ણયો. નીતિઓ અધિકારીઓ નિશ્ચિત કરતાં હોય છે. પરંતુ અધિકારીઓએ આ અંગે શિક્ષક સાથે ચર્ચા કરવી જોઈએકારણ કે શિક્ષક મહત્ત્વપૂર્ણ નિર્ણયો અંગે વિદ્યાર્થીના હિતમાંઅધ્યાપન પ્રક્રિયાના સંદર્ભમાં મદદ કરે છેતેથી શિક્ષક – અધિકારીઓનું પ્રત્યાયન આવશ્યક છે.


 

 

શિક્ષક ભરતી માટેની અરજી અને તેના રાજીનામાનો એક-એક નમૂનો લખો.(M/J :18) (A-19) (D-19)(J/F-22)

જવાબ :-

શિક્ષક ભરતી માટેની અરજી :

 

શિક્ષકનું નામ : જોષી દિવ્યેશ ડી

સરનામું :  હળવદ તાલુકો હળવદ

મોરબી-36 3330

તા.01-09-2022

પ્રતિશ્રી,

આચાર્યશ્રી,

મ. મા. માધ્યમિક શાળા

મોરબી.

વિષય : ગુજરાતી વિષયનાં શિક્ષકની અરજી અંગે

સાહેબશ્રી,

જય ભારત સાથ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે આપણી શાળાની તા. ૧૫-૦૨-૨૦૨૨ ના સંદેશ વર્તમાનપત્રની જાહેરાત અનુસાર હું લાયકાત ધરાવું છું. અને આ સાથે મારા જરૂરી આધારોપુરાવાઓ અને લાયકાતના પ્રમાણપત્રો સાથે મારી અરજી નોંધાવું છું. જે સ્વિકારી યોગ્ય કરવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી.

 

પ્રાથમિક માહિતી

શિક્ષકનું નામ : જોષી દિવ્યેશ ડી

સરનામું :  હળવદતાલુકો હળવદ

મોરબી-36 3330

તા.01-09-2022

જન્મ તારીખ : 20/6/87

    કેટેગરી : સામાન્ય

 


 

 

 

 

વધારાની લાયકાત

કમ્પ્યુટર

Ø PGDCA

Ø CCC-સર્ટીફીકેટ, BAOU 75% A+ Grade

Ø રમત-ગમત

Ø NCC-સર્ટીફીકેટ, C+ Grade

કૌશલ્યો

Ø વાંચનલેખનસંગીત

Ø ખોખો રમત

 

ઉપરોક્ત મારી તમામ માહિતી સાચી અને વાસ્તવિક છે. જેની બાંહેધરી સાથે હું મારી અરજી નોંધાવું છું. અને જો આપની શાળા મારી ગુજરાતી વિષયનાં શિક્ષક તરીકે પસંદગી કરે તો મારી ફરજ હું નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી બજાવીશ.

આભાર

આપનો વિશ્વાસુ

સહી

 

શિક્ષક-રાજીનામું દર્શાવો.

Ø શિક્ષક જ્યારે ફરજ પરથી મુક્ત થવા ઈચ્છતો હોય ત્યારે તેણે જે સંસ્થામાં નોકરી કરતો હોય તે સંસ્થા તેમ જ જે - તે કચેરીના સંદર્ભે રાજીનામાની અરજી આપવાની હોય છે.

Ø આ અરજી જે - તે સંસ્થા અને જે - તે કચેરીને અનુલક્ષીને લખવાની હોય છે.

Ø આ અરજીમાં સંસ્થાનું નામઅરજી આપનારનું નામરાજીનામાનું કારણ જેવી બાબતોની નોંધ કરવામાં આવે છે.

Ø શિક્ષક રાજીનામું નોટિસના સમય સાથે અથવા તો તાત્કાલિક પણ આપી શકે છે.

Ø શિક્ષક પોતે રાજીનામું જે તારીખથી મૂકવા ઈચ્છતો હોય તે તારીખની નોંધ રાજીનામામાં કરવામાં આવતી હોય છે.

Ø આ રાજીનામું જે - તે સંસ્થા અથવા તો કચેરીમાં આપ્યા બાદ તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

Ø શિક્ષકના રાજીનામા આપ્યા બાદ તેને ફરજ મુક્ત હુકમ આપવામાં આવે છેજેના દ્વારા તેનું રાજીનામું મંજૂર થયેલ ગણવામાં આવે છે.

Ø આ હુકમની નકલ આચાર્ય તેમ જ શિક્ષકને આપવામાં આવે છે.

જેના કારણે શિક્ષક ભવિષ્યમાં અન્ય જગ્યાએ નોકરી મેળવવા ઇચ્છતો હોય તો ત્યાં એ રજૂ કરી શકે.

શિક્ષકે પોતાના રાજીનામાની અરજી સરળસચોટ અને માનવાચક શબ્દોમાં લખવાની હોય

રાજીનામામાં મુખ્યત્વે રાજીનામા માટેનું કારણ અને તારીખ લખવી ફરજિયાત બની

 

શિક્ષક રાજીનામું (નમૂનો)

શિક્ષકનું નામ : જોષી દિવ્યેશ ડી

     સરનામું :  હળવદ તાલુકો હળવદ

  મોરબી-36 3330

      તા.01-09-2022

 

પ્રતિ,

શ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ,

હળવદ તાલુકો હળવદ

વિષય : નોકરીમાંથી રાજીનામું આપવા બાબત............

સવિનય જણાવવાનું કે હુંજોષી દિવ્યેશ ડી હાલ વિદ્યાસહાયક તરીકે …………..તા. હળવદજિ. – મોરબીમાં ફરજ બજાવું છું. અનિવાર્ય સંજોગોના કારણે હવે હું સદર વિદ્યાસહાયક તરીકેની ફરજ બજાવી શકું તેમ ન હોવાથી આજ રોજ તા. 11-2-2021ના રોજ શાળા સમય બાદ મારું રાજીનામું મંજૂર થાય તે રીતે મારું રાજીનામું મંજૂર કરવા આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે.

આપનો વિશ્વાસુ,

જોષી દિવ્યેશ ડી

 

 

શિક્ષક-વાલી અને શિક્ષક-વિદ્યાર્થીપ્રત્યાયનની ચર્ચા કરો. (D-18)

જવાબ :-

શિક્ષક-વાલી

શિક્ષકવિદ્યાર્થી અને વાલી શિક્ષણ પ્રક્રિયાના મહત્વના ઘટકો છે. આ પ્રત્યેક ઘટકો ચાર સાથે સીધ્ધા જોડાયેલાં છે. શાળા પરિસર વિના વિદ્યાર્થીનું એક અલગ પરિસર હોય છે. જેની અસર વિદ્યાર્થીના મન પર વિશેષ હોય છે. વિદ્યાર્થીને સફળ અધ્યાપન પ્રક્રિયાનો હિસ્સો બનાવવો હશે તો તેના પારિવારિક સંબંધો તંદુરસ્ત હોવા આવશ્યક છે. વિદ્યાર્થીના વર્તનનો પરિચય મેળવવા શિક્ષક - વાલી સાથે ચર્ચાઓ કરવા પ્રત્યાયન જરૂરી છે.

માતાપિતાના વિચારોઅને વ્યવહારનો વિદ્યાર્થીઓના વારસામાં જોવા મળે છે જે વિદ્યાર્થીના શિક્ષણ પર અસર કરે છે. અધ્યાપન પ્રક્રિયામાં તેની વધારે સંડોવણી વિદ્યાર્થીને ખરાબ રસ્તે દોરી જાય છેતેથી હદ કરતાં વધુ સંડોવણી વાલીની ન હોવી જોઈએ. શિક્ષકે આ બાબતે વાલી સાથે સુમેળભર્યા સંબંધો જાળવવા જોઈએ.

અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીને શીખવવામાં આવતાં જીવન મૂલ્યોસંસ્કારોનું ઘડતર ઉચિત રીતે થાય તે માટે શિક્ષકે વાલીને વિશ્વાસમાં લેવા જોઈએ તથા તેમને પણ તે અંગે માહિતગાર કરવા જોઈએ.

વિદ્યાર્થીની વય-કક્ષા અનુસાર તેની સાંવેગિક સામાજિક જરૂરિયાતો અંગે વાલીને શિક્ષકે માહિતગાર કરવા જોઈએ. તેમને વિદ્યાર્થીના વિકાસને ધ્યાનમાં રાખી ઉચિત માર્ગદર્શન શિક્ષકે આપવું જોઈએ.

વિદ્યાર્થીની અધ્યાપન પ્રગતિના અહેવાલ અંગે સમયાંતરે શિક્ષકે વાલીને માહિતગાર કરવા જોઈએ તથા તેમાં ઉચિત પરિવર્તન માટે વાલીની ભૂમિકા શું હોઈ શકેતે અંગે જાણ કરવી જોઈએ.

શાળામાં યોજાતાં કાર્યક્રમોમાં વાલીને આમંત્રિત કરવા જોઈએ. તેમને વિદ્યાર્થીની સિદ્ધિઓથી માહિતગાર કરવા જોઈએ. વિદ્યાર્થીમાં છુપાયેલી કલાઅભ્યાસેત્તર આવડતની જાણકારી આપવી જોઈએ.

વિદ્યાર્થીના માસિકસત્રાંત અને વાર્ષિક મૂલ્યાંકનનાં અહેવાલ અંગે શિક્ષકે વાલી સાથે ઊંડાણપૂર્વક પ્રત્યાયન કરવું જોઈએ તથા તેમને આવશ્યક પરિવર્તન અંગે જાગૃત કરવા જોઈએ.

આમઅધ્યાપન પ્રક્રિયાનું મહત્ત્વપૂર્ણ અંગ વિદ્યાર્થી છે અને તેની સાથે જોડાયેલું અંગ છે. તેના માતા-પિતા. આથીશિક્ષકે વાલી સાથે સમયાંતરે પ્રત્યાયન કરવું જોઈએ અને વિદ્યાથીના જીવન ઘડતરમાં યોગદાન આપવું જોઈએ.

શિક્ષક-વિદ્યાર્થી પ્રત્યાયન:-

શિક્ષક-વિદ્યાર્થી સંબંધ પ્રામાણીક હોય છે. બાળકો લગભગ વર્ષના છ મહિના માટે એક શિક્ષક સાથે પ્રત્યેક દિવસે લગભગ થી કલાક વિતાવે છે. સ્વાભાવિક રીતે તેમની વચ્ચે પ્રત્યાયન થાય તે વાસ્તવિક છે. બાળક ક્યારેક પોતાના માતા - પિતા કે સ્વજનોસંબધીઓના સાથે વધુ સમય શિક્ષક સાથે વિતાવે છે. આવા સંજોગોમાં શિક્ષક – વિદ્યાર્થી વચ્ચે અસરકારક પ્રત્યાયન થાય તે આવશ્યક છે.

શિક્ષક વિદ્યાર્થીને વર્ગખંડમાં શીખવવાનિશ્ચિત ધ્યેય સુધી પહોંચાડવા વિવિધ પદ્ધતિ – પ્રયુક્તિઓ નો ઉપયોગ કરે છે. આ પદ્ધતિ – પ્રયુક્તિના ઉપયોગ માટે પ્રત્યાયન જ માધ્યમ બને છે. પ્રત્યાયન શ્રેષ્ઠ હશે તો પદ્ધતિ – પ્રયુક્તિ અસરકારક નીવડશે અન્યથા શ્રેષ્ઠ પદ્ધતિ પણ નિષ્ફળ બની જાય છે.

આધુનિક શૈક્ષણિક પ્રૌદ્યોગિકના સાધનોનો વર્ગખંડમાં ઉપયોગ કરતાં સમયે પણ પ્રત્યાયન આવશ્યક છે. પ્રત્યાયન વિના વિદ્યાર્થી જાતે શીખી શકતો નથી. તનિકના ઉપકરણો સ્વ-અધ્યયનમાં વિદ્યાર્થીને મદદરૂપ અવશ્ય બને છે. પરંતુ તેનો ઉપયોગવિષયવસ્તુની સમજ શિક્ષક દ્વારા આપવામાં આવે તે આવશ્યક છે. શિક્ષક વય અને કક્ષા અનુસાર પ્રત્યાયનનો ઉચ્ચ પ્રયોગ કરે તે જરૂરી છે.

વર્ગખંડમાં કક્ષાનુસાર વિદ્યાર્થીઓને યોગ્ય અને ઉચિત સૂચનાઓ આપવામાં આવે તે જરૂરી છે. પુસ્તકમાં રહેલા નીતિ અને મૂલ્યો સીધા જ વિદ્યાર્થી શીખી શકતા નથીપરંતુ તેને ઉચિત રીતે સમજાવવા આવશ્યક છેતેની ઉપયોગિતા સમજાવવી જરૂરી છે. શિક્ષકના પ્રત્યાયન વિના વિદ્યાર્થીના જીવનનું ઘડતર અધૂરું રહે છે.

વિદ્યાર્થીના જીવનની સમસ્યાભયમૂંઝવણમુશ્કેલી વગેરેમાંથી તેને સુરક્ષિત રાખવા શિક્ષકની આવડત આવશ્યક છે. શિક્ષકનું પ્રેરણાદાયક પ્રત્યાયન વિદ્યાર્થીને જીવનની મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ દર્શાવે છે.

વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે સારા સંબંધો વર્ગખંડના પર્યાવરણને જીવંત બનાવે છે. વર્ગખંડને સારી વાતાવરણ વિદ્યાર્થીના જીવન વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવે છે.

વિદ્યાર્થીની શૈક્ષણિક સિદ્ધિ અને ઉચ્ચ સંસ્કારોના ઘડતર માટે શિક્ષકનું પ્રત્યાયન મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.

વર્ગખંડમાં પ્રવૃતિશીલ રહેનાર શિક્ષક વિદ્યાર્થીને જીવન મુલ્યના પાઠ શીખવે છે. વિદ્યાર્થી શિક્ષકના પ્રત્યાયનના માધ્યમથી વિદ્યાર્થીઓ જવાબદારી ઉઠાવતાં શીખે છે. વિદ્યાર્થી હકારાત્મક ગુણો પોતાના જીવનમાં વિકસાવે છે.

 

ટૂંકનોંધ લખો :(ટેલિકોન્ફરન્સ(વીડિયો કોન્ફરન્સ. (D-17) (D-18)

જવાબ :-

 

ટેલિકૉન્ફરન્સ :-

        માહિતીના યુગમાં આજે કોમ્યુનિકેશનના સાધનોએ ક્રાંતિ સર્જી છેતેના દ્વારા માનવીના જીવનનું એક અભિન્ન અંગ આજે પ્રત્યાયનના વિવિધ માધ્યમો બની ગયાં છે કે જેના દ્વારા માનવ દૂરસંચાર સંબંધી કાર્યો કરી શકે છે.

ટેલિકૉન્ફરન્સનો વિચાર સંપૂર્ણપણે કંઈ નવો નથી. જયારે આપણે અન્ય લોકો સાથે ટેલિફોન દ્વારા આંતરક્રિયા કરીએ ત્યારે તેને સામાન્ય પ્રકારની ટેલિકૉન્ફરન્સિગ કહી શકાય. સાદી રીતે કહીએ તોટેલિકૉન્ફરન્સ એ એક પ્રકારની ઑડિયો કૉન્ફરન્સ છે કે જેમાં બંને તરફ સ્પીકર ફોન દ્વારા વાતચીત થતી હોય છે. આજના સમયમાં આ સુવિધા સામાન્ય બાબત ગણાવી શકાય. કોઈપણ વ્યક્તિ કપ્યુટર કે મોબાઈલ વડે તેને શક્ય બનાવી શકે છે.

વિવિધ સ્થળોએ ઉપસ્થિત બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે વાત કરવાની સગવડ આપતી ટેકનોલૉજી એટલે ટેલિકૉન્ફરન્સિંગ.”

“'Teleconferencing allows you to speak to two or more persons at different locations."

 "ટેલિકૉન્ફરન્સિંગમાં એક વ્યક્તિની સાથે એકથી વધારે વ્યક્તિઓ કૉન્ફરન્સ દ્વારા વાતચીતપ્રક્રિયામાં જોડાઈ શકે છે અને એક સાથે વધારે વ્યક્તિઓ વાતચીત કરી શકે છે”,

 

અર્થ :

વિવિધ સ્થળોએ ઉપસ્થિત બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે વાત કરવાની સગવડ આપતી ટેકનોલૉજી એટલે ટેલિકૉન્ફરન્સિંગ.”

“'Teleconferencing allows you to speak to two or more persons at different locations."

 "ટેલિકૉન્ફરન્સિંગમાં એક વ્યક્તિની સાથે એકથી વધારે વ્યક્તિઓ કૉન્ફરન્સ દ્વારા વાતચીતપ્રક્રિયામાં જોડાઈ શકે છે અને એક સાથે વધારે વ્યક્તિઓ વાતચીત કરી શકે છે”,

આમટેલિકૉન્ફરન્સિંગમાં..

·        અસંખ્ય વિદ્યાર્થી કે માર્ગદર્શન મેળવનાર એક સાથે લાભ લઈ શકે છે.

·        જેના એક છેડે તજજ્ઞ કે નિષ્ણાત હોય છે જ્યારે સામે છેડે એકત્રિત થયેલ વિદ્યાર્થીઓ કે શીખનાર શ્રોતાઓનું જૂથ હોય છે.

·        સમય અને અંતરની મર્યાદા દૂર કરી શ્રાવ્ય વાતચીત શક્ય બને છે.

·        નિષ્ણાત અને શ્રોતા વચ્ચે સંપર્ક સેતુ રચાય છેજે શાબ્દિક સ્વરૂપે હોય છે.

·        આધુનિક પ્રત્યાયનને સહાયક થવામાં ટેલિકોન્ફરન્સિગ અગત્યની પ્રયુક્તિ ગણી શકાય.

વિડીયો કૉન્ફરન્સ :-

પ્રત્યાયનના વિકાસના યુગમાં આજે માનવીએ પોતાની ત્રુટિઓને માધ્યમો દ્વારા દૂર કરી દીધી છે અને તેના દ્વારા વિકાસના ઘણા બધા પાસાંઓ પોતાની સમક્ષ ખુલ્લાં કરી દીધાં છે.

ઈન્ટરનેટ ચેટિંગ દ્વારા તમે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ સાથે તત્કાલ પ્રત્યાયન કરી શકો છો. શરૂઆતના સમયમાં આ સેવા દ્વારા માત્ર શાબ્દિક સંદેશા જ મોકલી શકાતા હતાપરંતુ વર્તમાન સમયમાં ટેકનોલૉજીમાં આવેલા આમૂલ પરિવર્તનના લીધે શાબ્દિક સંદેશા ઉપરાંત વિવિધ છબીઓચિત્રોચલચિત્રો પણ મોકલી શકાય છેજેના કારણે વિડીયો કૉન્ફરન્સ શક્ય બન્યું છે. આ સુવિધાનો ઉપયોગ વેબકેમ (કેમેરા)નો દ્વારા થઈ શકે છેજેમાં વ્યક્તિ એકબીજાને જોઈ શકે છે અને વાતચીત કરી શકે છે.

ઉપયોગ :

Ø  બે વ્યક્તિઓ વચ્ચે પ્રત્યાયન ખૂબ જ સરળતાથી થઈ શકે છે.

Ø  બે વ્યક્તિઓ વચ્ચે પ્રત્યક્ષ પ્રત્યાયનનો લાભ મળે છે.

Ø  ફોટોગ્રાફસચલચિત્રો તથા અવાજનું રેકોર્ડિંગ પણ થઈ શકે છે

Ø  ચિત્રચલચિત્રો તથા અવાજનું રેકોર્ડિંગ પણ થઈ શકે છે.

Ø વિડીયો કોન્ફરન્સિગ એ ખૂબ જ ઉપયોગીસંપર્કનું સાધન વર્તમાન સમયમાં બની ગયું છે.

આમઉપરોક્ત દર્શાવેલ બધી જ બાબતોના આધારે વ્યક્તિ - વ્યક્તિ કે જૂથ દ્વારા આ પ્રત્યાયન કરવું એકંદરે સહેલું અને સરળ સ્વરૂપ બની રહે છે.




short questions solustions click here↓↓↓↓↓↓




Best Of Luck 


JOSHISIR 9879325359 whats up