હોમ TEACHER POWER ( G.K.) Social science Std_7 MCQ (UNIT-1) | tet tat imp mcq with ans social sciene-7 | b.ed sem1 mcq with ans |
Social science Std_7 MCQ (UNIT-1) | tet tat imp mcq with ans social sciene-7 | b.ed sem1 mcq with ans |
ફેબ્રુઆરી 24, 2023
Social science Std_7 Social science Std_7 MCQ (UNIT-1) | tet tat imp mcq with ans social sciene TET TAT IMP MCQ QUESTIONS
B.Ed sem1 mcq with ans યુનિટ-1 રાજપૂતયુગમાં નવા શાસકો અને રાજ્યો
//1// રાજપૂતયુગમાં નવા શાસકો અને રાજ્યો 1. સાતમી સદીમાં કોના અવસાનથી ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના-નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું ? (A) હર્ષવર્ધનના/ (B) પુલકેશી બીજાના (C) રાજરાજ પહેલાંના (D)મિહિરભોજના 2. પ્રાચીન કાળમાં માળવાનો રાજ્ય પ્રદેશ કયા નામે ઓળખાતો હતો? (A) અવંતિ (B) ઉજ્જેની (C) A અને B બન્ને/ (D) આપેલ એક પણ નહીં 3. ખજૂરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસન કાળમાં બન્યાં હતાં ? (A) સોલંકીવંશના (B) પરમારવંશના (C) ચંદેલવંશના/ (D) ચૌહાણવંશના 4. રાજસ્થાનમાં સાંભર સરોવર ક્યાં આવેલું છે ? (A) જોધપુરની દક્ષિણે (B) ઉદેપુરથી પૂર્વે (C) અજમેરની ઉત્તરે/ (D) જયપુર પાસે 5. રાજાભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે ? (A) ઈન્દોર (B) ભોપાલ/ (C)વિદિશા (D)ઉજ્જેન VIDEO
6. અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી ? (A) કુમારપાળે (B) વનરાજ ચાવડાએ/ (C) સિદ્ધરાજ જયસિંહે (D) જયશિખરીએ 7. રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું ? (A) નાયકિદેવીએ (B) રાણી ઉદયમતિએ/ (C) મિનળદેવીએ (D) ચૌલાદેવીએ 8. ક્યા રાજવીનો પરાજય થવાથી ગુજરાતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઈ હતી ? (A) સામંતસિંહ ચાવડા (B) સારંગદેવ વાધેલા (C) કણંદેવ વાધેલા/ (D) ભીમદેવ પહેલા 9. રાજપૂતયુગમાં જમીનની ઉપજનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો ? (A) ચોથો (B) પાંચમો (C)છઠ્ટો/ (D)સાતમો 10. રાજપૂતોના ગુણોમાં નીચેનામાંથી કયા ગુણનો સમાવેશ કરી શકાય? (A) રાજપૂતો બહાદૂર હતા. (B) રાજપૂતો એકવચની હતા. (C) તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા (D)આપેલ તમામ./
0 ટિપ્પણીઓ